________________
પ્રવચનના પ્રકાશ
કાળના પ્રવાહ અનાદિ કાળથી સતત વહેતા રહેલ છે, તે પ્રવાહ માઘાત–પ્રત્યાઘાત ઝીલતા, સહતેા, પેાતાના કાંઠાને સમૃદ્ધિ, સુખમય, શાંતિમય મનાવે છે.
આ અગાધ પ્રવાહમાં આગમા-વીતરાગ પરમાત્માના વાણીનેા ચૈાધ છે. તે ધેાધને ઝીલવેા, સમજવા, આત્મસાત્ કરવા ને સામાન્ય બુદ્ધિશાળીને આપવા તે સરળ ને સહજ કા નથી. તેવુ કાય કરનાર ભગીરથ જેવાની મહાન અને પુરુષાર્થની અજેય સ`શેાધન શક્તિ ને ખારાવાર સહનશીલતાની આવશ્યકતા છે. અને આવું જ સાંપડે છે એક આનંદ સાગરજીમાં..
તેઓ નીડર, પ્રતાપી, પ્રભાવી, સ`શેાધક ને પ્રવચનકાર હતા. ગીતામાં શ્રી કૃષ્ણે પ્રરૂપેલ વચનના સાક્ષાત્કાર શ્રી સાગરજીએ કરી, ભારત પર પરદેશીએનાં આક્રમણા થયા, અંગ્રેજોનું' શાસન આવ્યું ને ભારતીય મધુ' તે પરદેશના પારકા પ્રકાશમા કથીર કંચન લાગ્યું, ને અજ્ઞાનતા ને અરાજકતાના વાતાવરણમાં લેાકેાને પરદેશી સત્તામાં સમૃદ્ધિ લાગી.
આવા વિકૃત વટાળમાં વિચારતા લેાકેાને એક મહર્ષિએ સંસ્કારના અને સંસ્કૃતિના તેમજ સન્માના સોનેરી માર્ગ દર્શાવ્યેા. લેાકેાની શંકા પર સત્ય-અસત્યના ભેદ પારખવા માટે છીણી વડે ઘા કર્યાં, પ્રશ્ના ઉપસ્થિત કર્યો ને પ્રશ્નોના ઉત્તર આપ્યા.
તેઓશ્રીનુ પ્રવચન એટલે પ્રશ્નોત્તરી. તે સમજવા માટે જવલત માનસ શક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને પ્રખર અભ્યાસ ને સતેજ સ્મરણ શક્તિ જોઇએ.
પૂ. આગમાહારક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તેના ઉત્તર શા અને સ્વીટ આપે છે, પણ તેની અસર જેમ નચુ કવીનાઈન દહના મેલેરિયા તાવ તાત્કાલિક દૂર કરે તેમ આ પ્રશ્ન-પ્રવચા ન કિવનાઈન છે, જે તાત્કાલિક સ’સાર ભવના તાપ ને તાવને દૂર કરવા સમર્થ છે.
પૂ. સાગરજીનાં પ્રવચનાને ગ્રંથસ્થ કરવાની શુદ્ધ, સાત્ત્વિક, તાત્ત્વિક માલ લેવાની અને તે જિજ્ઞાસુને આપવાની કમર કસી છે આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિએ.