Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 165
________________ gigo આનંદ પ્રચ્ન ન સમ્યક્ત્વના સૌધના શિખરે ચઢેલા આત્મા પૌદ્ગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે તેની માન્યતા સુધરે સાચા પદાર્થા સમજે તે જ તે માટે તે મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા ખધામાં સમજણ રસ્તા છે. એ વાત ધ્યાનમાં લઈ સુધર્મોસ્વામીજી પ્રતિમાધ પામ્યા, પ્રવ્રજ્યા લીધી તે વખતે આ જગતને સમજુ કેમ મનાવું ?” એમ થયુ. \\AU આત્માનું સ્વરૂપ સમજાય તે આપોઆપ સાચી માન્યતા આવે અને તે આવે એટલે એની મેળે પુદ્ગલ સુખ ઉપરથી રાગ ઊતરે અને કલ્યાણ થાય. ભાવદીક્ષાના અએને પણ દ્રવ્યદીક્ષા તે ગ્રહશું કરવાની ખાસ આવશ્યકતા જ છે. ચૌદ રાજલે કમાં સકાળ માટે અભયદાન દેનારી તા દીક્ષા જ છે. E}

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176