________________
૪૯૨
આત્નઃ પ્રવચન દર્શન
જવાના જૂઠ્ઠા સમાચારથી પણ શેાક એ કેવળ મમત્વભાવને લઈ ને જ
થાય છે.
એક ક્રોડની મિલકતનું મકાન વેચનારે વેચ્ચું', લેનારે લીધું. બીજે દિવસે તે મકાનને નાશ થયા : આગથી અગર અન્ય આફ્તથી મકાન જમીનદોસ્ત થયું. આથી વેચનારને પારાવ!ર આનંદ, લેનારને શેાકની પરાકાષ્ઠા ! તેનું કારણ શું? મમતા ! મમતા !! મમતા !!! પહેલે દિવસે તેમ થયું હેત તે વેચનારને શેક હતા, કેમ કે તે ખેલત કે વેચવા વખત ન આવ્યા,' લેનારને આનદ હતા કે મિલકત નથી વસાવી તે સારું કર્યું, ખચી ગયા.” ખીજે દિવસે ઊલટા જ મામલે ! આ પલટા કાણે કરાવ્યેા ? મારા પણાના ભાવે ! મમતાએ 11
ત્યારે એ સિદ્ધ થાય છે કે વસ્તુના નાશના શેક કેાઈને નથી. જે શાક કે ખેદ છે તે “અમારુ ગણુ, મારી ચીજના નાશ થયે” આ ભાવનાને અગે છે. જયાં મારાપણાની સ્થાપના ત્યાં આનંદ, મારાપણાને નાશ ત્યાં આઘાત ! આથી મમતાભાવ એ જ મારનારા પદાર્થ છે. માટે મમત્વભાવના, મારાપણાના નાશ કરવા જોઈએ. શેક વસ્તુના નાશને લીધે નથી તે, પણ તેને અંગે થયેલા પેાતાપણાના નાશને લીધે થાય છે.
એક રાજા હતા. તેની ઉમર સાઠે વર્ષની થઈ અચાનક તેના એકના એક પચીશ વર્ષના કુંવર સંતાન વગરના મરી ગયા. રાજ્યને વારસ કુંવર ગયા, તથા તે સંતાન વગરના ગયા, માટે રાજ્ય નાવારસ રહ્યું : આ હાલતમાં રાજાના કલ્પાંતને કઈ પાર હાય ખરા ?
સૌંસારની માયામાં મૂઝાયેલા, મમત્વભાવમા મગ્ન બનેલા, આત્માની ઓળખાણ વગરના જીવાની આવા પ્રસંગે ખરેખર કરૂણદશા થાય છે. દુનિયા એ પંખીને મેળા છે,' આટલુ ધ્યાનમાં લેવામાં આવે તે કાંઈ વાંધા છે ? પણ એ જાણવુ, સમજવું, માનવું તે ઘણું મુશ્કેલ છે.