Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/011639/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ zaકુરક્સ { આનંદ અબાન દર્શન ཟེ༤ སེམསུ་ பரரியரிடமிர gggggggg પ્રવચનકાર પ. પૂ. આગમ દ્ધારક શાસનવાલ આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મહારાજ સાહે પ્રેરણાદાતા પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ આચાર્ય ભગવંત શ્રી દશન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સંપાદક પ. પૂ. સંગઠ્ઠનપ્રેમી ગણિવર્ય શ્રી નિત્યોદય સાગરજી મહારાજ સાહેબ પ્રકાશકે શ્રી આગને દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ C/O શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રેડ. મુંબઈ ૪૦૦૦૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન [ટ્રસ્ટ રજીસ્ટર્ડ ન ખરE 27 21 (સુ'બ) ] સયુક્ત સૌંસ્કરણ નલ. ૧૦૦૦ વૈશાખ વદ ૫, સંવત ૨૦૩૮ મે-૧૯૮૨ કિસત રૂા. ૨૫/ સ‘ફલન અને વ્યવસ્થા લાલચંદ ખેતસીભાઇ શાહ (વણેાદવાળા) બી. એ. ( ઍનસ), બી. ટી, એસ. ટી. સી. શાંતિકુંજ ૧૬, શત્રુ ય સેાસાયટી શાન્તિવન બસ સ્ટેન્ડ પાસે નારાયણ નગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૦૭ મુદ્રકઃ જ્યુંતીલાલ મણીલાલ શાહે ખેલા ટાઈપ સેટીંગ વર્કસ ધીકાંટા રેડ, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ સપાછીય આખાયકાલાત્ શુભશીલશાલિનમ્ નાગરે કાવિંદસત્ત્વશાલિનમ । મગલ કેન્નિમાલિનમ સદાન દસૂરિ સાગરમ વિશ્વે સદા વ જે મહાન શ્રુતધરે પેાતાના જીવન કાળમાં દોઢસા ઉપરાન્ત ઢળદાર ગ્રન્થાની રચના કરી હતી એવા આગમોદ્ધારક શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ. સા.ના નામથી જૈન સમાજમાં ભાગ્યે જ કાઈ અપરિચિત હશે. જે મહાપુરુષ નિરંતર આત્માની પ્રતીતિ કરાવનારી, કના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રગટાવનારી અને ધર્મનું યથા આરાધન કરાવનારી તાત્ત્વિક અને માર્મિકવાણીના ધોધ ગંગાના પવિત્ર પ્રવાહની પેઠે નિર’તર અસ્ખલિતપણે વહાવતા હતા, તેવી અગાધ અને અમાપ વાણીને ઝીલવાનુ કાર્ય સ. ૧૯૮૮ થી તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાએ કર્યું . જે દિવ્ય પુરુષે પ્રસન્નતા, પવિત્રતા અને શીતળતા આપતી અને આત્માની અનુભૂતિ કરાવતી વાણીને અનેક પુસ્તકા દ્વારા બહાર પડાવી, સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે; પરતુ આજે તે પ્રવચનાનાં ઘણાંખરાં પુસ્તકા અપ્રાપ્ય છે, જ્યારે કેટલીક નાંધે, પણ અમુદ્રિત છે, “મુદ્રિત—અમુદ્રિત તમામ પ્રવચના ક્રમસર મુદ્રિત થાય, તા સમાજને અત્યંત ઉપકારક અને ”—આવા વિચારા નિર'તર મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. સારા કામમાં સૌ સહાયક” આ ન્યાયે આગમેદ્ધારકશ્રીના ભક્તવ અને આગમમદિરાના ટ્રસ્ટીગણની શ્રી અમરચંદ રતનચંદે ઝવેરીને ત્યાં મીટીંગ થઈ અને મે... પ્રેરણા કરી અને ત્યાં “ આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિ ” ની Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના કરવાનો નિર્ણય થયો પૂ ગચ્છાધિપતિ આ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ પ્રાપ્ત થયા, સાથે પૂ આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. સા નું માર્ગદર્શન મળ્યું. વર્ષો સુધી નિરંતર આગમ દ્વારકની વાણીનું પાન કરનાર, ઘાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરનારા અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, આગાદ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર ખ્યાતનામ શ્રી અતુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનારદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ શેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અને શ્રી ફૂલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત, ઉત્સાહી, કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા, જેથી ટૂંક સમયમાં જ પવ મહિમા દર્શન, “દેશના આહિમા દશન” અને “ આનંદ પ્રવચન દશન” જેવા દળદાર ગ્રંથે બહાર પાડી શક્યા આનંદ ઝરણાં ભાગ ૧-૨ તથા સિદ્ધચક' માસિકમાંથી સંગ્રહ કરેલ, તે “આનંદ પ્રવચન દર્શન” છે. અનેકવિધ પ્રતિકૂળતા હોવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, તેથી આ કાર્યને સારે વેગ મળે છે. આ ગ્રન્થ પ્રકાશનમાં જેમને પ્રગટ કે પ્રચ્છન્ન સહયોગ પ્રાપ્ત થયે તે સહુની કૃતજ્ઞભાવે પુણ્યસ્મૃતિ કરું છું. મારા દરેક કાર્યમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નવસાગરજી મ, ગણિશ્રી અશેકસાગરજી મ, ગણિશ્રી કલ્યાણસાગરજી મ. ગણિશ્રી ચંદ્રાનનસાગરજી સ, મુનિશ્રી કલ્પવર્ધનસાગરજી મ, તથા બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીને પૂર્ણ સહકાર પણ નોંધપાત્ર છે. મુખપૃષ્ટ રેખાચિત્ર મુનિરાજશ્રી હેમચંદ્રસાગરજી મ. સા. તરફથી સાભાર પ્રાપ્ત થયેલ છે. તા ૪-૨-૮૨, વાલકેશ્વર નિત્યદયસાગર ગણિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ ℗ પં.શુ ... . સા...દ...ર...સ...મ... જે મહાપુરૂષે સિદ્ધચક્ર” માસિક દ્વારા અનુભૂતિના સાગરમાથી ઉદ્દભવેલી અને ચિરંતન બનવા સર્જાયેલી આગમેાદ્ધારકશ્રીની અમરવાણીને અનેક લોકોના અંતર સુધી પહોંચાડી મેાક્ષમાર્ગના પ્રવાસી બનાવનાર સિદ્ધચક આરાધન, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક આચાર્ય દેવશ્રી ચદ્રસાગરસૂરીશ્વરજી મ. ને શ્રી આનંદ પ્રવચન દર્શન” કોટી વદનપૂર્વક સાદર સમર્પણ કરૂં છું. ચરણરજ઼ ગણિ નિત્યેાદયસાગર Page #6 -------------------------------------------------------------------------- ________________ YOU CONCATCWwtuwidzwwwwwwwwwwwwwwwwwwwwwwww અનન્ય ગુરૂભકત અનન્ય ગુફભકત ઉત્સાહી કાર્યકર્તા કર : શાસન ઉપર આવતા આક્રમણોને હસતા મુખે મુકાબલો કરવાપૂર્વક વિજયદેવસૂરસંઘ ગોડીજી ઉપાયજેઓએ સત્તાવીશ વર્ષ સુધી હું ના ટ્રસ્ટી,આગમ દ્વારકશ્રીની અનેક સિદ્ધચક' માસિકના ત ત્રી સંસ્થાઓના અગ્રગણ્ય કાર્યકર્તા બનીને આગમેદારક શ્રીની વાણીને 02 અને આગમોદ્ધારક પ્રવચન પ્રકાશન ઘેરઘેર પહોંચાડી હતી અનેક ધાર્મિક સંસ્થાઓને આજીવન સમિતિના મુખ્ય સંચાલક સેવા આપેલ તે શેઠશ્રી સ્વ.શેઠશ્રી પાનાચંદ રૂપચંદ અમ દ રતનચંદ ઝવેરી (સુરત) (સુરત હાલ મુબઈ) .TWITTUUNNuwwwwwwwwwwawat Carsco COCO uwWwwW Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ આગમ દ્વારકે પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યનો મૂળભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવતેએ સૂત્રબદ્ધ કરી ગૂંથી તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ શૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી. આ આગમિક મહાપુરુષોની પરંપરામાં વીસમી સદીમાં આગમેદ્રારક પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ નું નામ ખૂબ જ મહત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમ ગ્રંથનું જીવનભર સંશોધન કરી, સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલીલોથી યુક્ત શાસ્ત્રીય વિષયેનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગમોની ચાવીઓ સમાન પ્રવચને આપી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો. પૂજ્યશ્રીનાં આવાં તાવિક અને સાત્વિક પ્રવચને તેઓશ્રીના શિષ્ય–પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંનાં ઘણું આજે મળતાં નથી અને કેટલાંક અમુદ્રિત પણ છે. અનેક તત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી દશનસાગર સૂરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠ્ઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમદ્વારકશ્રીનાં તમામ પ્રવચનને પુનઃમુદ્રણ કરવા શ્રી આગમાદારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે. શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા માટે નીચેની રોજનાઓ મૂકવામાં આવે છે. સંસ્થાન ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર : 2721 (Bombay) છે.] રૂ. ૫૦૦૧ પાંચ હજાર એક આપનાર “શ્રુત સમુદ્ધારક” કહેવાશે ને તેમને ફેટે પુસ્તકમાં મૂકવામાં આવશે ને સંસ્થાના સર્વ પ્રકાશન તેમને ભેટ અપાશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ રૂ. ૨૫૧ પચ્ચીસે એક આપનાર “શ્રતભક્ત” કહેવાશે ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. રૂ૧૦૦૧ એક હજાર એક આપનાર “આજીવન સભ્ય ગણાશે ને તેમને સંસ્થાનાં તમામ પુસ્તક ભેટ અપાશે. પ૧ પાંચસે એક આપનાર “યુત સહાયક ગણાશે ને તેમને સંસ્થાનાં નવાં પ્રકાશને ભેટ અપાશે. આવા મહાન કાર્યો પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની પ્રેરણાથી, શ્રી સંઘે. તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે તેથી દાનવીરોને આજે જ પોતાના તરફથી તથા શ્રી સંઘના જ્ઞાન ખાતામાથી બને તેટલી વધુમાં વધુ રકમ મકલી લાભ લેવા નમ્ર વિનંતી. | નિવેદક શ્રી આગદ્ધારર્ક પ્રવચન પ્રકાશન સમિતિ ટ્રસ્ટીગણ ૧ શ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી અમદાવાદ, ૨ શ્રી અમરચ દ રતનચંદ ઝવેરી મુંબઈ ૩ શ્રી શાન્તિચક છગનભાઈ ઝવેરી સુરત. ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી મુંબઈ. ૫ શ્રી નિર જન ગુલાબચંદ ચેકસી મુંબઈ. ૬ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત અમદાવાદ ૭ શ્રી ફૂલચંદ જે. વખારીયા સુરત આગમેદારક પ્રવચન પ્રકાશન સમિતિના નામને ડ્રાફટ અથવા ચેક નીચેના સ્થળે મોકલી શકાશે. ૧ શ્રી અનભાઈ ચીમનલાલ એન્ડ ૩ શ્રી શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી આગમેદ્ધારક સંસ્થા, ગોપીપુરા, છે. પ૦૩/૩, પાંચકુવા અમદાવાંદ-૨ આગમમંદિરોડ, સુરત-૨ ફેન-૩૮૮૦૯૫ ફેશન–૨૮૧૪૯ ૨ શ્રી અમરચ દ રતનચંદ ઝવેરી ૪ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી ૩૦૭, સ્ટેક એક્ષચેંજ ટાવર ભાવના ફેબ્રીક્ષ શેર બજાર ૩૩૬, કાલબાદેવી રોડ, દલાલ સ્ટ્રીટ મુંબઈ-૪૦૦૦૨૩ મુંબઈ–૪૦૦૦૦૨ ફેન-ર૭૦૭૧૨ ફોન–૩૧૯૭૨૫. બ્રધર્સ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી. આગમ દારક પ્રવચન પ્રકાશન સમિતિ સહાયક મહાનુભાવેનાં નામે શ્રતસમુધારક શ્રી. પ્રભાવતીબેન છગનલાલ સરકાર મુંબઈ-૬ , વાડીલાલ સારાભાઈ ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસર, પ્રાર્થના સમાજ શેઠ શ્રી. મેતીશાહ આદીશ્વર જૈન ટેપલ ટ્રસ્ટ ભાયખાલા ઇ મેતીશાહ અમીચંદ સાકેરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ–પાલીતાણા 9 ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય વાલકેશ્વર, મુંબઈ-૬ શ્રી. વિજયદેવસૂરસંઘની પેઢી, ગોડીજી મહારાજ જૈન દેરાસર ધર્માદાખાતાં મુંબઈ , મતીધરમકાંટાના ઝવેરીભાઈઓ મુંબઈ , ભવાનીપુર જૈન વે મૂ. સંઘ કલકત્તા શેઠ શ્રી. રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય સુરત (ગણિ શ્રી. કલ્યાણસાગરજીની પ્રેરણાથી) શ્રી. મહાવીર જૈન વે યૂ સંઘ–પેરા અમદાવાદ, (ગણિ શ્રી મહાયશ સાગરજીની પ્રેરણાથી) શેઠ શ્રી. ધીરજલાલ મોહનલાલ હ. અ.સૌ. તારાબેન ધ્રાંગધ્રાવાળા મુંબઈ અમરચંદ રતનચંદ ઝવેરી મુંબઈ પુષ્પસેન પાનાચંદ રૂપચંદ ઝવેરી નિરજન ગુલાબચંદ ચેકસી કુલચંદ જે વખારીયા સુરત મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ - - શ્રતભક્ત શ્રી. રિખવદેવજી મહારાજની પેઢી ઝગડીયાતીર્થ , ગોવાલીયા ટેક (આરાધના) જૈન સંઘ મુંબઈ » કલ્યાણ પ્રાર્થનાથ જૈન સંઘ, પાટી શ્રી મરીન ડ્રાઈવ જૈન સંઘ પાટણ મંડળ મુંબઇ મુંબઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ આજીવન સભ્ય શ્રી. મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડ (પ. પૂ. આ શ્રી. ચિદાનંદ સાગરસૂરીશ્વર જી. મ.ની પ્રેરણાથી) , પાર્શ્વનાથ વે. મૂ. સઘ. ઘાટકે પર મુંબઈ - (પ. પૂ. ગણિશ્રી જિતેન્દ્રસાગરજી મ.ની પ્રેરણાથી) શેઠ શ્રી. રતિલાલ પાનાચંદ ડેરોલવાળા, વડેદરા, (પ. પૂ ગણિ, ચંદ્રાનનસાગરજી મ.ની પ્રેરણાથી) શ્રી શામળાની પિળ જૈન સંઘ અમદાવાદ શ્રી. મંછુભાઈ દીપચંદ ધર્મશાળી સુરત (પ. પૂ સા. શ્રી. મૃગેન્દ્રશ્રીજી મની પ્રેરણાથી) કે, મંછુભાઈ દીપચંદ ધર્મશાળાની બહેને તરફથી સુરત છે, જેન આનંદ પુસ્તકાલય છે નાનચંદ ઘનાજી ટ્રસ્ટ , શાન્તાક્રુઝ જૈન સંઘ મુંબઈ , શ્રી ઘાટકેપર મુનિસુવ્રતસ્વામી જૈન દેવસ્થાન પેઢી મુંબઈ શ્રત સહાયક શ્રી. વેજલપુર જૈન સંઘ (૫ પૂ આ. શ્રી. ચિદાનંદ સાગર સુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી.) » પરમાનંદ જન સંઘ - અમદાવાદ - (પ. પૂ આ. શ્રી. કંચન સાગર સૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી.) » બીજેવા જેન સંઘ બીજેવા - (પ. પૂ. આ. શ્રી. વિજ્ય ઈન્દ્રદિન સૂરીશ્વરજી મની પ્રેરણાથી.) ) ભાવુપ જૈન સંઘ મુંબઈ - (પ. પૂ. ગણિ શ્રી. જીતેન્દ્ર સાગરજી મ.ની પ્રેરણાથી.) » મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મકુંડ કપડવંજ (૫. ૫ ગણિ શ્રી. નરદેવસાગરજી મ.ની પ્રેરણાથી.) Page #11 -------------------------------------------------------------------------- ________________ . મૂ. તપગચ્છ સંઘ - (પ. પૂ. ગણિશ્રી નરદેવ સાગરજી માની પ્રેરણાથી.) , ખાનપુર જૈન સંઘ અમદાવાદ - (પ. પૂ. ગણિશ્રી મહાયશ સાગરજી મ.ની પ્રેરણાથી.) વ, તીર્થરંજન વિહાર ખાનપુર અમદાવાદ | (સાદવજી મ. શ્રી. ગુણોદયાશ્રીજીની પ્રેરણાથી) ,, આદરિયાણા વીશા શ્રીમાળી જૈન સંઘ આદરિયાણું , પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ મુંબઈ (મુનિશ્રી કલ્પવર્ધન સાગરજીની પ્રેરણાથી.) , બે મેટલ એન્ડ એજી. ટુલ્સ કંપની મુંબઈ છે રાજસ્થાન જન સંઘ-ડોંગરી મુંબઈ (ગણિશ્રી ચંદ્રાનનસાગરજીની પ્રેરણાથી.) , તપાગચ્છ જૈન સંઘ જયપુર (બાલમુનિશ્રી દિવ્યાનંદસાગરજીની પ્રેરણાથી) , કાન્તિલાલ કાળીદાસ, શામળાની પોળ અમદાવાદ , ચાણસ્મા જૈન મહાજન પેઢી ચાણસ્મા (મુનિશ્રી રાજતિલકસાગરજી મ ની પ્રેરણાથી) શેઠ શ્રી કાન્તીલાલ જેકીશનદાસ વખારીયા સુરત , શ્રી અમૃતલાલ જેકીશનદાસ વખારીયા સુરત શ્રી સેજિત જૈન સંઘ (સાદેવીજીશ્રી. રત્નત્રયાશ્રીજી મ.ની પ્રેરણાથી). * લીંબડી જૈન સંઘ (મુનિશ્રી. ન્યાયવધનસાગરજી મ.ની પ્રેરણાથી.) » નવરંગપુરા જૈન સંઘ અમદાવાદ (સાધ્વીજી શ્રી પ્રવિણાશ્રીજી મ.ની પ્રેરણાથી) Tટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર : 2721 (Bombay) Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) દેશના—દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આના વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે—એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની દેશનાની આવશ્યકતા છે. આવી દેના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલ કૃત પુરુ।ત્તમ જ ચેાગ્ય ગણાય. આ જ હકીકતને જન ષ્ટિ ચરિત્તાથ કરતી હાય એમ જણાય છે, કેમકે જૈન મતવ્ય પ્રમાણે જૈનાના તીથંકરા– ધર્માંતી ના સ્થાપા સર્વજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તે સર્વજ્ઞ બન્યા બાદ દરાજ મે વાર ત્રણ ત્રણ કલાક સુધી ચેાજનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પશુ રહેતા નથી. વિશ્વવત્સલતા તા આપેાઆપ જ પેાતાનું કાર્યાં કરે જ ને ? કેાઈ વ્યક્તિ ડૂબી જતી હાય અને એ કાઠે ઊભેલા માણસના જેવામાં આવેતેા ડૂમતી વ્યક્તિ મચાવવા માટે ખૂમ પાડે ત્યાં સુધી એ થોડાક જ રાહ જુએ ? જૈન દનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તેા તી કરે અતાવેલા જ માર્ગે ચાલવાનું છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના ધ્યેય અને રાહ એક જ છે આથી તા વિશ્વના કલ્યાણ માટે જેમ તી કરી દેશના દે છે તેમ ‘ગુરુ' પદે ખિરાજતી વ્યક્તિએ પણ જૈન શાસનને વફાદાર રહી એ કાર્ય કરવું જ જોઇએ. આવી પરિસ્થિતિમાં આગમાદ્ધારકને હાથે એમના સુદી દીક્ષાપર્યાયને લઇને અનેક વાર દેશના અપાઈ છે તે ચેાગ્ય જ થયું છે. આ દેશનાઓનુ ભાષાદિ રૂપ માહ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પર ંતુ એમાં રહેલ આત્મા તે ભિન્ન ભિન્ન સ્વરૂપે છે. વિષય-તેઓશ્રીના વ્યાખ્યાનમાં સર્વે આસ્તિકોએ સ્વીકારેલાંએમને માન્ય દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વામાં ‘દેવ’ તત્ત્વની સૌથી Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિશેષ મહત્તા છે; એ ખાખત દાખલા-દલીલપૂર્વક રજૂ કરાઈ છે. વિશેષમાં આ દ્વારા, સમભાવી હરિમદ્રસૂરિએ અષ્ટક-પ્રકરણ “મહાદેવાષ્ટકથી કેમ શરૂ કર્યું... તે દર્શાવાયુ છે. સુદેવના ધ્યેયને અને એમણે આંકેલા માર્ગને અનુસરવુ એ સદ્ગુરુનું કર્તવ્ય છે. એ વાત અહી વિસ્તારથી સમજાવાઈ છે. અ-ન્ય વ્યાખ્યાનના પ્રાર`સમા સત્ર જીવાનુ સાધ્ય સુખ છે’ એમ પ્રતિપદન કરાયુ છે. આના પછીના વ્યાખ્યાનના ક્રમાંક જો કે પૃથક્ અપાયે! છે, છતાં વિષયની દૃષ્ટિએ ને એ બે મળીને એક દેશના પૂરી થાય છે. વાત એમ છે કે ખીજા વ્યાખ્યાનમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ'એ લેાક બલ્યાની જે હકીકત દર્શાવાઈ છે તેના અનુસધાનરૂપ વક્તવ્ય પછીના વ્યાખ્યાનમાં છે. - આવી રીતે એક વ્યાખ્યાન બીજા વ્યાખ્યાન સાથે સ‘લગ્ન છે—એ એ મળીને એક દેશના ખને છે. એક વ્યાખ્યાનમાં મેક્ષ મેળવનારની સંખ્યા સમજાવાઈ છે. ખીજામાં ચાર ભાવનાનુ —ખૌદ્ધ શ્વશનમાં ઉલ્લેખાયેલ પ્રાવિહારનુ સ્વરૂપ વિચારાયું છે, કોઈ વ્યાખ્યાન મનુષ્ય-ભવની દુભતાને સ્પર્શે છે તેા કાઇ (અંતિમ) વ્યાખ્યાન મનુષ્ય-ભવની મહત્તા સમજાવે છે. એક સ્થળે આર્ત્ત ધ્યાનનું સ્વરૂપ નિરૂપષ્ણુ છે અને મનને વશ રાખવાના બાધ અપાયા છે. તેમજ એ વાતના નિર્દેશ છે કે તીર્થકર ધમ બતાવે છે, નહિ કે મનાવે છે. આ તુ' અને 'ન' વચ્ચેના ભેદ સમજવા જેવા છે. એક વ્યાખ્યાનને પ્રારંભ હરિભદ્રસૂરિષ્કૃત પચાસગને લક્ષીને કરાયા છે. એવી રીતે ખીજાનેા રત્નશેખરસૂરિષ્કૃત સિરિસિરિવાલહાને ઉદ્દેશીને અને ત્રીજાને કાલિકાલસર્વૈજ્ઞ' હેમચ'દ્રસૂરિકૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રને ઉદ્દેશીને કરાયેા છે. અગ્નિપરીક્ષા આગમાદ્ધારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એ જૈન દર્શનનાં સ્તન્યેા કેવળ રજૂ કરે છે એમ નહિ, પરંતુ એના વિષેાધી પણ જે Page #14 -------------------------------------------------------------------------- ________________ રીતે એની પરીક્ષા ન કરે તેવી એની આકરી પરીક્ષા પોતે કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરેનું વક્તવ્ય ચાર્ટર બેન્કનું-સો ટચનું સુવર્ણ છે. એ હકીકત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે છે છે. દા. ત. વિચારે નિમ્ન લિખિત પદ્યની સમીક્ષા :____ "पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिपु । युक्तिमद् ववन यस्य, तस्य कार्यः परिग्रहः ॥" મહાવીર સ્વામીના અનન્ય રાગી હરિભદ્રસૂરિએ લેકતનિર્ણયમાં આ પ્રમાણે જે ઉદ્ગાર કાઢ્યા છે તેની તાર્તિક દષ્ટિએ આગમે દ્ધારકે ચકાસણી કરી છે. પક્ષપાત એટલે શું? પક્ષપાત અને રાગમાં ભેદ છે? “વી ને બદલે ‘સાથે અને વિદ્યારy? ને બદલે સિનાgિ જેવા પ્રત્યે કેમ નહિ? ઉત્તરાર્ધ શું સૂચવે છે? આમ અનેક રીતે આ પદ્યની એમણે પરીક્ષા કરી છે. અને એની સત્યતા પૂરવાર કરી આપી છે. ગહન વિષયની છણાવટ–સૂક્ષમ નિમેદનું નિરૂપણે એ જેના દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એના રૂપે એક અટપટ પરંતુ ખૂબ મહત્ત્વને વિષય પણ છે. આવા ગહન વિષયને પણ લૌકિક દાખલા-દલીલ આપીને અજેને પણ સહેલાઈથી સમજી શકે. એવી રીતે આગમ દ્વારકે રજૂ કર્યો છે. રજુઆત–સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાચ અને છડેચોક બેલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્ધારક ઉપસ્થિત કરે છેઆ વિચારતાં મને એક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે-ઈ-વેરિટિ (Inverarity) જેવા ધારાશાસ્ત્રી એક વાર પોતાના અસીલ તરફથી બેલવા ઊભા થયા ત્યારે ભૂલથી પિતાના અસલની વિરુદ્ધ જે સામા પક્ષને વકીલ કહે તેવી જ વાતે એમણે કહી. કેઈકે એમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે કહ્યું નામદાર, આ તે મારા મિત્ર–સામા પક્ષના વકીલ-સાહેબ જે કહે તે મેં કહ્યું છે, પણ તે કેવું વજૂદ વિનાનું છે તે હવે હું બતાવું છું.' આમ કહી એમણે આખી વાત પલટી નાખી. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત સંગ્રહમાં અભયકુમારને મહાવીરે દીક્ષા આપી તેથી શ્રેણિક રાજાને કેટલું બધું સહન કરવું પડયું, કેણિકે કે ભયંકર ઉત્પાત મચાવ્યો ઈત્યાદિ પાપના ભાગીદાર જાણે મહાવીર ન હોય એમ રજૂઆત કરી, એને સચેટ રદિયે આગમે દ્ધારકે આપ્યો છે, અને સાથે સાથે “સાચે ભક્ત કેને કહેવાય ? તે પણ દર્શાવ્યું છે. તીર્થકર એટલે દ્રવ્ય-દષ્ટિએ માંસના લોચા અને ભગવાનની પ્રતિમા એટલે પથ્થરને ટૂકડે એમ કહી એ બનેની વાસ્તવિક મહત્તા એમણે નિશી છે. વ્યાવહારિક બોધ–આગદ્ધારક દુનિયાદારીની બાબતથી પણ પરિચિત છે. એથી તે ટટ્ટ, વાંદરો, ઉંદર, વીંછી વગેરે કેમ વતે તેનું ઝીણવટભર્યું વિવેચન એમણે કર્યું છે. ઘરમાં કેળણ લાવી બેસાડ કેળણ”, લવાદ અને ન્યાયાધીશનાં વર્તન, વઢા અને વિધુર વચ્ચે ભેદ, શત્રુને શત્રુ તે મિત્ર, ભેળાવનારાની શબ્દછળમાં ઉસ્તાદી, કાયટિયાની મદશા, ફરિયાદી તરીકે સિપાઈ, ઘેનું વાઘરીવાડે ગમન, આસામી તૂટે તે શું ? કણબીનું વર્તન, વ્યાજના પ્રકારો, ઈત્યાદિ બાબતે પણ આ વાતની સાક્ષી પૂરે છે. અંગ્રેજી શબ્દને પ્રગ–મુસલમાની રાજ્ય દરમ્યાન કેટલાક ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં અપનાવાયા તેમ અંગ્રેજોના અમલ દરમ્યાન અંગ્રેજી શબ્દો ઘરગથ્થુ બન્યા. આવી પરિસ્થિતિમાં આગમોદ્ધારકને હાથે પોલીસ, મેમ્બરશિપ, કાર્ડ–હોલ્ડર, થિયરી ઈત્યાદિ શબ્દો વપરાયા છે, તે સ્વાભાવિક છે. | મુખ્ય સૂર–સમગ્ર વ્યાખ્યાને–દેશના પાછળ એક જ ઉદ્દેશ રખાય છે કે કર્મનું સ્વરૂપ સમજાવી સંસારી જીવોને મુક્તિને માર્ગ બતાવો કે જેથી એ સદાને માટે દુઃખથી મુક્ત બની શાશ્વત સુખને ભેકતા બને. હીરાલાલ ૨ કાપડિયા Page #16 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - પ્રાપ્તિસ્થાન ૧. શેઠ શ્રી અમરચંદભાઈ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રોડ મુંબઈ-૪૦૦૦૮૬ ૨. શ્રી આગદ્ધારક સંસ્થા ગોપીપુરા-આગમ મંદિર રોડ, સુરત-૧ ૩. શ્રી સેમચંદ ડી, શાહ જીવન-નિવાસ સામે, પાલીતાણું (સૌરાષ્ટ્ર) ૪. શ્રી જશવંતલાલ ગીરધરલાલ દોશીવાડાની પિળ, અમદાવાદ-૧ ૫ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના રતનપળ, અમદાવાદ-૧ ૬. શ્રી પાર્શ્વ પ્રકાશન નીશા પોળના નાકે ઝવેરીવાડ રીલીફરોડ, અમદાવાદ–૧ ૭. શ્રી સેવંતીલાલ વી. શાહ મહાજન ગલી, ઝવેરી બજાર સંબઈ–૪૦૦૦૦૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનના પ્રકાશ કાળના પ્રવાહ અનાદિ કાળથી સતત વહેતા રહેલ છે, તે પ્રવાહ માઘાત–પ્રત્યાઘાત ઝીલતા, સહતેા, પેાતાના કાંઠાને સમૃદ્ધિ, સુખમય, શાંતિમય મનાવે છે. આ અગાધ પ્રવાહમાં આગમા-વીતરાગ પરમાત્માના વાણીનેા ચૈાધ છે. તે ધેાધને ઝીલવેા, સમજવા, આત્મસાત્ કરવા ને સામાન્ય બુદ્ધિશાળીને આપવા તે સરળ ને સહજ કા નથી. તેવુ કાય કરનાર ભગીરથ જેવાની મહાન અને પુરુષાર્થની અજેય સ`શેાધન શક્તિ ને ખારાવાર સહનશીલતાની આવશ્યકતા છે. અને આવું જ સાંપડે છે એક આનંદ સાગરજીમાં.. તેઓ નીડર, પ્રતાપી, પ્રભાવી, સ`શેાધક ને પ્રવચનકાર હતા. ગીતામાં શ્રી કૃષ્ણે પ્રરૂપેલ વચનના સાક્ષાત્કાર શ્રી સાગરજીએ કરી, ભારત પર પરદેશીએનાં આક્રમણા થયા, અંગ્રેજોનું' શાસન આવ્યું ને ભારતીય મધુ' તે પરદેશના પારકા પ્રકાશમા કથીર કંચન લાગ્યું, ને અજ્ઞાનતા ને અરાજકતાના વાતાવરણમાં લેાકેાને પરદેશી સત્તામાં સમૃદ્ધિ લાગી. આવા વિકૃત વટાળમાં વિચારતા લેાકેાને એક મહર્ષિએ સંસ્કારના અને સંસ્કૃતિના તેમજ સન્માના સોનેરી માર્ગ દર્શાવ્યેા. લેાકેાની શંકા પર સત્ય-અસત્યના ભેદ પારખવા માટે છીણી વડે ઘા કર્યાં, પ્રશ્ના ઉપસ્થિત કર્યો ને પ્રશ્નોના ઉત્તર આપ્યા. તેઓશ્રીનુ પ્રવચન એટલે પ્રશ્નોત્તરી. તે સમજવા માટે જવલત માનસ શક્તિ, કુશાગ્ર બુદ્ધિ અને પ્રખર અભ્યાસ ને સતેજ સ્મરણ શક્તિ જોઇએ. પૂ. આગમાહારક પ્રશ્નો ઉપસ્થિત કરે છે. તેના ઉત્તર શા અને સ્વીટ આપે છે, પણ તેની અસર જેમ નચુ કવીનાઈન દહના મેલેરિયા તાવ તાત્કાલિક દૂર કરે તેમ આ પ્રશ્ન-પ્રવચા ન કિવનાઈન છે, જે તાત્કાલિક સ’સાર ભવના તાપ ને તાવને દૂર કરવા સમર્થ છે. પૂ. સાગરજીનાં પ્રવચનાને ગ્રંથસ્થ કરવાની શુદ્ધ, સાત્ત્વિક, તાત્ત્વિક માલ લેવાની અને તે જિજ્ઞાસુને આપવાની કમર કસી છે આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિએ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એ સમિતિમાં આધારભૂત ખ્યાતનામ, વિચક્ષણ ને વિવેકી. શ્રાદ્ધરને પૂ સાગરજીના અનન્ય, સમજુ ભકતો છે, જેઓએ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને રસ મા છે, જીવનમાં ઉતાર્યો છે, તે આનંદ, તે ઉલ્લાસ, તે પ્રસન્નતા, તે આત્મીયતા, તે રોમાંચ અન્યને અર્પવા કટિબદ્ધ બન્યા છે. તેમને પ્રેરણા અર્પનાર, કાર્યપ્રવૃત્ત કરનાર, તપોમૂનિ શાંત, દાક્ત, શાન્ત સરળ સ્વભાવી, વાત્સલ્ય મૂર્તિ, સદેવ સ્મિત પાથરતા આચાર્ય ભગવંત શ્રીદશનસાગરજી મ. સા. છે. અને પૂ ગુરૂદેવના વિચારોને આચારમાં મૂકનાર, ઉષ્મા ને હૂંફ લાવનાર છે સંગઠન પ્રેમી શ્રીનિત્યોદયસાગરજી ગણિવર્ય. તેમનામાં નામ પ્રમાણે સાગરજીના વિચારોને નિત્ય ઉદયમાં લાવવા. માટે તમન્ના છે, ધગશ છે, બસ, બધાને સાગરજીના જ્ઞાનસાગરમાં ડૂબાડી તેમને અને સાત્વિક આનંદ લેતા કરવા. આવી શુભભાવના ને શુભકામના એ ગુરૂશિષ્યની અલબેલી જેડીમાં છે. તેમને યથાર્થ સ્વરૂપે નકર વાસ્તવિક બનાવનાર છે સુજ્ઞ, સંસ્કારી, જન્મજાત ધર્મનિષ્ઠ એવા સાત ટ્રસ્ટીઓ જેમનાં અપૂર્વ શ્રદ્ધા, અડગ વિશ્વાસ, ને અટળ કાર્યનિષ્ઠાને કારણે તેઓ પૂ. સાગરજીનાં વ્યાખ્યાને મુદ્રિત કરવા-કરાવવા કટિબદ્ધ થયા છે. અને આવું ઉમદા-ઉત્તમ–ઉદાત્ત કાર્ય કરવાને અત્યાંશ કહાવે, લેવાનું મને ગુરૂકૃપાએ, પુણ્ય પ્રાપ્ત થયું તે મારું સૌભાગ્ય છે. આ પ્રવચને સમજવા માટે પ્રાથમિક નિશ્ચિત વિચાર-જ્ઞાનની પૂર્વભૂમિકાની જરૂર છે પછી તેને માનસપાચક બનાવવાની બુદ્ધિ ને અભ્યાસની જરૂર છે તથા આત્મસાત્ કરવા માટે સમતા, શાતિ ને સ્થિરતાની જરૂર છે. છઘથ છુ, ભૌતિક ભૂતાવળથી વીંટળાયેલ છું, વિષમય વાતાવરણમાં વિમાસું છું તેવાને હાથે થયેલ ભૂલ ઉદારભાવે ક્ષમ્ય કરી છાશ ન પીતાં, માખણ-નવનીત માણશે એવી વિનંતી– લાલચંદ કે. શાહ (વણેદવાળા) Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારકશ્રીને અપપરિચય ભક્તિ અને શક્તિના સંગમ તીર્થસમું મહાગુજરાતનું કપડવંજ શહેર તે આગમ દ્વારકશ્રીની જન્મભૂમિ. ગાંધી મગનલાલ ભાઈચંદના સુપની યમુનાબેનની કુક્ષિાએ વિ. સં. ૧૯૩૧ના અષાઢ વદ ૦)) ના દિવસે હેમચંદભાઈને જન્મ થયો. મેટાભાઈની થયેલી દીક્ષા અને. પિતાશ્રીની સંયમ પ્રત્યેની તીવ્રતર ભાવનાથી અદ્ધિ અને સમૃદ્ધિની વચ્ચે પણ સંસાર પ્રત્યે ઉદાસીનતા ને સંયમ પ્રત્યે તીવ્ર ઝંખના વધી. કુટુમ્બીજનોએ તેમને સંસારની કેદમાં નાખ્યા, છતાં નિત્ય પ્રવચનસેવનથી અને મહાપુરૂષની કથાઓના શ્રવણથી હેમચંદભાઈ જીવનને થાક ઉતારવા લાગ્યા ને મનમાં વિરાગ્ય ધરતા ઘરવાસી તે મેક્ષમાર્ગના પ્રવાસી બનવા કટિબદ્ધ થયા ને વિ. સં. ૧૯૩૭ મહા સુદ. ૫ ના ભાગવતી પ્રવજ્યા- અંગીકાર કરી, આનંદસાગર બન્યા. પણ કાળે એકલે હાથે જ જાણે પોતાનું ભાગ્ય ઘડવા ન મેકલ્યા હોય તેમ ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી છ માસના અલ્પ સમયમાં જ સ્વર્ગે સીધાવી ગયા. ગુરૂ મની શિક્ષા અંતરમાં ઉતારી જ્ઞાન અને ચારિત્રની સાધનામાં પ્રગતિ કરવા લાગ્યા. મરજીવાની જેમ ઊંઘ અને આરામ તજી સાહસ અને પુરુષાર્થના પ્રતાપે જ્ઞાનસાગરમાં ડૂખ્યા અને અલ્પ સમયમાં જ સતત પરિશ્રમ વડે વિવિધ વિષયોને અંગે નાની મોટી કૃતિઓ રચનારા અને પૂર્વાચાર્યોની પ્રૌઢ કૃતિઓના પઠન પાઠન અને સંપાદનકરનાર અને જૈન સમાજમાં પૃચ્છા એગ્ય ઉચ્ચ વિદ્વાનમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા સમર્થ બન્યા અને “સાગરજી'ના નામથી સારાય, સમાજમાં પ્રસિદ્ધ થયા. જ્યાં સ્થાનકવાસીઓને જોરદાર પ્રચાર હતા તેવા રાજસ્થાનના . પાલી શહેરમાં ચાતુર્માસ માટે શ્રીસંઘને આગ્રહ થતાં ત્યાં પધારી” Page #20 -------------------------------------------------------------------------- ________________ २० -અજ્ઞાનનાં તિમિર ઉલેચી, જ્ઞાનનાં અજવાળાં કરવા ‘સ્થાનાંગસૂત્ર'ની દેશના આપી, અનેક સ્થાનકવાસીઓને મંદિરના માર્ગે ચઢાવી પાતાની પૂણ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં તે વખતની ત્રિપુટી તરીકે સાથે રહીને શાસનનાં અનેક કાર્યા કરનાર સુનિરાજશ્રી નેમવિજયજી શ્રી મણિવિજયજી અને શ્રી આનંદ— સાગરજીએ પંન્યાસપ્રવર શ્રી ગંભીરવિજયજી મ. સા. પાસે ચેાગાઠન કર્યા અને વિસ.... ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ ના પન્યાસપદે આર્દ્ર થયા અને સત્તાવીશ વર્ષોંના દીક્ષા પર્યાયે સુરત સઘના અત્યાગ્રહે ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ના પ. પૂ. આ. શ્રી વિજય કમલસૂરીશ્વરજી મ. ના વરદહસ્તે આચાય પદને વર્યાં. તે મહાપુરૂષે આગમાની નવ વાચના આપવા પૂર્ણાંક આગમાને મુદ્રિત કરાવ્યા. તેમણે ૮૨૧૪૫૭ બ્લેાકપ્રમાણુ એકસેપ ચેતેર આગમ પ્રકરણે અને સિદ્ધાન્તિક પ્રથાનુ સપાદન કર્યું", ૭૦ હજાર થ્લેાકપ્રમાણ આગમિક અનેકવિત્વ ગ્રન્થાનું અભિનવ સર્જન કર્યું, ૬૦ હજાર શ્લેાકપ્રમાણ ગુજરાતી-હિન્દી સાહિત્યના પચ્ચીસ ગ્રન્થાનુ' સજ્જન કર્યું, એ લાખ Àાપ્રમાણુ આગમ ગ્રન્થા આરસની ૬૪૨૪ ની શીલાએ પર કેાતરાવ્યા, એ લાખ શ્ર્લોકપ્રમાણ આગમ ગ્રન્થાનું ૩૬ × ૧૫ના તામ્રપત્રો પર અંકન કરાવ્યું, એ લાખ લેાકપ્રમાણ આગમાનું ૨૪ × ૩૦ના લેજર પેપર ઉપર શુદ્ધ મુદ્રણ કરાવ્યું, પ્રાચીન એસી ગ્રન્થા ઉપર ૧૫૦૦૦ લેાકપ્રમાણ સૌંસ્કૃત ભાષામાં પ્રસ્તાવના લખી પેાતાની પ્રતિભાનાં દર્શન સમાજને કરાવી સાચા અર્થાંમાં આગમેાહારક બન્યા. એકલા સુરતમાં જ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્ધારફ્ડ વિ. સ. ૧૯૬૪, શ્રી તત્ત્વખાધ જૈન— પાઠશાળા વિ સ. ૧૯૬૮, જૈનાન’૪ પુસ્તકાલય વિ. સ’. ૧૯૭૫, શેક Page #21 -------------------------------------------------------------------------- ________________ ર નગીનદાસ મંછુભાઈ જન સાહિત્ય દ્ધારક ફંડ વિ.સં. ૧૯૮૬, શ્રી આનંદ. સાગરસૂરિ જૈન પાઠશાળા વિ. સં. ૨૦૦૨ અને જૈનપુસ્તક પ્રચારક સંસ્થા વિ. સં. ૨૦૦૫માં સ્થાપી. આ રીતે સુરતને સાચી સોનાની સુરત બનાવી. આ જ્ઞાનની સંસ્થાઓ સ્થાપી તેથી તેઓશ્રી “સુરતના. સાગરજી” તરીકે ઓળખાયા. મંદિર તે અનેકેએ બનાવ્યાં, પરંતુ જૈનધર્મના ઈતિહાસમાં . જિનબિ બ અને જિનાગમની એકતા કરી સર્વ પ્રથમ આગમ મંદિર, નિર્માણ કરવાનું પુણ્ય કાર્ય તે આગમ દ્વારકશ્રીએ જ કર્યું. સમેતશિખરમાં હવા ખાવાના બંગલા બંધ કરાવ્યા, અંતરીજીમાં દિગંબરોના કેસમાં સત્યવાદી ને વિજયી થયા, કેશરીયાજી તીર્થ મૂર્તિપૂજક સંઘનું જ છે, તે સાબિત કરી વિજય દંડ ચઢાવ્યો. જીવના ભોગે પણ ચારૂપ, અંતરીક્ષજી, કેશરીયાજી, ભે પાવર વગેરે. અનેક તીર્થોનું રક્ષણ કરી શાસનશાલ તરીકે વિખ્યાત થયા. . શેલાણાનરેશ દિલિપસિંહજીને પ્રતિબધી જીવદયાને પડહ વગડાવવાપૂર્વક આખાય માલવામાં ધર્મને પ્રચાર કરાવી, જિનમંદિરના ઉદ્ધાર સાથે માંડવગઢ, પાવર તીર્થને ઉદ્ધાર કરાવી, અનેક સ્થળે પાઠશાળા વગેરે ચાલુ કરાવી, જેથી આજે પણ “સાગરજીનું માલવા” કહેવાય છે. જૈનાનંદ પુરતકાલય દ્વારા નાનાંમોટાં અનેક શહેરોમાં જ્ઞાન–. ભંડાર મુકાવી સદાને માટે જ્ઞાનપરબે ચાલુ કરી વિ સં. ૧૯૭૧ માં આગાદયસમિતિની ભયમાં, વિ સં. ૧૯૨ જૈનાનંદ જ્ઞાનમંદિરે જામનગરમાં અને શ્રમણ સંઘ પુસ્તકસંગ્રહ તથા ઋષભદેવજી કેશરમલ પેઢી જેવી અનેક શાસનહિતકર સંસ્થાઓની સ્થાપના કરી, સંઘમાં જાગૃતિ આણી અને શાસનની અવિચ્છિન્ન પરંપરાટકાવી આક્રમણખોરને હરહંમેશ પ્રતિકાર કર્યો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જીવનને અંતસમય જાણે ભયંકર માંદગી અને વ્યાધિઓથી ગ્રસ્ત દેહે આરાધના માટે “આરાધના માગ” ગ્રંથની રચના કરી, પંદર દિવસ અનશન સ્વીકારવાપૂર્વક અર્ધપદ્માસને મૌન અવસ્થામાં ચારે આહારને ત્યાગ કરવાપૂર્વક પોતાના શિષ્ય આ. શ્રી માણિજ્યસાગરસૂરિ -મ ને સંઘ અને સમુદાયની જવાબદારી પી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળા (લીંબડાને ઉપાશ્રય)માં સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫, -શનિ સ્ટા. ટાઈમ ૪-૩૨ અમૃત ચોઘડીયે સ્વમુખે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગે સિધાવ્યા. આ રીતે અપ્રતિમ પ્રતિભા પૂર્ણ જીવનથી લાખને ધર્મ પમાડી, આગમસાહિત્ય, સંઘસેવા, તીર્થસેવા, ઉજમણું, ઉદ્યાપન, દીક્ષાઓ, પ્રતિષ્ઠા કરાવવાપૂર્વક, તર્ક દલીલથી યુક્ત સાત્ત્વિક વાણીનું પાન કરાવી, પથ્થર જેવા હૃદયને પીગળાવનાર, મેક્ષમાર્ગની સાધના કરનારને આલંબનરૂપ, તપ, જપ અને સંયમથી સુશોભિત જ્ઞાનના અદ્વિતીય આરાધક એવા આ સૂરીશ્વરજીનું જીવન દરેકને આત્મવિકાસ કરવામાં -સહાયક બને અને અજ્ઞાની જીના નેત્ર ઉઘાડના ડું બની વ્યકિત અને રાષ્ટ્રના જીવનઘડતરમાં મહત્વને ભાગ ભજવે એ જ ઈચ્છા સાથે સૂરીજીને શત વંદના વાલકેશ્વર, મુંબઈ–૬ ચંદ્રાનનસાગર ગણિ શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આગની ચાવીરૂપ પ્રકાશન પર્વ મહિમા દર્શન રૂ. ૨૫ = ૦૦ દેશના મહિમા દર્શન રૂા. રપ = ૦૦ આનંદ પ્રવચન દર્શન રૂા. રપ = ૦૦ ષોડશક પ્રકરણું દશન રૂ. ૨૫ = ૦૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ = પ્રકાશકીય નિવેદન.... શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી જ સંપાદકીય–ગણિવર્ય શ્રી નિત્યેાદય સાગરજી મ. સા. : આગમ દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન નિવેદક-ટ્રસ્ટી ગણ જે પ્રવેશક –હીરાલાલ ૨. કાપડિયા # પ્રવચનને પ્રકાશ –લાલચંદ કે. શાહ * આગદ્ધારકશ્રીને અલ્પ પરિચય શ્રી ચંદ્રાનનસાગર ગણિ ક પ્રવચન અનુક્રમણિકા. પાના ૧ થી ૪૮૦ પાનું . પ્રવચન અનુક્રમણિકા પ્રવચન વિષય ૧. દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન ૨. પરિણતિ જ્ઞાન ૩. ધર્મ અને જ્ઞાનધર્મ ૪. ધર્મને પાયે ૫. જન્મમરણની ભયંકરતા ૬. યથાવાદી તદાકારી ૭. સુખદુઃખ સમીક્ષા ૮. નવપદ ૯. જેના દર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન ૧૦. ધર્મનાં ચિહ્નો ૫૦ ૧૦૭ ૧૩૮ ૧૪૪ ૧૫૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જ્ઞાની ૧૨. ૧૩. ૧૪. શ્રુતપ્રવાહ ૧૫ દેવ-ગુરુ-ધ સમ્યફ ૧૬ ૧૭. પાંચ પ્રકારના ભાવ દેવની આરાધના સભ્ય ૨૪ ૧૮ જ્ઞાન અને ક્રિયા ૧૯. વરાગ્યને વિવેક ૨૦. માતા-પિતાની જવાબદારી ૨૧. હું કાણુ ? ૨૨. જ્ય જિનેદ્ર અને પ્રણામ ભાગ-૪ ૧. જ્ઞાન પ્રવૃત્તિ ૨. મૂર્તિ પૂજાનું રહસ્ય ૩ આજનું કપરું' ચારિત્રપાલન ૪. શાસ્ત્રચક્ષુ ૫. ધર્મલાભ ૬. જૈન કાણુ ? ૭. અંતરાત્મ ૮. જન્મ કલ્યાણક ૯. ઉપાધિ કેમ ? ૧૦ મુનિ અહિંસક કે અકિચન ૧૧. પાતળા કષાયથી મનુષ્યપણુ ૧૨ શરીર એટલે દરખારી જમીન ૧૩. જીવજીવન અને જડ જીવન ૧૪ અનર્થનું મૂળ ૧૫, મમતા ૧૫૮ ૧૭૧ ૧૯૪ ૨૦૮ ૨૧૩ ૨૩૧ ૨૫૧. ૨૬૨ ૨૭૦ ૩૦૪ ૩૨૮ ૩૪૪ ૩૪૮ ૩૫૪ ૩૭૪ ૩૮૩ ૩૮૯ ૪૦૦ ૪૨૧. ૪૨૬ ૪૨૯ ૪૩૬ ૪૪૨ ૪૪૯ ૪૫૪ ૪૬૨ ૪૭૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવાન બu plifyiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII મનુષ્યભવ દુર્લભ છે, કારણ કે મનુષ્યપણું મેળવવા મથતા જીવો ઘણું છે. મનુષ્યપણામાં પણ જન્મતાં કાંઈ પણ ન કર્યા છતાં કઈને સુખ વગેરે મળે છે તે પરભવના પુણ્યને પ્રભાવ છે. હવે મનુષ્યપણુ પામી પૂણ્યા ન કરવામાં આવે છે તે મનુષ્ય પાનું કેવળ ખર્ચ કરનાર, પણ કમાણ ન કરનાર પેઢી જેવું ગણાય. મનુષ્યપણાની પેઢીમાં ઈદ્રિ, કષા વગેરે ઉઠાઉગીર ગ્રાઉંડે છે અને દાન-શિયળ-તપ-ભાવ વગેરે ઉત્તમ ગ્રાહકે છે. મનુષપણામાં પિતાનું સાચું રક્ષણ સમજવા શુદ્ધ દેવતત્ત્વને પકડે. શુદ્ધ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ અપૂર્ણાંકના ગુણાકાર જેવા છે. જે દેવ પૂરેપૂરા જાણકાર ન હોય, તે તેમને બતાવેલ ધન તુંબડીમાંના કાંકરા જેવું છે. વર્તનપૂર્વક સાચું જાણનાર જ ખરેખર જણકાર છે. આથી શાસ્ત્રમાં પ્રથમ વીતરાગપણું અને પછી સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું છે. શ્રી સિદ્ધભડ્યાન અને તીર્થકર ભગવાન બને સર્વજ્ઞ સરખા, છતાં તીર્થકર ભગવાન ગુફામાં અટવાતા માણસોને પ્રરમ દીપક બતાવનાર જેવા માર્ગદર્શક અને ઉપદેશક છે, માટે તે પરમ ઉપકારી છે, તેમજ તીર્થકર ભગવાનપણું એક ભવના નહિ પણ ભવાંતરના પ્રબળ સદ્વર્તનને લઈને પમાય છે. દા. ત. નેમિનાથ ભગવાને બાલ્યકાળમાં જરા નિવારવાના ઉપાય બતા પણ સંહારમાં સાથ ન આપ્યું. તીર્થકર ભગવાનના જન્મ વખતે ઈકોન આસન ડોલે છે. ઈન્દ્રો નમુકુણું કહી જીવે છે. આ તીર્થકર ભગવંત દેવાધિદેવ છે. PIIIIII HAwwwwwIBHAIHistirring/IIIIIIIIIIIIIIIIIIIIII મનુષ્યપણુનાં સ્થાન થોડાં : ઉમેદવારો ઘણું શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ધર્મોપદેશ દેતાં અષ્ટકછ પ્રકરણની રચનામાં બત્રીશ. અષ્ટકમાં પ્રથમ મહાદેવાષ્ટક કહેવાના કારણમાં એમ જણાવી ગયા. * ૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન \ \ \ છે કે આસ્તિક દેવ, ગુરૂ, ધર્મ એ તત્ત્વત્રયીને માને છે તેમાં મૂળ આધાર ભૂત દેવતત્વ જ છે. ગુરૂ તે જ મનાય છે કે જે દેવે કહેલા આચારમાં વતે દેવે કહેલો આચાર તે ધર્મ મનાય છે. અન્ય મતોમાં પ્રથમ ભૂલ અહીં જ થાય છે. તેમને દેવતાવ સુંદર મળતું નથી તેથી ખૂલું છે કે ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ પણ સુ દર મળી શકે નહિ. મનુષ્યભવની સુંદરતા દેવતવની સુંદરતા ઉપર આધાર રાખે છે. માટે જ મનુષ્ય માત્ર દેવતત્વને ખાસ વિચાર કરવાને છે મનુષ્યભવ દેવત ના ભવથી પણ મુશ્કેલીથી મળે છે દેવતાને ઉપજવાનાં સ્થાન મનુ કરતા અસ ય ગણ છે જે પદાર્થો ઘણા હોય તેમાંથી ઉમેદવાર કોઈ પણ પામી શકે છે. થોડી વસ્તુઓના ઉમેદવારોમાં ઘણાને નિરાશ થવું પડે ૯૮ સ્થાનઃ તેમાં ગમ જ મનુષ્યનું સ્થાન ઓછામાં ઓછું છે તેના કરતા બી જી કઈ પણ ઓછી જાત નથી. દેવતાની જાત લગભગ પ૦-પપમાં નંબરે છે. મનુષ્યપણાનાં સ્થાન ઓછાં હોવાથી ઘણા ઉમેદવારે નાસીપાસ થાય. દેવકનાં સ્થાનો ઘણું અને ઉમેદવાર ડા, કેમકે દેવતાઓ, નારકીઓ, વિકલે દ્રિય કે એકે દ્રિયના જીવે દેવલોકમાં જઈ શકતા નથી એટલે એટલી જાતિના ઉમેદવારે તે આપોઆપ ઓછા થાય છે દેવતાની ગતિને લાયકના જીવ ઘણા થોડા છે. મનુષ્ય ગતિને લાયકના જીવ ઘણું છે. અનંતક યમાંથી નીકળેલો મનુષ્ય થાય. આમ મનુષ્યપણાના ઉમેદવારે ઘણું છે. આપણને આવુ દુર્લભ મનુષ્યપણું મળી ગયું ઉમેદવારી પાસ થઈ ગઈ.પણ મળેલુ મનુષ્યપણું બાદશાહના ખાજાના ભૂકા જેવું થઈ પડયું છે. એક વખત બાદશાહ તથા બીરબલ ગોખમ ઊભા છે ત્યાં માગે, એક દુબળે ભિખારી પસાર થાય છે તેને તે હાલતમાં જોઈ બાહશાહ બીરબલને પૂછે છેઃ “બીરબલ! યે દુર્બલ દુબળા કયું ?” બીરબલઃ “જહાંપનાહ ! ઉનકો ખાનેકા નહિ મીલતા !” બાદશાહઃ “ખાનેકા નહિ મીલતા ? બેવફફ હૈ કહીંકા ? ખાનેકા ન મલે તો ખાજેકા ભૂકા કયૂ નહીં ખાતા ?” Page #27 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન urnarrrrrrrr બાદશાહ પિતાની નજરે આમ બેલે છે, કેમકે બાદશાહને મન તે ખાજાને ભૂકે એ ફેંકી દેવાની ચીજ છે, પણ જગતની નજરે જીએ તે ખબર પડે કે ખાજાને ભૂકો પણ ભિખારીને મળી શકતો નથી બાદશાહ જ્યાં સુધી બાદશાહી નજરે જુએ ત્યાં સુધી એ પરિસ્થિતિને ખ્યાલ કદાપિ આવી શકતું નથી. જગતની દષ્ટિએ તે બિચારા ભિખારીને ખાજાને ભૂકે જોવાનું પણ કયાં છે? એ જ રીતે આપણે મનુષ્ય શરીરમાં આવ્યા, શરીરે વધ્યા, સમજણમાં વધ્યા માટે મનુષ્યપણાની દુર્લભતા ચાલમાં આવતી નથી કેમકે દષ્ટિ પ્રાપ્ત મનુષ્યપણાની છે. જેઓને મનુષ્યપણું નથી મળ્યું તેવાં ઝાડ, ફળ, ફૂલ, પાંદડા વગેરેની નજરે જૂએ તે જરૂર મનુષ્યત્વ દુલભ સમજાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં રહેલા જ મનુષ્યપણું ન પામ્યા અને આપણે પામ્યા તેનું કાંઈ કારણ ખરું કે નહિ? ક્યા પુણ્યથી આ મનુષ્યત્વ સાંપડયું એ ભલે ન સમજાય પણ એક વાત તે ચોક્કસ કે કઈ પુણ્ય પ્રકૃતિથી જ તે મળ્યું છે. જન્મતાં જ મળતાં સુખ-દુખમાં આ જન્મનું કહ્યું કારણ છે? , ગાદી પર આવેલા બાદશાહને રાજ્યાદિ ઋદ્ધિ મળી તે કયા કારણે? આ ભવમાં ક્યા પ્રયત્ન છે? રાજ્ય મેળવવા વગેરેમાં તો વડીલેનો પ્રયત્ન હતોને ! બીજું કે અહીં ન જખ્યું અને પોતે કેમ જન્મ્યો ? રાજ્ય માટે પોતાની મહેનત મુદ્દલ નથી. રાજ્ય કાંઈ ઉપરથી (આકાશથી) ઉતરીને આવ્યું નથી. પોતે જન્મતાં પહેલાં તે સ્થાનની પસંદગી કરી નથી કે એને જ જન્મ ત્યાં થાય, તેમજ એવી છે કે પસંદગી માબાપે પણ કરી નથી. તે આ બધું થવામાં કાંઈ કારણું ખરું કે નહિ ? ખેળે (દત્તક લેવામાં કે થવામાં તે હજુ પરસ્પર જેવાપણું હોય પણ જન્મ લેવામાં નથી. માબાપે દીકરાના જીવને પસંદ નથી કર્યો કે અવતરનારે નથી માબાપને પસંદ કર્યા ! કન્યા આપતી વખતે હજી એ સુખી થશે કે નહિ તેની તપાસ થાય છે. પછી જ સ બ ધ સંધાય છે પણ અહીં સંબંધ કેરેસા ? કેઈદલાલ ખરે કે નહીં ? કેટલાયે વેપાર એવા હોય છે કે જેમાં સદા ખૂબ થાય છે Page #28 -------------------------------------------------------------------------- ________________ આન દ પ્રવચન દર્શન પણ ગ્રાહક વેપારીને ઓળખતે નથી, વેપારી ગ્રાહકને ઓળખતે નથી. માત્ર બનેને દલાલ જાણે છે. તે અહીં આવે સે કેસે કર્યો ? પૂર્વે એવાં કર્મ કરેલાં કે જેથી પોતે રાજ્યના વારસરૂપે આવીને અવતર્યો. એ અંતરાય તેડેલો કે આવી ઋદ્ધિ વખતે જ પુત્રપણે આવી ગયો. પ્રથમના ભવનું સદ્ભાગ્ય જ ગાદીએ લાવનાર છે ઘણુએ છે આ રહ્યા ! તેઓ કેમ રાજ્ય ન પામ્યા ? કેમ તેવી તક તેમને ન મળી ? એક જ કારણ છે કે તેમણે પૂર્વના ભવે તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી. જેણે તેવું પુણ્ય ઉપાસ્યું તેને તેના ગે રાજ્ય આવી મળ્યું છે. ઉઠાઉગીર ગ્રાહકેવાળી પેઢી ચાલે કેટલે સમય ? એ જ રીતે આપણે આ મનુષ્યપણું પૂર્વેના ભવન ભાગ્યોદયે પામ્યા છીએ. જે પેઢીમાં કેવળ ભાડા વગેરેનું, મુનિમના પગાર વગેરેનું ખર્ચ જ ચાલુ છે અને ગ્રાહક કેઈ આવે નહિ, અને આવે તે ઉઠાઉગીર આવે તે તે પેઢીની દશા શી થાય ? તેમ આપણે મેળવેલા મનુષ્યપણાની પેઢીની હાલત વિચારણીય છે. આરંભ, સમારંભ, પરિગ્રહ, વિષ, કષા, મેહ, મમત્વ, માયા, કુટુંબકબીલા આ બધા ગ્રાહકો ! આમાં કેઈ કમાણ કરાવનારે છે? બધા જ એક ન બરના ઉઠાઉગીર છેઃ અવ્વલ દરજજાના ધાડપાડુ છે. સે લઈને નેવું પણ પાછા આપવાની નથી! પુણ્ય કેટલું ખવાય છે? તેના બદલામાં શું મળે છે તે કદી તપાસ્યું? આવા ગ્રાહક ઉપર પેઢી ચલાવાય ખરી ? મનુષ્યગતિમાંથી દુર્ગતિમાં જવાનું કારણ એ જ છે કે પુણ્ય પ્રકૃતિ ભેગવી લઈએ છીએ (ખવાતી જાય છે) અને પાપ પ્રકૃતિ બાંધીએ છીએ પુણ્યના ફળના ભગવટામાં રાચવા-ભાચવાથી પાપ બાંધીએ છીએ. જે ગ્રાહકો માલ તો લઈ જાય, લીધે જ જાય અને પૈસા આપે નહિ તે નફાની વાત કયા કરવી? ત્યાં તે મૂડી જ સફાચટ થવાની છે! લુચ્ચા ગ્રાહકે મીઠું બેલનારા હોય છે, મે માગે ભાવ આપનારા હોય છે [પસા આપવા હોય તે વધે લે ને !] ઇંદ્રિયેના. વિષે મીઠા લાગે છે. વાદિષ્ટ ખાવાનું મળે તે હાઆશા સારું Page #29 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન ૩ઃ૪. આયુષ્ય ભેગવીએ ત્યારે બીજે દિવસ મળે છે. પાંચમાનું આયુષ્ય -પૂરું થાય છે ત્યારે જ છડ્રાનું આયુષ્ય મળે છે. એટલે એકનો ખર્ચ કરીએ છીએ ત્યાર પછી બીજો આવે છે. આ પ્રમાણે વહેતા પાણીની માફક આખી જિંદગી ચાલી જાય છે. જેમ એકાદ દારૂડિયો દારૂ પીને પડે છે અને તેને જગતનું ભાન હેતું નથી. પોતાના હિતાહિતનું ભાન હેતું નથી. પોતાની કીતિ, પ્રતિષ્ઠાનું ભાન હોતું નથી, અને સમય પસાર થઈ જાય છે, તે જ પ્રમાણે આ જીવાત્માને પણ તેના હિતાહિતનું ભાન હેતું નથી. અને જીવાત્મા કાળ પસાર કરીને કર્મોમાં બંધાતે જાય છે. આત્માને પણ એ વાતનું ભાન -રહેતું નથી કે હું કોણ છું ? કયાથી આવ્યો છું? કયાં જવાને - શું ? અને મારી શી ગતિ થવાની છે ! આ જીવ પિતે એમ પણ નથી વિચારતે કે મારું સ્થાન કયાં છે ? અને હું અહીં કયાંથી અને કેવી રીતે આવ્યો છું ? શરીરનું રત્ન કર્યું ? માણસ જેમ દારૂ પીએ છે અને પછી મસ્ત થઈને રસ્તામાં પડે છે તેમ આ આત્મા મેહમદિરા પીને મસ્ત બન્યો છે, અને તે -જગતમાં પડે છે. તેને પોતાના સ્વાર્થને પણ યાલ નથી, અને -પિતાની ચીજને પણ ખ્યાલ નથી. તમે શરીરના રત્નને આંખ ગણે છે, આંખના જે શરીરનો બીજે કઈ પણ અવયવ તમે કિંમતી -માનતા નથી. એ આંખને લોકે રત્ન કહે છે, રત્નને આ જગત જુએ છે. આપણી આંખ તે આ દુનિયાને જુએ છે. બધી વસ્તુનું અવલોકન કરે છે, અને તેનું આપણને જ્ઞાન થાય છે, છતાં એ આંખમાં પણ એક મેટી ખેડ એ છે કે તે આખા જગતને જુએ છે, પરંતુ પોતાને જ તે જોઈ શકતી નથી !! આ જીવ શરીર ધારણ કરે છે એટલે પહેલવહેલો તે માતાને -અને તેના સ્તનને જુએ છે, અને તે જ આખી દુનિયા છે એમ સમજે છે! માટે થયે એટલે રમતમાં પડયે. ત્યા બાલમિત્રોને જ ઝંખે છે અને તે મળ્યા એટલે બધું મળ્યું એમ માને છે. નિશાળે Page #30 -------------------------------------------------------------------------- ________________ હું કોણ ? ૩૩૫ ભણવા માકલા એટલે વિદ્યા અને વિદ્યાથીને જ ઝંખે છે, અને પેાતાના ભાઈબંધા અને મેાજમજાહ મળી એટલે તેમાં જ દુનિયા પૂરી થઈ છે એમ સમજે છે. હવે પરણે છે. પરણ્યા પછી સ્રીપુત્રાદિની ઉપાધિવાળા થયા એટલે તેને જ ઝંખે છે, અને આખરે મૃત્યુશય્યાએ પડે છે, ત્યાં પણ આ શરીરજીવનને જ ઝખે છે. માંદા પડે છે તે આરાગ્યને ઝ ંખે છે : આરેાગ્ય મળ્યુ તા વિષયાને ઝ ંખે છે : વિષયા મળ્યા તા તેથી મળતા પૌલિક લાભને ઝખે છે : એક લાભ મળ્યા તા ખીજે લાભ વિચારે છે પરંતુ — આ આત્મા આખી જિંદગીમાં એક પણ પળ એવી મેળવતે નથી કે જે સમયે તેણે જેતે પેાતાને અખીને એમ વિચાયુ` હોય કે હુ· કાણુ છું ? પેાતાને વિચાર કર્યો આ આત્માએ આખી જિંદગીભર જીવન ધારણ કરીને સમયે સમયે પૈસા–ટકાના, સ્રીપુત્રાદિના, માલમિલકતના અને ધંધાપાણીના જ વિચાર કર્યાં કર્યાં છે. પરંતુ તેણે એક પણ વખતે પેાતાને અચા નથી. તેણે એવા વિચાર કદી પણ કર્યાં નથી કે હું કેણુ છું? અને મારું આ જગતમાં શુ થવાનુ છે! તેણે એવા સ્વપ્ને પણ ખ્યાલ કર્યાં નથી કે હું આ સોંસારમાં શું લઈને આવ્યા હતા ? અને મે શું મેળવ્યુ' છે ? અને શું ગુમાવ્યું છે! જે આત્મા પોતે પેાતાના જ વિચાર વિનાના છે તે બેદરકાર શેઠની માફક અધોગતિએ જ જાય છે! ઉડાઉ માણસ-જુગારીઓ હંમેશાં પેાતાની કાથની સામે જોતા નથી. પરંતુ કેટલા ખરચા કરવાના છે તે જ વાત તપાસે છે, પરંતુ તેની એ રીતભાતનુ પરિણામ એ આવે છે કે છેવટે તે દેવાળું જ કાઢે છે! આત્મા પણ આવા ઉડાઉ અને દેવાળિચેા જ છે. તે પે:તાનુ આયુષ્ય રાજ રાજ ધર્માંરાધન કર્યાં વિના ભેાગવ્યે જાય છે, પરંતુ હવે પછી શુ” એવા પ્રશ્ન કદી તેના અંતરમાં 'ઊઠતા જ નથી !! હવે આવા દેવાળિયે લાહ્ય-નાદારી લે તેમાં તેના દોષ કે બીજાના દોષ? Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આનંદ પ્રવચન દેશન આવક થઇ કે મેટ ? તમે તમારું આયુષ્ય રાજનુ રાજ ભાગવ્યે જામે છે. છેલ-છખીલાપણુ કરા છે અને કોથળી ખાલી કરા છે, પર'તુ તમેને કદી પણ એવા વિચાર નથી આવતા કે ભાઈ! આ કોથળી ખુલાસ થઈ ગયા પછી મારી દશા ટાંટીયા ઘસવાની થવાની છે, અને અત્યારે જે છેલખટાઉપણું ભાગવી રહ્યો છું તે અવળું નીકળી આપણા જીવ મનુષ્યગતિ પામીને માનવ આયુષ્ય છે, પરંતુ તે કદી એવા વિચાર તા કરતા જ માનવભવની પેઢી ખેાલી બેઠી છું તેમાં મેં આવક કરી છે કે ખાટ મેળવી છે ?! આ તા ભચાકર બેદરકારી કહેવાય કે તદ્દન મૂર્ખાઈ કહેવાય તે વિચારે, જે માણસ જગતમાં માત્ર ખરચા કરવાની જ વાતા કર્યા કરે છે અને આવક સામે જોતા નથી અથવા તા આવકનાં સાધના ઊમાં કરવાના પ્રયત્ન કરતા નથી તે કેવળ છેલખટાઉ જ છે એ નક્કી માનજો. એ જ પ્રમાણે આ આત્મા ચેાવીસે કલાક આયુષ્ય ભાગવે છે, ત્રસપશુ, પંચેન્દ્રિયપશુ આદિ બધુ ભાગવે છે, પણ આવકને રસ્તા કરવાનું એ ચસકેલ જીવડાને કદી ભાન આવવા પામતું નથી ! --- જવાનુ છે ! ભાગવ્યે જ જાય. નથી કે હુ' ' આ છેલછમીલા ફાટલાલ ! હેલ॰ખીલા થઈને ફરનારા ફેકટલાલએ આવક થાય તા તે ફેકી દેતા નથી. એ આવક તે ગૃપચૂપ ખીસામાં ભેળી કરી દે છે, પણ આવક થવાનું ઇચ્છવા માત્રથી આવક થતી નથી, આવક તા ત્યારે જ થાય છે કે જ્યારે આવકનાં સાધને સૂઝે છે! એ જ પ્રમાણે આ આત્માનુ તારણ પણ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે આત્મા પુણ્યના માર્ગે વિચારે છે! મેક્ષ અથવા પુણ્ય એ ચકડાળને ઘેાડા નથી કે પાઇ આપી એટલે ચઢી બેઠા ! છેલબટાઉ માણસ પૈસા ઈચ્છે તેની માફક આત્મા પણ પુણ્યને ઝંખે તો અવશ્ય મળે છે. જપણ ઝંખવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થની જ નથી. પુણ્યની પ્રાપ્તિ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ તે ત્યારે જ થાય કે જ્યારે આત્મા પુણ્યના માર્ગે વિચારે છે. આત્માને પુણ્યના રસ્તા વિચારવા માટે આઘે જવાની જરૂર નથી ! એ રસ્તા એના હાથમાં જ છે. કસ્તુરી મૃગની મહદશા આત્માને પુણ્ય પ્રાપ્તિના રસ્તા માટે બહાર જેવાની જરૂર નથી. તે રસ્તા તેના આત્મામાં જ સમાએલા છે પરંતુ પેલા કસ્તુરી મૃગની માફક એ રસ્તા મેળવવા માટે દૂર દૂર જ ભાગે છે ! મનુષ્યત્વની પુણ્યપદ્ધતિ બાંધવાની તાકાત બીજા કોઈનામાં નથી, પરંતુ આત્મામાં– પિતાનામાં જ રહેલી છે. તે બીજા પાસેથી લાવવાની નથી. આપણું માનસ કેવું છે? આ જીવને સદાચાર તરફ સ્વાભાવિક વલણ નથી, પરંતુ દુરાચાર તરફ સહજ વલણ છે, દુરાચાર આદરવા માટે તમને નેતરું આપવાની જરૂર જ પડતી નથી ' અને સદ ચાર આદરવા માટે નોતરું મળે તે પણ તમારી ત્યાં જવાની પ્રવૃત્તિ રહેજે હતી નથી. અપલક્ષણ તરફ આત્માને ચાહ સ્વાભાવિકપણે જ રહેલે છે. કેવળ માણસોની જ વાત નથી, પશુઓમાં પણ એ જ વાત છે. તમે ઘડાને ઘાસ નાંખી બારણે બાંધ્યો હોય અને તેની પાસે જ તમે ઘાસ નાખીને બીજે ઘેડે બાંધશે તે દરેક જણ પોતાના મેં આગળનો ઢગલો કાયમ હોવા છતાં એક બીજાને ઢગલો જોઈને જીભ લપલપાવશે, અર્થાત્ આત્મા આરંભ, પરિગ્રહ, વિષય, કષાય તરફ તૈયાર જ છે, કાંટામાં પડવું અથૉત્ નરકે જવું અને તેના માર્ગભૂત વિષયાદિ સેવવાં એ બાજુએ આ જીવ ઉપદેશ વિના જ મૂકી પડેલો છે, જયારે બીજી બાજુએ તમે જુએ છે કે સદાચારે તે વાળેલો પણ વળ નથી ! કેદખાનાં, દવાખાનાં અને મંદિરે. કોઈ એવી દલીલ કરતે આવશે કે જીવનું સ્વાભાવિક વલણ તે પાપ કરવાનું જ નથી, તે તેની એ દલીલ ટકી શકવાની જ નથી. આ જૈનેતર જગતમાં કેદખાનાં અને દવાખાના વધારે છે પણ ૨૨. Page #33 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - આનંદ પ્રવચન દર્શન નામધારી સાધુઓને રહેવાના મઠો-મંદિરો ક ઉપાશ્રયે થાડા છે, તે પછી સાચા સાધુઓને માટે તો કેટલા હશે એની કલ્પના કરવી જ બસ છે ' આપણા સમાજમાં પણ જુઓ છે કે ઉપાયે ગણ્યાગાંઠયા છે, પરંતુ ગૃહસ્થના ઘરે તે અગણિત છે. આથી સિદ્ધ થાય છે, કે આત્માની સવાભાવિકતા તનની છે, ઉત્થાનની નથી આ જીવને ખાવું, પીવું, ૯, દેવું, ઘાલમેલ, ધમાલ, ઈત્યાદિ ગમે છે અને તેમાં જ રાચી રહેલો છે. આ જીવને એ વિચાર કદી આવ નથી કે હું કેણ છું ? ડચકી આવ્યો છું? મારી શી દશા હતી ? શી દશા છે ? અને શી દશા થવાની છે ? મારું મૂળ સ્વરૂપ મને શી રીતે મળી શકે એમ છે અને મારા એ સ્વરૂપની પ્રાપ્તિમાં મને કયાં વિડ્યો નડે છે ! અને એ માર્ગ વિડ્યો હું કેવી રીતે ટાળી શકું એમ છું ? દયા અને તેના પ્રકાર આ આત્મા જ્યારે આ વિચાર કરે છે ત્યારે જ તે ભાવદયાની સ્થિતિને પામે છે. દ્રવ્યદયા સમજુ અને અણસમજુ બંને આચરી શકે છે, કૂરમાં ફૂર માણસને પણ સામા માણસને મરતો દેખીને દયા આવે છે, પરંતુ તેમની એ દયા ભાવયા નથી, પરંતુ દ્રવ્યદયા છે, પરંતુ આ દ્રવ્યદયાવાળાએ બારણાં ઉઘાડાં રાખીને ખાળે ડૂચા મારે છે ! એક અન્ય આત્મા મરવા પડ હોય તેથી તેઓ કંટાળે છે, એની તેને દયા આવે છે, પરંતુ પિતાને જ આત્મા સેંકડે જન્મ અને સેંકડે મરણ પામે છે, પામે છે અને પામશે, તેનું ભાન નથી અને એ અસંય જન્મમરણનાં કારણોને તે દૂર કરવા માગતા નથી ! મરણથી આખું જગત ડરે છે, આખી દુનિયા જીવવા ઈચ્છે છે, પરંતુ જગતનો એ ડર માત્ર ચાલુ મરણને અગે જ છે, અને તેથી પ્રત્યેક જીવ–અનેક જીવો અનેક મરણની સામગ્રી પ્રતિક્ષણ તેયાર જ કરે જાય છે, તેથી કોઈને ડર કે ક્ષોભ થત નથી ! આત્મા સિત્તેર કડાકોડી સાગરોપમની મેહની સ્થિતિ બાંધે છે. એ કર્મ ભેગવવાને કેટલાં વરસ જોઈએ ? જગતમાં તેત્રીસ આવે છે, એની તેને સાચે છે, પામે છે Page #34 -------------------------------------------------------------------------- ________________ હું કોણ? ૩૩૯ સાગરાપમે એક મરણુ તે ચાક્કસ જ છે. આ આત્માને સિત્તર કોડાકોડી સાગરોપમ સુધી થવાવાળા અસય જન્મમરણના તા ખ્યાલ જ નથી, પરંતુ તેને માત્ર એક જ આ ભવના મરણના ડર લાગે છે, જગત મિથ્યા ત્યારે સત્ય શું? આ જગતમાં બધુ મિથ્યા છે અને માત્ર ભગવાનશ્રી જિનેશ્વરદવેનાં વચના, દૈવ, ગુરુ અને ધર્મ એ જ સત્ય છે. એવા વિચાર આ આત્મા સદાએ પેાતાના અંતરમાં છુટયા કરે અને તે સિવાય તેને ખીજો વિચાર સરખા પણ ન આવે ત્યારે જ તે સિત્તેર કાડાકેાડી સાગરાપમના મરણથી ડરનારા બને છે. જે આત્મા સિત્તેર કડકે! ડી સાગરાપમના જન્મમરણથી ડરે છે, તે આત્મા કપિ પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સિવાય બીજી વાત પેાતાના હૃદયમાં લાવી શકતા નથી. આ આત્મા બિચારા જ્ઞાનાવરણીય આદિ કર્મના અપાટામાં પડયા છે તેમાંથી તે બિચારાએને કેમ બચાવી લેવા એને જે વિચાર આવે તે એ જ એક ભાવયા છે એમ સમજો, પરંતુ અહી યાદ રાખવાનુ છે કે જે પેાતાની સ્થિતિને જોતા નથી ન કરી પારકાની સ્થિતિ જોઈ શકતા નથી । જે પેાતાનું શરીર ન દેખે તે પારકાનું શરીર શી રીતે દેખવાના હતા ? અર્થાત્ પરની ત્માયા સ્વચા વિના આવવી એ ઘણી મુશ્કેલ છે. એક સરણની બીક છે પણ... જ્યાં સુધી આ ભાવયા ન આવે ત્યાં સુધી તે તમારે એમ જ સમજી લેવાનુ` છે કે ખાળે ડ઼ચા છે ને બારણા ઉઘાડાં છે! બધા આત્મા એક આ ભવના મરણુથી ડરે છે, પરંતુ તે ખી4 થનારા અનતા મરણેાથી કદી ડરતા નથી આ સંબધીનેા આત્માને હજી વિચાર જ આવ્યેા નથી ! અને જયાં એ સ`ખ`ધીના વિચાર જ નથી આવ્યા ત્યાં એ સંબંધીની પ્રવૃત્તિ તે! હાય જ શાની ! પ્રસ્તુત વિચાર આ જીવને નથી છતાં તે વિચાર આત્મામાં જાગૃત કરનારી “જે કાઈ પણ વસ્તુ હેાય તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય આ વિચાર મા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આનંદ પ્રવચન દર્શન કેઈથી કેઈપણ રીતે આવા શક્ય નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું વચન તમે જાણતા હો યા ન જાણતા હો તો પણ તમે સંસારની પાપપ્રવૃત્તિ છે તેમાં ધસી રહ્યા છે અને એ વ્યવહાર તમારે હાથે ઘડાયે જ જાય છે. એ વ્યવહારમાંથી તમને ચેતાવીને સાવચેત કરનારું જો કેઈપણ શાસ્ત્ર હોય તે તે શ્રીમાન જિનેશ્વરદેવનું શાસન છે. મોટામાં મોટો ઉપકારભગવાન જિનેશ્વરદેવને જે આપણું પર કે ઈ મેટામાં મેટે. ઉપકાર હોય તે તે એ છે કે તેમણે આપણને સદગતિના અને દુર્ગતિના રસ્તા બતાવ્યા છે; સંસારગતિ કેવી રીતે ટાળી શકાય, મેક્ષ કેવી રીતે મેળવી શકાય, કર્મ આવવાનાં કારણે કેવી રીતે રોકી શકાય, કર્મ કેવી રીતે બાંધી શકાય એ સઘળી વાતે શ્રીમાનું જિનેશ્વરદેવોએ પિતાના જ્ઞાનથી જાણુને આપણી આગળ પ્રત્યક્ષ કરી છે. અને તે શ્રીમાનું જિનેશ્વરદેવોને આપણું ઉપરને ભવ્ય ઉપકાર છે. આપણે શ્રીમાનું જિનેન્દ્રદેવને પૂજીએ છીએ, તેમને આરાધીએ છીએ, તેમનું ગુણગૌરવ કરીએ છીએ, તે સઘળાનું કારણ આ એક જ છે. તમે દીવામાં તેલ પૂરો અને દી સળગાવે છે એ દીવો તમારે રોજમેળ લખી આપતું નથી, તે તમારા હીરા પારખી. આપતું નથી, તમારા ઘરનો કચરો સાફ કરી આપતો નથી, પરંતુ દીવાનું જે અજવાળું છે તે તમે એના તેજથી તમારાં સઘળાં કામે. કરી શકે છે. કેઈ એમ કહેશે કે દીવા વિના પણ માણસ પોતે પિતાના અનુભવ અને અનુમાનને આધારે કામ કરી શકે છે અને તેને પ્રકાશની જરૂર પડતી નથી, તે પછી પ્રકાશ આવશ્યક છે એમ શા માટે માની લેવું જોઈએ? અંધકાર અને પ્રકાશ. . આ વાત સાચી નથી. તમે અનુભવ અને અનુમાનને આધારે કામ કરે છે એ વાત સાચી છે. પરંતુ તમને અનુભવ અને અનુમાનની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય છે કે જ્યારે તમે પહેલાં એ બાબતની ટ્રેનિંગ લો છે. વારંવાર તમે પ્રકાશમાં વાળ્યું હોય તો. Page #36 -------------------------------------------------------------------------- ________________ વહુ કે ? ૩૧. પછી તમે અંધકારમાં પણ વાળી શકે છે, પરંતુ જમીન કેવી છે ? તેના ઉપર કચરા પે શી વસ્તુઓ પડે છે અને તે કેવી રીતે ઉલેચાય છે ? એ સઘળું તમે પ્રથમ દીવાના પ્રકાશમાં જાણું લે છે. અને પછી જ્યારે તમારો સ્વભાવ જ એ થઈ જાય છે ત્યારે તમે તે પ્રમાણે વગર પ્રકાશ કરી શકે છે. કેઈને તમે જન્મતાંવાર જ અંધારામાં પૂરી રાખે અને તેને જગતના સંસ્કારથી પણ દૂર રાખે, તે તે માણસ કદી અંધકારમાં વાળી શકવાને નથી જ. જે દીવો ચા પ્રકાશ જ ન હોય તે તમે હીરા કે મોની, જર કે ઝવેરાત; સોનું કે રૂપું કશું જ પારખી શકવાના નથી. દીવાને જે પ્રકાશન હિય તે કલ્ચર મોતી અને સાચાં મોતી એ બંનેની વચ્ચે કશો જ ફરક આપણે જોઈ શકતા નથી. આથી સ્પષ્ટ છે કે સત્યાસત્યને નિર્ણય કરવા માટે દી કે પ્રકાશ છે તો જ આપણે સત્યાસત્યનો નિર્ણય કરી શકીએ છીએ. પ્રકાશ ન હેય તે? ભગવાન શ્રી જિનેશ્વર મહારાજને ઉપદેશ જે આપણા અંતરમાં “ન વચ્ચે હોય તે આપણને બધું જ સરખું છે. દીવાનો પ્રકાશ ન હોય તે આપણને હીરે અને કાચ બંને સમાન છે. તે જ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ પણ જે આપણા હૃદયમાં ન પચે તે કર્મબંધનનાં કારણે, સંસારનાં કારણે, મોક્ષને રસ્તે, એ બધું આપણને સરખું જ છે. આપણી આવી હીનદશા ન થાય તેટલા જ માટે આપણે ભક્તિ રૂપી દી જાગૃત રાખવું પડે છે. એ દીવો જાજવલ્યમાન રાખવાને માટે જ શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન ગ્રી જિનેશ્વરદેવની ભકિત કરવાની કહી છે આ સઘળામાં મુખ્ય વાત સમજવાની એ છે કે આપણે જે પ્રમાણે કર્મ કર્યા હોય તે જ પ્રમાણે આપણને ગતિ પણ મળે છે. આપણે કર્મો ખરાબ કર્યા હોય તે સારી ગતિએ ઈશ્વર આપણને મોકલી આપે એવી ઈશ્વર પાસે સુલ તાકાત નથી અથવા તો આપણું કર્મો જ સારાં હોય તે આપણી સગતિ ટાળીને આપણને દુર્ગતિમાં નાંખવાની પણ ઈશ્વરની પાસે ઐસા ભારની તાકાત નથી ! Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આનદ પ્રવચન દર્શન માનવભવની થાપણ શી? આ બધા ઉપરથી સમજવાનું એ છે કે આપણી સદગતિના આધાર જે કંઈપણ ચીજ ઉપર હોય તે તે આપણાં ક ઉપર છે, પરંતુ બીજા કશાના ઉપર નથી. હવે આપણે જે આ પેઢી છેલી છે. તેને આધારે તપાસે. આપણું આ માનવનવી પેઢીમાં ત્રણ રકમ. જમા કરેલી છે? ૧. પાતળા કપાય. ૨. દાનરૂચિપણું અને ૩. સદગુણપણું. રવભાવે પાતળા કષાય હાય અર્થાત્ ઘરબારને અંગે થતા કષા પાતળા હોય તે તે આ મનુષ્યપણાની પેઢીની એક થાપણ છે. હવે કઈ એમ કહેશે કે થાપણથી જ મનુષ્યપણાની પ્રાપ્તિ થાય છે તે એ થાપણ તો બધા જ એકેન્દ્રિમાં પણ દષ્ટિએ પડે છે. તે પછી. બધા જ એકેન્દ્રિો માનવનિમાં જ આવતા હોવા જોઈએ. આને જવાબ એ છે કે પાતળા કપાયો સાથે બીજી થાપણ. તે દાનરૂચિ છે, પણ અહીં યાદ રાખજો કે દાનરૂચિ અને દેવું એમાં આસમાન-જમીનનો ફેર છે કે એક પાઈ દાનમાં આપે એથી તેનામાં દાનરૂચિપણું નથી એમ સમજવાનું નથી, અથવા કેઈ લાખ રૂપિયાનું દાન કરે તે તેનામાં દાનરૂચિપણું છે એમ પણ માની લેવાનું નથી. પ૦૦ બટા કે ૧૫૦૦ ગયા ? ધારો કે એક શ્રીમંત શેઠે છે. તેની આગળ લનની ટીપ આવે છે. કેઈએ એ દાનની ટીપમાં બે હજાર ભર્યા હોય તો એ શેઠિય. પણ એ આંકડાને જ વળગી પડે છે ! ફલાણું જોઈએ બે હજાર મૂક્યા તેમાં શું થયું ? અરે ! એ તે કરોડપતિ છે. લાખ આપે તોય. ઓછા છે, અમે તે ફલાણાની સામે ટૂંકભંડેલિયા ગણાઈએ. આ વરસે વળી વેપારમાં બેટ છે, રૂના બજાર ઠડા છે, લો ૧૫૦૧ લઈ જાઓ. એવો એ લવારે કરીને આ શેઠ રૂ ૧૫૦૧ ભરી આપી ટીપવાળાને વિદાય કરે છે અને ટીપવાળો વિદાય થાય કે શેઠ મનમાં ખુશ, Page #38 -------------------------------------------------------------------------- ________________ હું કોણ? ૩૪૩ થાય છે કે ચાલે, રૂ. બે હજાર ભરવા પડે એમ હતું, પણ પંદરમાં પીડા મટી, આ રીતે જે ૫૦૦ બચાવે છે તે પાંચસે બચાવતું નથી, પરંતુ ખરી રીતે તે ૧૫૦૧ ગુમાવે છે. ૧૫૦૧નું મન થયું પણ તેમાં દાનરૂચિ ન હતી, એ તે માર ખાઈને મુસલમાન બન્યા હતા, એટલે એના પંદર એળે જાય છે. આ દષ્ટિએ જે દાન કરે છે તેનામાં દાનરૂચિનો અભાવ ગણાય અને એ દાન માનવભવનું કારણ બનવા પામતું નથી! ફલાણાએ ગમે એટલા ભર્યા હોય, પણ મારે તો મારી શકિત પ્રમાણે આટલા ભરવા જ જોઈએ, આ સંસારરૂપી હોળી છે અને જે કાંઈ અહીં પડયું રહે છે તે સઘળું ભમીભૂત થઈ જાય છે, ઊલટું એમાંથી બચાવીને ધર્મને માગે આપ્યા છે તે જ બચ્યા છે એવી જ્યાં સમજણ છે તે જ સ્થાને દાનરૂચિ છે. ત્રીજું શું જોઈએ ? હવે ત્રીજી વાત વિચારે. સ્વભાવે પાતળા કષાયે હોય અને દાનરૂચિપણું હોય, છત જે દુર્ગુણોથી યુક્ત હોય, લુચ્ચે, નિંદાબાર, નિર્ભ જળ અને નીતિ-હીન હોય, તે આત્મા પણ માનવભવ ન જ બાંધી શકે. જેનામાં સ્વભાવે પાતળા કષાય હાય; જેનામાં ઢાનરૂચિપણું હોય, લજજાળુ, દાક્ષિણ્ય આદિ સગુણો હોય તે તેવા જ ગુણવાળો માનવભવ બાધી શકે છે. તમે આ મહાપવિત્ર એવું ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છે, તે છતા આ ત્રણ વસ્તુ તમારે મેળવવી. કેટલી મુશ્કેલ છે ? તે પછી જે આતમાં અજ્ઞાન છે, જેનામાં જ્ઞાનનો ઉદ્દભવ થયે જ નથી, તેને એ વસ્તુ મેળવવી કેટલી મુશ્કેલ હોય ? તેનો વિચાર કરો. આટલા જ માટે કારણ દ્વારા માનવભવ કે મુશ્કેલ છે તે જણાવવામાં આવ્યું છે. માનવભવ આટલે દુલલ છે તેને મેળવવા માટે આપણે આત્માને કઈ દિવસ પૂછયું છે કે મારામાં આ ત્રણે ગુણે છે કે નહિ ? અને આ ત્રણ ગુણો જે નહિ હોય તો ફરી માનવભવ મળી શકે નહિ. તેમજ હું કેણ છું ? કયાંથી આવ્યો છું ? કયાં જવાનો છુ ? તે વિચાર હરહંમેશ કરશે તો આપોઆપ પાતળા કષાય વગેરે ગુણેને કેળવવા મન થશે અને પરિણામે વિસ્તાર પામશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ જય ઇજેક અને પ્રણામ IIIIIIIIIIIII IIIIIIIIIIIIII IIIIIII SESEBEETRIB STESSLETTERS.CREELEDTELALISIEREN ANNEERLERERERS PERETTICHISI N A [જીવ-અછવાદિ કરે તે આસ્તિક. જીવાદિને ન સ્વીકારે તે નાસ્તિક આમ છતાં નાસ્તિકને પૃી આદિ પદાર્થોને સ્વીકારવા તે પડે છે જ. જેનીઓનું કર્તવ્ય આશ્રવ ત્યાગ અને સંવરના આદરવામાં હોય છે. જૈનેએ અન્યદર્શનની સાથેના પત્રવ્યવહારમાં જય જિનેન્દ્ર લખવું. જ્ય જિનેન્દ્ર એ દૃમેવનું પ્રતીક છે. જેનોએ પરસ્પર સાધર્મિકને પત્ર લખતાં પ્રણામ લખવું, પ્રમાણ એટલા માટે કે જૈનધર્મ પાળેલ સી કેઈ પ્રણામ ને ચોગ્ય છે.] (IIIIIIIIIIIETEELLISESTITEZEROESTETIREDIBELNIHILISTEET ELIT SETETEFLECHE DN11 TFNINUIT: જગતમાં પ્રવર્તેલા દર્શન પૈકી કેઈપણ દર્શન એવી સ્થિતિવાળું નથી કે જે દર્શનમાં કઈપણ પક્ષ કે વસ્તુનો અંગીકાર કરવાનો હોય નહિ એટલે દરેક દર્શન અને દરેક મતને અંગે કોઈપણ પ્રકારે અંગીકાર કરવાનું તે હોય જ છે. દરેક આસ્તિક દર્શનોમાં તે મોક્ષઆત્મા–દેવ-ગુરુ-ધર્મ–અધર્મ અને પુદ્ગલ (જડ) પદાર્થનું અંગીકાર કરવાનું હોય જ છે, પરંતુ નાસ્તિકમત કે જેને પરલોકાદિ નથી તેથી જ બલવા માટે “નાસ્તિક શબ્દ બોલવો પડે છે અને જેને લીધે તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે અને જગત પણ તેને નાસ્તિક તરીકે ઓળખે છે, તેવા નાસિક મતવાળાને પણ પૃથ્વી આદિ ચાર કે પાંચ સૂનું સત્વ છે એમ તે પોતાના પક્ષ તરીકે અંગીકાર કરવું જ પડે છે. એટલે કે ઈ પણ દર્શન કે મત અંગીકાર વસ્તુથી શૂન્ય નથી અને છે નહિ. એટલું જ નહિ, પરંતુ પરલોકાદિકના સત્ત્વને માનવાને લીધે, અતિ અતિ એમ બેલવાને લીધે, પિતાને આસ્તિક કહેવડાવે છે, અને જગત પણ તેઓને આસ્તિક તરીકે જ માને છે. તે તે સર્વ આસ્તિકે પોતપોતાની અપેક્ષાએ દેવ, ગુરુ, ધર્મ અને તાવ એ ચાર વિષયમાં અખલિત–માન્યતાવાળા હોય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ * જય જિનેન્દ્ર ૩૪પ આસ્તિક દર્શન માટે ભાગ દેવ, ગુરુ અને ધર્મની આરાધનામાં તથા તેની માન્યતામાં પિતાના જીવનનું સાફલ્ય ગણે છે. અને ભવિષ્યની જિંદગીઓની સુંદરતા ચાવત્ મોક્ષપદની પ્રાપ્તિ પણ તે આરાધના અને માન્યતાને આધારે જ થવાનું માને છે. પરન્તુ ત્રિકા• લાબાધિત નિષ્કલંક અવ્વચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનના પ્રણેતા ભગવાન જિનેશ્વરે તથા તેમના ઉપદેશને જ અમલમાં મૂક્યાં અને તેમણે જણાવેલા સાધ્યને જ સાધવામાં તથા સધાવવામાં તત્પર બનેલા નિર્ચન ગુરુમહારાજાઓ તથા હિંસાદિકે અઢારે પાપના સ્થાનકેથી -પાછા હઠવારૂપ અને પાંચ મુખ્ય આશ્રની પ્રતિજ્ઞારૂપ ધર્મને માનનારે વર્ગ જ પિતાને જેન તરીકે ઓળખાવી શકે છે, એટલું જ નહિ પરંતુ જગના પદાર્થોનું પૃથકકરણ અન્યમતવાળાઓએ જ્યારે પ્રકૃતિપુરુષાદિકરૂપે, દ્રવ્યગુણાદિરૂપે, પ્રમાણપ્રમેયાદિરૂપે, આર્યસત્યાદિરૂપે કરેલું છે, ત્યારે ફક્ત જૈન તરીકે જાહેર થયેલો વર્ગ જ તે જગતના પદાર્થના પૃથક્કરણમાં પણ આત્માના કલ્યાણનું લક્ષ્ય - રાખીને તથા મેક્ષનું દયેચ આગળ કરીને સામાન્ય રીતે પદાર્થનો જીવ અને અજીવ તરીકે વિભાગ માન્યા છતાં, તે બે વિભાગને તત્ત્વ તરીકે ન ગણતાં, જીવ અજીવની સાથે કર્મબંધનનાં કારણે, કર્મોનું બંધાવવું, - આવતાં કર્મોનું રેકાવવું, આવેલાં કર્મોને નાશ થવો અને યાવત સર્વ કાળને માટે જેઓનું કર્મબંધ આદિથી મુકત થવું—એવાં સાત તોને અને સાથે સાથે કર્મના શુભાશુભ વિભાગ તરીકે બેંતાલીસ - શુભકર્મો અને ખ્યાશી અશુભ કમેન વિભાગ પણ આત્માની શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિના ચિહ્ન તરીકે માનીને જેઓ જીવાદિક નવે પદાર્થોને તત્વ તરીકે માને, તેઓ જ પોતાને વાસ્તવિક રીતિએ જન તરીકે કહેવડાવી શકે અને આ જ કારણથી ભગવાન ઉમાસ્વાતિવાચકજી મહારાજ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના સ્વીકારને કે શુદ્ધ તત્ત્વ સ્વીકારવાવાળા આત્માના શુભ પરિણામને સમ્યક્ત્વ તરીકે ગણાવવાનું મુલતવી રાખીને જગતના પદાર્થોમાં જીવાદિક તરીકે વિભાગ અને તે જીવાદિક વિભાગને તવ તરીકે માનવું તેને જ સમ્યફદર્શન તરીકે એટલે ઓછામાં ઓછા શ્રાવક તરીકે ગણાવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આનદ પ્રવચન દશ જો કે કેઈપણ આસ્તિક દર્શન જીવ–અજીવ–પુણ્ય-પાપ-કર્મ આવવાનાં સાધનો-કમેનું બ ધાવવું–કર્મોનું રોકાવવું, કર્મોનું તૂટવું અને મેક્ષ એ નવ પદાર્થોને નથી માનતે એમ તે નથી જ અર્થાત્ સર્વ આસ્તિક દર્શનકારોને એ જીવાદિક નવ પદાથાને માનવાનું થાય જ છે અને તે માનવાની ફરજ તેના દર્શનકાર તેને પાડે છે, પરતું ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનને અનુસારનારા મહાનુભાવે સિવાય કેઈપણ દર્શન કે મતવાળે તેની વ્યવસ્થામાં એ જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે માનતા કે જણાવતે જ નથી. અને તેથી જ એમ કહી શકાય કે અન્ય દર્શનકારે જીવાદિ નવે પદાર્થોને માનવા– વાળા છતાં પણ તેઓ તે જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે તે માનતા જ નથી. તે જીવાદિક નવ પટાર્થોને તત્ત્વ તરીકે માનનારે જે કેઈ પણ વર્ગ હોય તે તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસરનારે જ વર્ગ છે. જૈનીઓનું કર્તવ્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે માત્ર જીવાદિક નવા પદાર્થોને સ્વીકારવા માત્રથી પૂર્ણ થાય છે એમ કોઈપણ પ્રકારે માની શકાય નહિ, પરંતુ જેન ધર્મને અનુસરનારાઓનું લક્ષ્યબિદુ અગ્રવઆદિના ત્યાગ અને સ વર આદિના આદરને માટે જ અહર્નિશ હોય છે. અને તેથી જ તે જેને પોતાના રૂંવાડે રૂ વાડામાં રાત્રિ વિશે - gવ દે - જેતે ગજ અર્થાત્ આ નિગ્રંથ પ્રવચન જ અર્થ છે. પરમાર્થ છે અને તે સિવાય જગની જે કંઈપણ ચીજ કે પ્રવચનો તે ભયંકરમાં ભયંકર અન કારક છે. એકલી આવી વાસનાન પતે ધારણ કરનારા હેચ તે જ જેના કહેવાય છે એમ નથી, પરનું જગતના કેઈપણ અન્ય દશન કે મતવાળો તેની સન્મુખ હાજર થાય ત્યારે એ જરૂર વિશે gram દે દે રે એ કાર રેડવાને માટે જ કટિબદ્ધ થાય એટલે અન્ય દનકારોની આગળ આવી રીતે જનમતની સત્યતા જા કેર કરવાના પરિણામે જ જનમીએ થી અન્યધમીઓની સાથે પત્રવ્યવહારમાં જ્ય જિનેન્દ્ર લખવાને વ્યવહાર રાખી શકાય યાદ રાખવું કે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ જય જિનેન્દ્ર ભગવાન જિનેર મહારાજના મતને અનુસરનારાઓને તે મુખ્ય ધર્મ એ છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજના મતને અનુસરનારા જે હોય તે સર્વને પ્રણામ કર્યા કે લયા સિવાય રહી શકે જ નહિ, અર્થાત્ તેઓ પરસ્પર સાધર્મિકપાયું હોવા છતાં પત્રમાં જય જિનેન્દ્ર લખવાની ટેવ રાખે છે. તેઓ ખરેખર જૈનદર્શનને અનુસરનારાની કે જેનદર્શનની કિંમતને સમજનારા નથી. તત્વ એટલું જ કે જનદશનને અનુસરનારાઓને પ્રણામ જ લખવા અને અન્ય દશનકારાના પત્રમાં જ જય જિનેન્દ્રનું વાક્ય કે જે રૂપાદેવ નિરાશે નું એક કોડ વાકય તરીકે છે. માટે જિનદર્શનને અનુસરનારાઓએ લખવા બોલવામાં અંગીકારની સુંદરતાને સૂચવનાર શબ્દોનો તથા ધમીના બહુમાનને ખ્યાલ રાખીને પ્રવર્તવું જોઈએ. ધવૃક્ષ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યકત્વ , એ એનું મૂળ છે, સિદ્ધા-તે એ એનું થડ છે, વ્રત (દેશવિરતિ કે સર્વવિરતિ) એ એની ડાળીઓ છે, અઢાર હજાર શીલનાં અંગે એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, એ પુષ્પો છો એ ધર્મવૃક્ષ, જિનેશ્વર ભગવંતનાં વચનરૂપી પાણી નીકથી નિરંતર સીંચાય છે, અને પ્રાનને એમાંથી નિવણમક્ષરૂપી ફળ મળે છે, આવા વૃક્ષને હંમેશાં આદર, સેવ, અનંતા સાધુ વગેરેએ આ વૃક્ષ આદરી સેવી. નિર્વાણું–ફળને મેળવ્યું છે. UQADVJ Page #43 -------------------------------------------------------------------------- ________________ આનદ પ્રવચન દર્શન ભાગ-ર જ્ઞાનપ્રવૃત્તિ - - पीयपमसमुद्रोत्थं रसायनमनाषधम् । अनन्यापेक्षमैश्वर्य ज्ञानमाहुर्मनीषिणः ॥१॥ DOODLOODDO Opapo pogon iding મનુષ્યને પોતાની પ્રવૃત્તિને ઉપયોગી થાય તેને સાર્થક જ્ઞાન. પ્રવૃત્તિને ઉં B ઉપયોગી ન થાય તે તે જ્ઞાન ખુલ્લી આંખે ખાડામાં પડે, જ્યા સુધી # જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે ધર્મ કરી શક્તા નથી. માટે 9 દરેકે જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર છે. BSELEngpur Ingredient હિંસા વગેરે ખરાબ છે તે અંતઃકરણ કહે છે, પણ કેટલીક વસ્તુમાં અંતઃકરણ ઉપરાંત - જ્ઞાનીનાં વચનની જરૂર રહે છે. મહોપાધ્યાય ન્યાવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં જ્યાં સુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી તે ધર્મ પ્રાપ્ત કરી શકતું નથી. જે શાસ્ત્ર સંબંધી બે વચન જાણે, - સમજે તે જ ધર્મને અધિકારી બને છે. જ્યાં સુધી જ્ઞાનીનાં વચનોથી આ આત્મા નસીબદાર થઈને તત્વ મેળવવા તૈયાર થતું નથી ત્યાં સુધી ધર્મને માટે તે અધિકારી થતું નથી. નિષ્પાપ સ્થિતિ સાંભળવાથી જ માલૂમ પડે છે. અર્થાત્ નિષ્પાપ સ્થિતિ સાંભળ્યા વિના માલૂમ પડતી નથી. દુનિયાના વહેવારો સાંભળ્યા વિના ધેડા જ ખ્યાલમાં આવે છે? Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રવૃત્તિ ૩૯ મારવું એ છેટું છે. બીજાને મારતાં જુએ કે મને તે નહિ મારેને! પહેલાંથી મારવાનું છેટું સમજે છે અને ઉદ્યમ કરે છે. છેટું ન સમજતે હોય તે તેની પાસે સાધન છે કે નહિ તે શું કામ તપાસે ? મારવું ખોટું એ દરેક કબૂલ કરે છે. હિંસા કરનારે પણ હિંસા કરવી બેટી છે, એમ માની લીધું છે. નહિ તે પિતે પિતાને બચાવ કેમ ધા? બેલે એની પહેલાં જ અંદર બડબડાટ થાય, આમ બેલું તે તે જાણું તે નહિ જાયને? કેઈની વસ્તુ ઉઠાવવા પહેલાં રખેને તે દેખાશે તે નહિ, એમ મનમાં થાય. હિંસા એ ખરાબ ચીજ છે” એમ અંતકરણ કહી આપે છે. કેટલીક એવી પ્રવૃત્તિઓ છે કે જેમાં અંતકરણની પ્રવૃત્તિ એને લાવી જુએ છે. પણ અંતઃકરણ અરૂપીને લાવી જોવાવાળું નથી જે વસ્તુને મારું અંતકરણ કહે તેને જ ધર્મ માન. જેને માનવાનું ના કહે તેને ધર્મ માનવે નહિ. પણ ધર્મનું લક્ષણ મારું અતઃકરણ કહે તે અર્થ માનવ તે બરાબર નથી. એને માટે નિયમ છે કે સમગ્ર પાપથી વિરમવું. પાપ રહિત સ્થિતિને પિછાણવી એ તમારા અનુભવનું કામ નથી. રોગરહિત દશા એ ડોકટરના કહ્યાથી માલુમ પડે. આપણી કપનાએ કામ નથી લાગતું. જે એ બાબતના જાણકાર હોય તેનું કહેવું કામ લાગે. ડોકટર કહે તે જ કામ લાગે. આપણે શરીરના માલિક છીએ. ક્ષયથી પીડાતા હોઈએ, ક્ષય. નથી થયે એમ કહીએ તેથી ક્ષય વગરના થઈએ ખરા કે ? તેથી ક્ષય મટી ગયે કે ? કેન્સર થાય તેની ખબર મેટા મેટા ડોકટરોને પડતી નથી. કોઈ કહે કેન્સર નથી, તેથી દરદ મટી ગયું ? દર્દીને જાણવાવાળા સર્જન હોય તે કહે કે “કેસર નથી તેથી જણાય છે કે કેન્સર નથી” આથી કેન્સર છે તે પણ મોટા ડેકટરના કહેવાથી માનવાનું. આપણું મનમાં લાગ્યું કે “નથી,” તેથી કેન્સર ઊંડી. જવાનું નથી. દર્દની બાબતમાં સંપૂર્ણ જાણકાર જે હોય તે પુરુષના. નિર્ણય ઉપર નકકી થાય. ત્યાં તારા મનની ગણતરી શી ? તારા શરીરમાં તે ગણતરી કર. “આત્મા અરૂપી ચીજ છે, આ તે બધું Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આ પ્રવચન દર્શન રૂપી છે. રૂપીની તે પૂરી તપાસ કરી લે, આંતરડાં કયાં છે ? કયાં સડચાં છે, તે તેા લગીર તપાસ? આ ચામડાની ઝુંપડી માટે સર્જના જોઈએ તેા પછી અરૂપી, અવ્યાબાધ એવા જે આત્મા તેની સ્થિતિ જાણવા માટે હુ જાણું એ જ ધર્મી, એ કઈ સ્થિતિ સમજવી ? પાપ શી ચીજ છે ? પાપથી નિવૃત્ત કેમ થવાય ? તેનાથી શુ ફળ થાય છે ? તેની ખખર જિનેશ્વરનાં રચેલાં શાસ્ત્રથી (વચનથી) માલુમ પડે છે, ડોક્ટર ન આવ્યેા હાય તા રાગ માલુમ ન પડે, પણ તાવ તા માલુમ પડે કે નહિ ? તાવની દવા માલુમ ન પડે, તાવ આવે તે તે માલુમ પડે ને ? ડૉકટર આવીને કહેતા જ માનવું તે પણ એકાંતે ખરાબર નથી. નીરોગીપણુ ડોકટરના કહેવાથી ભલે માનીએ પણ રોગીપણુ ડોકટરના આવ્યા પહેલાં પણ જાણીએ. પાપથી વિરમવાવાળાનું કલ્યાણ થાય તે શાસ્ત્રકાર કહે તેથી માનીએ. પાપ અને અધર્મ જાણવા માટે ઉપદેશની જરૂર નહિ ને ? આત્માને 'ગે પણ પાપ છેડવાં, પાપની નિવૃત્તિ કરવી તેથી થતા ફાયદા, પાપ છેાડવાથી ઉચ્ચ દશા ખુદ પાપ એ પાપણે ત્યારે જ જણાય કે સત્પુરુષના ઉપદેશ હાય ત્યારે ઓ આંખ કાંટા વાવે એટલુ નહિ, પણ કાંટાને દેખાડે પણુ આંખ વવાનું અને જોવાનુ આંખથી મને છે. આત્મા પોતે પાપને ઓળખી લેતે હાય તા પાપને છેડી દીધુ' હાય. હીરા જોવા માટે આંખનુ સામર્થ્ય છે. પથરા જોવાનું સામર્થ્ય પણ આંખનુ છે. પાપની નિવૃત્તિ પાપનાં નુકસાન સાંભળવાથી માલુમ પડે છે. આ પાપપુણ્યનું સ્વરૂપ સાંભળ્યા વિના માલુમ ન પડે. તેા પછી આત્માનુ કલ્યાણ શી રીતે થાય, તે તેા માલુમ પડે જ કયાંથી ? પાપની નિવૃત્તિરૂપ કલ્યાણ તે સાંભળવાથી માલુમ પડે, એક એક કામ અને, એ ભેગાં ન બને. એક વખત મિથ્યાત્વી લેાકેા એકઠા થયા. રાત્રે ચેારામાં બેઠા. કાઈ એ કહ્યું : • નવી વાત કરી.’ચારને કાટવાળના ખુંખારાના ડર, તેવી રીતે જૈન લેાકેાથી આ ખીજા લેાકેા હંમેશાં ડરના રહે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રવૃત્તિ ૩૫૧ એમને પુરાણે ચલાવવાં હોય, એથી તેણે કહ્યું : “અહીં શ્રાવક ન હિય તે એક વાત કરું.” તેણે આમતેમ નજર કરીને વાત કરવા માંડી. કેટલાક લોકે તીર્થની જાત્રા કરવા ગયા હતા. એ તીર્થને એવો પ્રભાવ કે પાણીમાં પાંદડું પડે કે તે માછલું થાય અને પાંદડું જમીન પર પડે કે તે તૃત ખીસકેલી થઈ જાય. એવામાં શ્રાવકુળને છોકરો હશે, તે રખડતે રખડતે ત્યાં આવી ચડ્યો. તેણે પૂછ્યું : પદડું અડધું પાણીમાં ને અડધું જમીન પર પડે તે શું થાય ? ખીસકોલી થશે કે માછલું થશે ?” વચનમાં વસ્તુને વિચાર કરે, કહેવાથી ન માને, તે શ્રાવકની ગળથુથીમાં હેય છે. તેમ અહીં જે પાપથી નિવૃત્તિ કરવી એ સાંભળવાથી માલુમ પડે. પાપની સ્થિતિ સાંભળવાથી માલુમ પડે. થોડા પાપની નિવૃત્તિ કરે, ડું પાપ પ્રવર્તાવે તેનું શું થાય ? સર્વથા બંધ ન કરે, કેટલુંક બંધ ને કેટલુંક છૂટું. દેશવિરતિ એમને સ્થળ જીની વિરતિ, ને સૂમની છૂટી, આવું શું થાય? અથવ દેશવિરતિ સાંભળવાથી માલુમ પડે છે. પાપથી સર્વથા વિરતિ સાંભમળવાથી માલુમ પડે. તેથી શું કરવાનું? જાણ્યું એટલું જ. ભરૂજ રાજ્ય હતું. સમાચાર આવ્યા કે ફલાણે લશ્કર લઈને આવે છે. “સાંભળ્યું ત્યાંથી લશ્કર નીકળ્યું. તો કહેઃ “જાણ્યું.” સીમાડા પાસે આવ્યું તે કહે: “બને” કિલ્લામાં પેઠું તે કહેઃ “હશે એમ પણ હાય” કિલો લીધો તે કહેઃ “એમ થાય.” આ બધી ખબર પડે પણ તેમાં વળે શું? જાસુસએ ખબર તે દીધી પણ વજું શું ? પાપથી સર્વથા વિરતિ અને પાપદેશવિરતિ જાણવાથી માલુમ પડે તેથી શું? મનુષ્યને જાણ્યા પછી પોતાની પ્રવૃત્તિને ઉપયોગી જ્ઞાન થાય "તે તે સાર્થક જ્ઞાન ગણાય. પ્રવૃત્તિને ઉપયોગી ન થાય, તે ખુલ્લી -આંખે રિઆમાં (ખાડામાં) પડે. શેરીએ જુએ તેમાં વન્યું શું ? Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉપર આનંદ પ્રવચન કરન ન દેખ્યો હોત તો તે દયાને પાત્ર રહેત પણ ખુલ્લી આંખે દિવસે પડે તે તે બેવકૂફ ગણાય, નિંદાને પાત્ર કહેવાય. મળેલું સાધન ઉપગમાં ન લેવાય તો તે નિંદાને પાત્ર થાય, સર્વથા પાપની નિવૃત્તિ, દેશવિરતિ, જાણ્યા છતાં કલ્યાણકારી રસ્તે આદરવામાં ન આવે તે તે દેખતે છતાં શેરીઓમાં પડયો. જે શ્રેયકર છે તેને આદરવું. ત્યારે આ ઉપરથી પાપની વિરતિને આદરવી દેશવિરતિ આદરવાનુ જ્ઞાનને અંગે માનવાનું? પણ તે જ્ઞાન કેઈ ઝાડ છે કે તેનાં ફળ ખેરવી લેવાં? જ્ઞાન ક્યાથી લાવવું ? જ્ઞાન હોય તે ધર્મ થવાનો. પાપનું સ્વરૂપ જણાવાનું. જ્ઞાન તે આત્માને સ્વભાવ છે. તે લાવવાની ચીજ ક્યાં છે ? પણ હોશિયારી પણ કયા છે ? તરવું એ પણ આલંબન સિવાય બનતું નથી. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે, છતાં તે આલ બનથી પ્રગટ થાય છે. આલંબન ન મળે તો તે પ્રગટ થતું નથી ? તે પછી આટલી બધી ભાંજગડ શી ? મળ્યું તેય શું ? અને ન મળ્યું તેય શુ ? જ્ઞાન વગર દેશવિરતિ વગેરે જાણી ન શકીએ, તે પછી કલ્યાણકારી હોય તે આદરી ક્યાંથી શકીએ ? મોક્ષપ્રાપ્તિને અંગે જ્ઞાનની પહેલી જરૂર છે, એ જ્ઞાન શીખતા મનુષ્યને બહુ મુશ્કેલી પડે છે. જીવવિશારદ નવતત્વ ભણવાવાળા કેટલા નીકળશે? એકે નહિ. લક્ય એ તરફ નથી. જેવું દુનિયાદારી તરફ લક્ષ્ય છે તેવું અહીં નથી. અહીં નથી શીખાતું. પેલું હજાર ગાઉ દર જઈને શીખાય છે. જ્ઞાન એવી ચીજ છે કે એના તરફ લક્ષ્ય કર્યા વિના છૂટકે નથી. અનંતાભ રખડશે તે પણ જ્ઞાનની દરકાર કર્યો વિના છૂટકે નથી જ્ઞાન મેળવવું પડશે જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્મકલ્યાણ છેટું છે. જગતમાં સારા પદાર્થની દરકાર બધાને થાય છે. ભક્ષય વસ્તુમાં અમૃત કહી દીધું. પણ અમૃત ચીજ શી ? દરિયે ડહોળતાં નીકળેલી તે ચીજ. દેએ દરિયો ડહેન્યો ત્યારે તેમાંથી નીકળેવી ચીજ તે અમૃત છે. આત્મામાં રહેલું જ્ઞાન એ અમૃત તે છે. એમા ર કરે પડી નથી. આત્માને સ્વભાવ જ્ઞાન છે. એ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ જ્ઞાનપ્રવૃત્તિ જ્ઞાનરૂપી અમૃત માટે દરિયે ડહોળવો પડે તેમ નથી. અમૃત તે દેવતાની વાતમાં ગયું. અમારી વાતમાં અમૃતને અવકાશ નથી. પહેલાં ડગલે ને પગલે દેવતાઓ આવતા હતા, તે વખતે અમૃતની વાત હતી. જે કાળમાં દેવતાનાં દર્શન દુર્લભ ત્યાં દરિચો ડહોળ્યો, એ વાત તવવાળી ન ગણાય. આજકાલ રસાયણ તે માને છે ને? તે આવેલા ઘડપણને નાશ કરી જુવાની લાવી દે, ગમે તેવા ભયંકર રોગોને ટાળી દે પણ આત્માના રોગોને તે તે ઊલટા વધારે છે. વિષય, કષાય, અભિમાનને વધારે છે. જ્ઞાન આત્માની અંદર રહેલા અજ્ઞાનરૂપી દો, અવિરતિરૂપી દોષ, કોઇ, માન વગેરે દોષને જડમૂળથી કાઢી નાખે. કાષ્ટક ઔષધિ તે વખતે દોષ કાઢી નાંખે પછી દદ જાણે. રસાયણ જડમૂળથી દર્દ કાઢી નાખે તેવી રીતે અહીં આમામાં રહેલ અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ કષારૂપી દર્દીને જડમૂળથી કાઢી નાંખે તે રસાયણ જ્ઞાન છે. આ તે વાત ખરી પણ તાવ મટાડવાની ઈચ્છા કેને હેય? તાવ આવ્યો હોય તેને ટુવાની મોજ હોય? દરદમાં લેવાયા હોય તેને જ્ઞાન રસાયણ તરીકે લાગે. શાથી? દરદી બનીએ ત્યારે ફાયદો કરેને ? વ્યવહારની અપેક્ષાએ ભલે આપણે અજ્ઞાની હેઈએ પણ નિશ્ચયની અપેક્ષાએ આપણે અજ્ઞાની, અવિરતિ નથી. - જ્ઞાન એ આત્માની ઠકુરાઈ છે. ઠકુરાઈની કિંમત સ્વાભાવિક છે. દરિદ્રતાને અગે તે નથી. આત્માને અવિરતિ વગેરે ન માન, આત્માનાં સ્વભાવ અશ્વર્યને તે માનીશને ? જગતના ઐશ્વર્યમાં પારકું મળે તે પરમેશ્વર થાય લાખ મેળવે તે લક્ષાધિપતિ કહેવાય. જ્યારે અહીં આગળ આત્માનું ખરું અશ્વર્ય જ્ઞાન છે. બીજી કશી ચીજની જ્યાં દરકાર નથી. આત્માના સ્વરૂ૫ રૂપ હોવાને લીધે બીજાની દરકાર વિના, રૂપ અરૂપીની દરકાર વિના આત્માનું ઐશ્વર્ય હોય તે તે જ્ઞાન છે. જે બુદ્ધિશાળીઓ છે તે બધા જ્ઞાનની આ સ્થિતિ કહે છે આ અતિશયોક્તિ નથી માટે દરેક આત્માએ આવા જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની જરૂર છે. ૨૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાનું રહસ્ય - - - - - - - - HUUTOIT IIIIIIIIIIIIIIIIIIIIIII IIIIII GREETSE TENIS TESTETI 110 SPESITTU LITTLEFIELD (TIECHILI 131!! !!! [ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે હોય છે. શિવને માનનારા શિવ અને જિનેશ્વને માનનારા જૈન કહેવાય છે. ધર્મ અને ગુરુને આધાર દેવર ઉપર છે આથી દેવત્વ શુદ્ધ હેવું જોઈએ. મૂર્તિ બને છે આ આલબની વિચારધારા પ્રગટે છે. જેવી મૂર્તિ તેની વિચારધારા જાગે. આથી જિલમૂર્તિ શાંત હોય છે ત્યાં રાં, છોકરાં કે હથિયાર હેય નહિ, જિનેશ્વર ભગવાનની મૂર્તિ સિદ્ધાવસ્થાની પ્રાપિન વખતે તીર્થ કર ભગવાનની જે સ્થિતિ હોય તે સ્થિતિ બનાવવામાં આવે છે, આથી જ ભગવાનની મૂર્તિ કાઉસ્સગ અવસ્થાની અને પર્યકાસનની બે જ મળે છે. તીર્થકર ભગવાનના પર્યકાસને કાઉસ્સગ્ન કરે કે છબી પડાવવી એ આશાતના છે. આપણે મૂર્તિ ભગવાનની સાકાર અવસ્થાની છે. નિરાકાર અવસ્થાની મૂર્તિ બનાવી ન શકાય. - દીવો પદાર્થ દર્શાવે છે, પણ તે પદાર્થ સર્જી શકતા નથી, તેમ તીર્થકર ભગવાન અને તેમની પ્રતિમા ધર્મ બનાવે છે. ધર્મમાં કઈ પરિવર્તન ન હોય ધર્મ તે સદાકાળે એક જ રહે છે. આગમો વલભીપુરમાં લખયાં તેમાં દેશકાળ ન વિચાર્યો પરંતુ જ્ઞાનીઓનાં વચને જેમને જે રીતે યાદ હતાં તે રીને ઉતાર્યા. આ મૂર્તિ એ ધર્મમાર્ગને બતાવનાર છે ]. S ME!! RETETELIT TITISATIES DEBLADERDEEETTILISTUNEESTHUMB જ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે થાય છે. સકલ સંસારમાં ધર્મની પ્રસિદ્ધિ નથી તો થતી ગુરુને નામે દિવા નથી તે થતી ધર્મને નામે. ધર્મ, મત કે સંપ્રદાચ એ પ્રસિદ્ધિ માત્ર દેવોને નામે જ થાય છે અને એટલા જ માટે વિષણુને માનનારાઓ તે વૈષ્ણ, શિવને માનનારાઓ છે અને જિનેશ્વરને માનનારાઓ જેને કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાસન, III TIIIIIIIIIII Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાનું રહસ્ય ૩૫૫ સ`પ્રઙાય, મત કે પથાના નામે દેતાએ ઉપરથી જ પ્રવર્તે છે. આજ કારણથી સૌથી પડેલે દેવતાના નિશ્ચય થયની ખાસ જરૂર છે. મુદ્દ દેવ નહિ તે શુદ્ ગુરુ પણ નહિ. જો તમે દેવના નિશ્ચય ન કરી શકે! અને શુદ્ધ દેવતાને ન મેળવી શકે, તે તમે! શુદ્ધ ગુરુને પણ મેળવી શકવાના જ નથી કારણ કે શુદ્ધ દેવતાએ જે આચાર કહી ગયા છે તે જ આચારન શુદ્ધ ગુરુએ પાળે છે અને તે જ શુદ્ધ ગુરુએ કહેવાય કે જે ગુરુએ શુદ્ધ દેવે કહેલા અચારાને જ પાળે છે. હવે શુદ્ધ ધર્મ કેાને કહેવા તેના વિચાર કરી લઇએ. શુદ્ધ દેવાએ જે આચાર કહ્યો છે તેને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. આ સઘળા ઉપરથી તમે સ્હેજે જાણી શકશે કે શુ દેવ એ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મના સ્વરૂપનુ અસ્તિત્વ છે. ગુરુ અને ધર્મ એ ખને તત્ત્વાના આધાર જોઈ એ તા તે દેવત્તત્ત્વ ઉપર જ અવલ ખેલે છે. હવે તમે સહેલાઇથી સમજી શકશે! કે જે ધર્મ અને ગુરુ એ ખનેના આધાર દેવતત્ત્વ ઉપર જ છે, તા તે દેવતત્ત્વ જ શુદ્ધ શેાધવું જોઈએ અને સૌથી પહેલા નિશ્ચય દેવતત્ત્વના જ થવા એ વાસ્તવિક અને જરૂરી છે. મૂળ સારું હોય તે ફળ સારું ! તમે જાણા છે કે જે વૃક્ષનાં મૂળિયાં સશકત અને ચેાગ્ય છે તે જ વૃક્ષનાં ફળો પણ સારાં નીપજે છે, જે મૂળિયાં સડી ગયેલાં હાય તે તે વૃક્ષ અને તેનાં ફળેા પણ નકામાં જ થાય છે. એ જ ન્યાયે ધર્મ અને ગુરુના જેના ઉપર આધાર છે એવાં દેવતત્ત્વ ના પહેલા નિર્ણય થવા એ જરૂરી વસ્તુ ઠરે છે. જે દેવ અવ્યથિત હાય અને અર્થહીન હોય તે તેને પરિણામે ગુરુ અને ધર્મ એ બ ને તત્ત્વા પણ તેવાં જ અગ્યવસ્થિત અને મિથ્યાત્વથી ભરેલાં જ રહે'વાનાં. ગુરુ અને ધર્મ તત્ત્વની શુદ્ધતા દેવતત્ત્વ ઉપર જ અવલ એની છે અને તેથી જ સૌથી પહેલાં શુદ્ધ દેવતત્ત્વના નિશ્ચય કરવેશ એને જ શાસ્ત્રકાર મહારાજાએએ ચેાગ્ય માન્યા છે. ગુરુદેવના આધર Page #51 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ૩૫૬ આનંદ પ્રવચન દર્શન દેવો ઉપર જ છે અને ગુરૂએ દેવોને જ આદર્શ તરીકે બતાવે છે. દેવનું જ સ્વરૂપ છે, તે આદર્શ છે. એ આદર્શ દર્શાવીને તે સ્વરૂપને પહોંચવાને માટે સુધર્મ રૂપ રસ્તે પ્રયાણ કરવાની ઉત્તેજના અને સહાયતા આપવી એ જ ગુરુઓનું કર્તવ્ય છે. મતિપૂજા ચોગ્ય છે કે અગ્ય? તીર્થકર ભગવાનની સ્તુતિ કરતા ત્રિી જિનપુરા માતુ રતની ઢીનામું આવા શબ્દો મૂકવામાં આવ્યા છે. ભગવાન તીર્થકર દેવની સ્તુતિ કરતાં આ શબ્દો શા માટે મૂકવામાં આવ્યા છે તેના હવે વિચાર કરો. અહીં કહેવાનો આશય મૂળ એ છે કે આત્માના સાધ્ય તરીકે અને આત્માને પ્રાપ્ત કરવાની વસ્તુ તરીકે એ જ વસ્તુ છે કે જે વસ્તુ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પ્રાપ્ત કરી છે. ભગવાન તીર્થકર મહારાજ જેમ આત્માનું કલ્યાણ કરી શક્યા છે, તે જ પ્રમાણે આપણે પણ જો એ જ માર્ગે જઈએ તે આપણે પણ આપણા આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકીએ. આ દષ્ટિએ જનશાસનની મૂર્તિપૂજા વૈજ્ઞાનિક અને વાસ્તવિક ઠરે છે. જેને મૂર્તિ પૂજા કરે છે તે. આ રીતે વ્યાવહારિક, વાસ્તવિક અને વિજ્ઞાન તથા માનસશાસ્ત્રના નિયમોને અનુસરતી છે. પરંતુ જેનેની મૂર્તિપૂજા જોઈને બીજાઓ પણ મૂર્તિપૂજાને વાસ્તવિક ઠરાવવા મંડી જાય છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અન્યદર્શનીઓ જે મૂર્તિ પૂજા કરે છે તે ઈપણ રીતે ચગ્ય કિંવા વાસ્તવિક નથી. મૈરી-છોકરાવાળા ભગવાન એ આદર્શ નથી. ભગવાન શ્રીજિનેશ્વરદેવની સૌમ્ય અને. શાંત પ્રતિમા હોય છે તેને આપણે જોઈએ કે તૂર્ત આપણા આત્મામાં પણ એવી સૌમ્ય ભાવના જાગે છે કે “અહા ! શું આ ભગવાનના મોઢા પર શાંતતા અને સૌમ્યતા પથરાએલો છે ! ખરેખર, મારો. આત્મા આવી દશા કયારે પામશે ? આપણા અંતરમાં જ્યાં આવો વિચાર પ્રવર્તે છે કે ત્યાં આપણું મૂર્તિપૂજા સફળ થાય છે. હવે ધારો કે એ જ આપણું તીર્થકર ભગવાનને રાણી સાથે ઉભા રાખીએ, તેમના હાથમાં હથિયારો આપીએ અથવા તેમને Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ પૂજાનુ રહસ્ય ૩૫૭ ઊંટ, ઘેાડા કે હાથી ઉપર ચઢી બેઠેલા ચીતરીએ, તે એ પ્રતિમાએ દેખીને આપણા અંતરમાં કેવા વિચારો આવવા પામશે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા અને સ્ત્રી, કરાં અને શસ્રો સાથેની દેવાની પ્રતિમા એ બંને પ્રતિમામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા તે જ આદર્શ તરીકે વધારે વાસ્તવિક ઠરે છે સ્ત્રી, છેકરાં કે હથિયાર સાથેની પ્રતિમા રાખવી એના કશે અર્થ નથી અને એ પ્રતિમા આદશ પણ થઈ શકતી જ નથી. તમે એ વાત તા સહેલાઈથી માન્ય રાખશે! કે આદશ હંમેશાં ચાલુ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ અને ઊંચા પ્રકારના હોય છે. સ્ત્રી, છેકરાં અને શસ્રરૂપ અર્થ મેળવવાનાં સાધના એ સઘળું તેા તમારી પેાતાની પાસે પણ વિદ્યમાન છે જ, તા પછી જે વસ્તુ તમારી પાસે છે તે જ વસ્તુઓની પાછળ ભગવાન પણ ભટકતા હોય બૈરીની પાછળ ગાંડાતુર થઈને દોડતા હોય અને હથિયારેાના ખણખણાટથી જ જે શત્રુઓને જીતી લેતા હેાય, તેવા આત્માએ! તમારાથી કઈ રીતે શ્રેષ્ઠ ઠરે છે કે જેને તમે તમારા આદ ઠરાવી શકાય? કદાચ કોઈ એમ કહે કે આપણી સમૃદ્ધિ અલ્પ છે અને બૈરી-છેાકરાવાળા શસ્ત્રધારી ભગવાનની સ્ત્રીએ સ`પૂર્ણ રૂપવતી છે, તેમના ધનકાષ પૂરા ભરેલા છે અને શસ્ત્રસંચાલનમાં તેઓ પરિપૂર્ણ કુશળ છે, માટે તેએ આપણા આદર્શ છે. તે આ જવાબ શુ છે એમ આપણે કદાપિ માની શકતા નથી, કેમ કે હંમેશાં આદતે તે જ હવે જોઇએ કે જે અવિચળ હાઇ શકે. કલ્યાણમાનું સ્મરણ ક્યારે થાય? ધન, પુત્ર, વેભવ ઈત્યાદિ સઘળું એવું છે કે જે સનાતન અથવા અવિચળ નથી, પરંતુ તે સઘળું ચલિત છે. જો એ સઘળી વસ્તુ ચલિત છે તા એ સઘળી વસ્તુઓથી યુકત એવા ભગવાન પણ આદેશ થવાને માટે અચેાગ્ય જ છે, એ વાત સ્પષ્ટ થાય છે. મેળવેલી વસ્તુઓના ત્યાગ એ જ છેલ્લી સ્થિતિ હેાવાથી, એ ત્યાગથી પરિપૂર્ણ એવા ત્યાગી સ્લગવાન એ જ આદેશ તરીકે વાસ્તવિક છે, એ વાત તદ્દન સ્પષ્ટ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આનંદ પ્રવચન દ છે. ભગવાનની સૌમ્ય અને શાંત મુદ્રાને જોઈએ છીએ એટલે જ કલ્યાણના રસ્તાનું સ્મરણ થાય છે. અને એ પવિત્ર મૂર્તિનાં દન. કરીને આપણે આપણી ન્યૂનતાને પણ વિચાર કરી શકીએ છીએ. ભગવાન શ્રી જિનેશ્વર મહારાજા વીરપરમાત્માની સાથે શેઢાની પ્રન્તિમા હાય અથવા ભગવાન ઋષભદેવજીની સાથે સુમંગલાની પ્રતિમા હાય તા એ પ્રતિમાઓ જોવાથી સ્વાભાવિક રીતે જ તમારે ત્યાગને આદર્શ ભૂલાઇ-ભૂસાઇ જશે. અને તમેને પણ એવી જ સુંદર સ્ત્રીએ અને ભાગેાપભાગે મેળવવાની જ ઈચ્છા થશે; જાગશે. જ્યાં તમારા હૃદયમા ભાગે પભાગની ભાવના જન્મે ત્યાં તમે તમારી ન્યૂનતા પણ જોઈ શકવાના નથી. અને તમારુ સાચાપણું ત્યાં શુદ્ધ રહી શકવાનું નથી. વસ્તુસ્થિતિ આવી હેાવાથી જ જે દેવા સ્ત્રીપુત્રાદિ ઉપાધિવાળા. અને શસ્ત્રોથી સજ્જ છે તે દેવાને આપણે કુદેવા કહીએ છીએ. અને. જે સૌમ્ય શાંત અને દોષરહિત હાય તેને સુદેવા કહીએ છીએ. ત્યાગ પછીની અવસ્થા અનુકરણીય.. હવે કદાચ તમે એવા પ્રશ્ન કરશે! કે જો તમે સ્ત્રીએ વાળાને કુદેવ સમજો છે. તે પછી શ્રી પાર્શ્વનાથજી વગેરેને તા સ્ત્રીએ હતી. તે તમે તેને શા માટે દેવતા તરીકે માન્ય રાખેા છે! ? આ પ્રશ્નના જવાબ એ છે કે ભગવાન પાર્શ્વનાથજી ઈત્યાદિને સ્ત્રી હતી એ વસ્તુ સત્ય છે. પરંતુ એ સ્ત્રીપરિવારાદિને તેમણે k ગેાટા જ માન્યા હતા તેને તેમણે તારણુનું સાધન માન્યું જ નહેાતુ, એ ઉપાધિને તેમણે ત્યાગવા જેવી જ માની હતી અને છેલ્લે એ બધી ઉપાધિના તેમણે ત્યાગ જ કર્યાં હતા. આથી જ આપણે તેમને ઉત્તમ ગણ્યા છે વળી ખીજી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે ભગવાનેાની એ સ્ત્રીપુત્રાદિવાળી અવસ્થાને પણ સારી માની જ નથી પરંતુ તેમની ત્યાગ પછીની અવસ્થાને જ આપણે સારી માની છે. ભગવાનની પણ બધી દશા અનુકરણીય નથી જ ભગવાને પણ પેાતાના ત્યાગ પછીની દશાને જ સારી મનાવી છે, તેમણે ત્યાગ પહેલાની Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૫૦ દશાને કદી સારી મનાવી જ નથી. ભગવાનનું ચારિત્ર આદર્શ અને અનુકરણીય છે, પરંતુ તે ત્યાં જ અનુકરણીય છે કે જ્યાં કર્મની ક્ષયોપશમ દશાને ભાવ હોય. ભગવાનની કર્મોદયની દશામાં તેમને હાથે જે કાર્યો થએલાં હોય તે કાર્યો કે તે દશા એને આ શાસને કદી પણ અનુકરણીય માનેલ જ નથી વર્તન એ જ ધર્મ તે પછી કથનીની જરૂર શી? હવે તમને પ્રશ્ન એ ઊઠશે કે જે આ સ્થિતિ છે તે પછી આવી દશામાં ભગવાનની કથની અને કરણ જુદા પાડી શકાય કે નહિ ? જૈનશાસનમાં અને અન્ય શાસનમાં જે કાંઈ તફાવત છે, ફરક છે તે અહીં જ છે. અન્ય શાસનમાં તેમના દેવની કથની અને કરણી એ બંનેમાં તફાવત છે. અને એ તફાવતથી ઊભે થતો વિરોધાભાસ ટાળવા જ તેમને કથની તે કરણના ભિન્નત્વને ભગવાનની લીલાને નામે પડદો નાંખીને ઢાંકી દેવી પડી છે. અને જૈનશાસનમાં કથની અને કરણ બંને એક અને અવિભિન્ન છે. આ જૈનશાસનમાં કથની અને કરણ એક છે, એ જાણ્યા પછી વળી તમેને એક પ્રશ્ન ઊઠશે કે જે આ શાસનમાં કથની અને કરણી એક છે તો પછી કથનીને જુદી શા માટે પાડવામાં આવે છે ? જો કથની અને કરણે બંને એક જ છે તે તે પછી ભગવાન માત્ર કરણ કરીને જ બેસી રહે તેટલું જ પૂરતું છે, કારણ કે ભગવાનની કરણી જગત જુએ છે અને તેને જ તે અનુસરે એટલે બસ છે. પછી વળી ભગવાનને પાછું કથન શા માટે કરવું પડે છે ? ભગવાનનું વર્તન તે જ ધર્મ છે. અને એ ધર્મ પ્રત્યક્ષ હોવાથી જ ભગવાનની કથનીને પછી અવકાશ રહેવા પામતે નથી. હવે આ વિચારમાં તમે કેવી ભ્રમણામાં કુટાવ છે તે જોઈએ ! ભગવાનનું જે વર્તન છે તે તે ધર્મ છે જ ભગવાને જે ક્ષયોપશમને અંગે કે ક્ષાચિકભાવને અંગે કર્યું છે, તે સઘળું ધર્મરૂપ છે જ. પરંતુ તેથી ભગવાનને ધર્મકથનની જરૂર જ નથી, એવું કઈ રીતે સાબિત થઈ શકતું જ નથી. તમે જાણો છો કે હંસ જે રીતે ચાલી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આનંદ પ્રવચન દર્શન શકે છે તે રીતે કાગડાભાઈ ચાલી શક્તા નથી. આ પ્રસંગે હંસને ધર્મ છે કે તેણે કાગડાને માટે પણ ચાલવાને માર્ગ દર્શાવો જ રહ્યો. ભગવાન શ્રી જિનેશ્વરનો માર્ગ એ હંસનો માર્ગ છે. એ હંસનો માર્ગ આપણે પ્રત્યેક જણ કદાપિ ગ્રહણ કરી શકતા જ નથી. તેથી જ ભગવાનને આપણને યોગ્ય એવું ધર્મકથન કરવાની પણ જરૂર પડી છે. અને આપણે એ માગે જ ધીમેધીમે અનુસરવાનુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદે એ એટલા ઉત્કૃષ્ટ ભાવમાં આવેલા જીવો છે કે તેઓ જે પ્રમાણે વર્તે છે, તેઓ જેવી કરણ રાખે છે તેવી કરણે દરેક જ જે કદાપિ રાખી શક્યા નથી રાખી શકતા નથી. અને રાખી શકવાના પણ નથી, એટલા જ માટે ભગવાનને બાલજીવોના ઉદ્ધારને માટે ધર્મકથન કરવું પડ્યું છે. ભગવાનનું અનુકરણ કરવાની જ જે વાત આવે અને બધા બાળજીવો પણ અનુકરણ કરવા, જ મંડી જાય તે તેમની શી દશા થાય? તે જુઓ. ભગવાન પલાંઠી વાળીને બેઠા કયારે ? ભગવાનનું છદ્મસ્થપણું ૧૨ાા વર્ષ પર્વતનું હતું. આ સાડાબાર વર્ષમાં નિદ્રાનો કાળ માત્ર બે ઘડી જેટલું જ હતું. જે ભગવાનના સઘળાં કર્મોનું પૂરેપૂરું અનુકરણ એને જ ધર્મ માનશે અને ધર્મ આચરનારને જ ધમી ગણશે તે કયે એ બાળજીવ છે કે જે માત્ર સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જેટલું જ કાળ નિદ્રા ભોગવી શકશે? આ સાડાબાર વર્ષના કાળમાં ભગવાન શ્રી મહાવીરદેવ કદી પણ પલાંઠી વાળીને બેઠા નથી. તેમણે જ્યારે સતન તપશ્ચર્યાથી કેવળ– જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી, ત્યારે જ તેઓ પલાંઠી વાળીને બેઠા હતા. હવે જે ભગવાનની કરણ જ ધર્મ હોય તો તમારે પણ છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસવાનો અવકાશ નહિ રહેવા પામશે અને છતાં જો તમે છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસશે તો તમે ભગવાન શ્રી તીર્થંકરદેવના શાસનની અંદરના તેમના અનુયાયી ગણી શકાશે જ નહિ. આથી જ સહજ થાય છે કે ભગવાને જે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ - મૃતિપૂજાનું રહસ્ય કર્મોદયથી કાર્યવાહી કરી હતી તે કાર્યવાહી એ ધર્મ નથી. તે જ પ્રમાણે એવા વતનના અનુકરતમાં ધર્મ આરાધન પણ નથી. બાળજીને આધાર શાના ઉપર ? ભગવાનનાં જે કાર્યો કર્મના ઉદયથી થવા પામ્યાં છે તે કાર્યનું અનુકરણ કદાપિ પણ હોઈ શકતું જ નથી. ભગવાનના હસ્તે થયેલાં આરંભસમારંભે એ પણ ધર્મ અથવા ધર્મનું અનુસરણ હેઈ શકે નહિં, ભગવાનના પશમભાવવાળું જે કર્તવ્ય છે, તે જ બેશક અનુકરણીય છે, બીજું નહિ. પરંતુ તેનું અનુકરણ ભાગ્યશાળી જીવે વિના બીજેઓને માટે અસહ્ય છે. આથી જ બાળછાને માટે ભગવાનને ધર્મકથનરૂપ ધર્માજ્ઞાઓ આપવી પડી છે. અને એ ધર્મારા ઉપર જ બાળવાના આધાર છે. તમે જ્યારે ક્ષપશમભાવને પામ અને સંપૂર્ણ શનિવાળા થાઓ ત્યારે બેશક તમારે ભગવાનનું આચરણ કરવાનું છે. પરંતુ ત્યાં સુધી તમારામાં એવી સંપૂર્ણતા ન આવે ત્યાં સુધી તમારે ભગવાનની આજ્ઞા ઉપર જ આધાર રાખવાનો છે શ્રીમાનું -શાસ્ત્રકાર મહારાજાઓએ અઢી પહેર સૂવાની આજ્ઞા આપી છે. પરંતુ ધારો કે કઈ શક્તિશાળી મનુષ્ય અઢી પહાર પણ નિદ્રા ન લે, તે તેથી શું એમ કહી શકાશે ખરું કે તેવા ગૃહસ્થોએ શાસ્ત્રાજ્ઞાને લોપ કર્યો છે? નિદ્રા લેવાનું કારણ શું ? શ્રીમાન શાસકાર મહારાજાએ અઢી પર સૂવાની આજ્ઞા આપી છે, પરંતુ તે શા કારણથી આપવામાં આવી છે તે વિચારવાની જરૂર છે. નિદ્રાનો સર્વથા પરિત્યાગ કરવામાં તમારી શક્તિ પહોંચતી નથી. તેટલા જ માટે તમારે નિદ્રા-અઢી પહોરની નિદ્રા લેવાને માગે ચાલવાનું છે. જો તમે અશક્ત રહ્યા છતાં પણ એ માગે ન ચાલશે તે તેનું પરિણામ એ આવશે કે તમે ઊંચે ચઢી શકશે જ નહીં. અર્થાત્ અશકતોને શક્તિ મેળવવાનો જે રસ્તે છે તે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની કથની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની કથની અને કરણીનું -આ રહસ્ય છે. છતાં યાદ રાખવાનું છે કે કથની અને કરણીમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આનંદ પ્રવચન દર્શન મુદ્દાને ભેદ સંભવી શકે નહીં. જે મુદ્દાઓ જૈનશાસનમાં રજુ થયા છે તેનાથી ઊલટી જ વાત કથનીમાં સંભવી શકતી જ નથી. તમે હિંસા કરજે, જૂઠું બોલજે, ચેરી કરજે, સ્ત્રીગમન કરજે, પરિગ્રહ રાખજે, કોથાદિક કરજે ઈત્યાદિ આજ્ઞાએ કથનીમાં કદી પણ આવી શકે જ નહિ. હવે એ પ્રશ્ન મૂકીને આપણે મૂળ પ્રશ્ન, જે “દેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે પ્રશ્ન ઉપર આવીએ. - વીતરાગપણે મતિ કેમ? શ્રીમાન જિનેશ્વરદેવોને આપણે વીતરાગ સ્વરૂપે દેખીએ છીએ. શ્રીમાન જ્ઞાનીમહારાજાએ એ અનંતા બળના સ્વામી છે. ગોવાળિયાઓ આવીને ખીલા મારી જાય છે તો પણ તેઓ એ સઘળું શાંતિથી સહન કરી લે છે. ભગવાને આવા ઘર ઉપસર્ગો વેળાએ પણ ભવ્ય શાંતિ રાખી હતી અને આપણાથી એ શાંતિ નથી રખાતી એનું શું કારણ છે ? આ બધા વિચાર આપણને દેવતાઓના સ્વરૂપ ઉપર દેરી જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં તમે ધ્યાન દઈને જોશે તે માલુમ પડશે કે બધું કલ્યાણનું જ લક્ષણ રાખવામાં આવ્યું છે. અન્ય લક્ષણને પ્રતિમાઓમાં સ્થાન આપવામાં આવતું જ નથી. ભગવાન શ્રી મહાવીરદેવની જે પ્રતિમા છે, તે ઉપર ભગવાનની જ્ઞાનદશાનાં લક્ષણે છે. બીજાં લક્ષણ નથી. એ મુદ્દો બહુ સમજવા જેવો છે. જે ભગવાનને જેવો આકાર અને રંગ હતું, તેવા રંગ અને આકારવાળી મૂર્તિ બનાવી દેવી એટલે જ જે ઉદ્દેશ હેત તે તો ભગવાને માતાનું સ્તનપાન કર્યું હશે તે વખતની ભગવાનની મુદ્રા હેજે આનંદિત જ હશે. તે પછી શા માટે માના સાથે સ્તનપાન કરતી ભગવાનની પ્રતિમાઓ કરવામાં આવી નથી ? આ સઘળાનું કારણ એટલું જ છે કે આ બધામાં ધ્યેય શું છે તે તરફ ધ્યાન આપીને તેને જ અનુકૂળ બધી વસ્તુઓની રચના કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે છે આથી જ વીતરાગપણાની મૂર્તિ હોવાથી એ મૂર્તિ દ્વારા આપણે વીતરાગતાના Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૬૩ દયમાં દઢ થઈ શકીએ છીએ. અને વીતરાગપણાની મૂર્તિ આપણને વિતરાગતાના ધ્યેયમાં ટક કરે છે. જે ભગવાનની મૂર્તિને આપણે વીતરાગપણે ન રાખી હોત તે આપણે દશા પણ બીજાઓના જેવી જ થાત. ઈશ્વર અને અવતાર એ બંને વસ્તુ તે આપણે માનીએ : છીએ. તે જ પ્રમાણે બીજાએ પણ માને છે. પરંતુ તેમની અને આપણું માન્યતામાં એક મહત્વને તફાવત છે. એ તફાવત શું છે તે વિચારીએ. જયારે આપણે અવતાર અને . ઈશ્વર બંને માનવા છતાં અવતારમાંથી ઈશ્વર માનીએ છીએ, જ્યારે . અન્ય અવતાર અને ઈશ્વર બંને માનવા પૂર્વક ઈશ્વરમાંથી અવતાર માને છે. હવે ઈશ્વરમાંથી અવતાર માનતા વધે આવે છે અને વિરોધ કયાં ઊભા થાય છે તે જોઈએ એટલે આપણું અને અન્યોની માન્યતામાં કેની માન્યતા સાચી છે તેને નિકાલ થઈ જશે. આદર્શ કે જોઈએ? ઈશ્વરમાંથી અવતાર માન અને અર્થ એ છે કે નિર્મળમાંથી મલિનતા માનવી અને અવતારમાંથી ઈશ્વર માનવ એને અર્થ એ છે કે મલિનતામાંથી નિર્મળતા માનવી. આપણે ભગવાનને જન્મ વખતે મનપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ઈત્યાદિ જ્ઞાન હતાં અને તેઓ વીતરાગરૂપ હતા તેમ હરગિજ માનતા નથી, પરંતુ આપણે તે સ્પષ્ટ રીતે એમ માનીએ છીએ કે તીર્થકર ભગવાને જમ્યા ત્યારે તેમને કેવળજ્ઞાન , નહોતું, પરંતુ ભગવાને જમ્યા પછી સાધુત્વને અંગીકાર કર્યો અને. તત્પશ્ચાત્ તેમણે મન ૫ર્યવજ્ઞાન મેળવી ઘાતકર્મનો ક્ષય કર્યો હતો એટલે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેમ માનીએ છીએ. આપણું આ માન્યતાને અર્થ એ છે કે મલિનતા પહેલી હતી , અને નિર્મળતા પછી પ્રાપ્ત થવા પામી હતી. અર્થાત્ અજ્ઞાન પહેલાં. હતું અને જ્ઞાનની જ્યોતિ તે પછીથી પ્રકટ થવા પામી હતી હવે જેઓ ઈશ્વરમાંથી અવતાર માને છે તેઓ કેવા પ્રકારના ભ્રમમાં કુટાય છે તે જોઈએ. ઈશ્વરમાંથી અવતાર માનવે એને અર્થ તે એ જ થાય કે પહેલાં ઈશ્વર–એટલે શુદ્ધતા અને પછી મનુષ્યત્વ. Page #59 -------------------------------------------------------------------------- ________________ १४ આનંદ પ્રવચન દર્શન એટલે મલીનતા. એને અર્થ એ થયો કે એમને આદર્શ શુદ્ધતા 'નિર્મળતાને નહિ, પરંતુ મલિનતાને જ કરે છે. અને પોતાના ઈશ્વરને નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ અને તિ રૂપ તે માને છે, તે પછી - સવાલ એ થાય છે કે એની મૂતિ કઈ અને શી રીતે હોઈ શકે ? હવે બીજી તરફ કેઈ આપણને પણ એવો જ પ્રશ્ન પૂછી શકે છે કે આપણે પણ સિદ્ધ મહારાજાઓને તો નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને જ્ઞાનસ્વરૂપ માનીએ જ છીએ, તે પછી એવા નિરંજન, નિરાકાર ભગવાનની પ્રતિમા આપણે શા માટે બનાવીએ છીએ? આ પ્રશ્નને જવાબ એ છે કે આપણે જે પ્રતિમાઓ બનાવીએ છીએ તે પ્રતિમાઓ મુક્ત એવા સિદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થાની હતી • નથી, પરંતુ સિદ્ધો જે દેહમાં સિદ્ધ થાય છે તે દેહની–તે મનુષ્યપણાની જ પ્રતિમા આપણે બનાવીએ છીએ અને તેથી જ આપણી પ્રતિમાની કલ્પના એ વાસ્તવિક છે. મતિ કઈ અવરથાની હેય? જૈનશાસન જે તીર્થકરોની મૂર્તિને માને છે તે મૂર્તિના સંબંધમાં પણ યાદ રાખવાની જરૂર છે કે એ મૂતિએ તીર્થકરપણાની અથવા તે બીજી અવસ્થાની મૂર્તિઓ નથી, અરિહંત મહારાજાઓની પણ અરિહંતાવસ્થા, કેવળી અવસ્થા અથવા તે તીર્થંકરપણાની મૂતિ • બનાવવામાં આવતી જ નથી, પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વખતે તીર્થકર ભગાનની જે સ્થિતિ હોય તે જ સ્થિતિની મૂતિઓ - બનાવવામાં આવે છે. ભગવાન શ્રી તીર્થકરદે જ્યારે કેવળી– - પણામાં હોય છે, ત્યારે ઊભા રહે છે, બેસે છે, દેવજીંદામાં તેઓ - શરીર પણ લાંબું કરે છે, વળી તીર્થકર ભગવાને સિંહાસન પર બેસે છે ત્યારે પગ પાદપીઠ પર રાખે છે. વળી તેઓ શ્રી સમવસરણમાં 'બિરાજે છે, ત્યારે તે પર્યકાસને નથી બેસતા પણ ખુરસી ઉપર બેસીએ , , અને પગ નીચે મૂકીએ તે વખતે જેવું આસન હેય તેવું આસન શ્રીમાન તીર્થકર દેનું સમવસરણમાં હોય છે તે વખતે તેઓ -પાદપીઠ પર પગ થાપીને બેસે છે. ભગવાન શ્રી તીર્થકરદેવના શરીર Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાનું રહસ્ય આ રીતે જુદે જુદે સમયે જુદી જુદી દશા ધારણ કરે, છતાં ભગવાનની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે દેશનાની મૂર્તિ, દેવઈદાની મૂર્તિ કે વિહાર વખતની મૂર્તિ હોતી નથી. ભગવાનની જે મૂર્તિઓ જૈન-- શાસનમાં છે, તે સઘળી તીર્થકર ભગવાને સિદ્ધ થવાના હોય તે વખતની અવસ્થાની મૂર્તિઓ હોય છે. આપણી મૂર્તિઓમાં માત્ર બે જ પ્રકાર છે ઃ એક કાયોત્સર્ગને અને બીજે પર્યકાસનને આ સંસારમાં મેક્ષે ગએલા આત્માએ અસંખ્ય હોય છે. અતીતકાળે અસંખ્ય આત્માઓ મેઢે ગયા છે, વર્તમાનકાળે અસંખ્ય આત્માએ મહાવિદેહ ક્ષેત્રમાં માસે જાય છે અને અનાગત કાળમાં પણ અનંતા આત્માઓ મેલે જશે સિદ્ધો કોઈપણ આકારે મેક્ષે જાય છે. જ્યારે સઘળા તીર્થકર ભગવાને મેશે કાસગ અને પર્યકાસન બે જ આકારે જવાના હોય છે. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવની મૂતિ બે જ આકારવાળી હોય છે. અને તે બે સિવાય ત્રીજો આકાર સંભવ નથી. હવે આજકાલના કેટલાક ડેળઘાલુ સાધુઓ ડોળ કરે છે અને એ તીર્થકરની રીતે બેસે છે, તેમણે વિચારવાની જરૂર છે કે એ આકાર કેને છે? અને ક્યા વખતને છે? સાધુઓએ બેસીને કાઉસગ કરે એવું કયા ગ્રંથમાં અથવા ક્યાં લખેલું છે ? વર્તમાન સાધુઓ બેસીને કાઉસ્સગ કરે છે તેમને ખૂલ્લેખૂલે પ્રમાદ છે. અને તે પ્રમાદ ન કરવાની સ્પષ્ટ શાસ્ત્રજ્ઞા છે. કેવળ ડેળ કરવા તીર્થકરના રૂપક લેવાં એમાં કઈ પુણ્ય તે નથી જ, પર તુ ઊલટું મહાપાપ છે. શ્રાવકે પણ જેઓ વતવાળા છે, તેમણે પણ ડાબા હાથમાં મુહપત્તિ અને જમણા હાથમાં ચરવળા રાખવા સિવાય કાઉસ્સગ્ન કરવાનું વિધાન કેઈપણ શાસ્ત્રમાં લખવામાં આવ્યું નથી. હવે એ બધાને સ્થાને આજે કેવી મૂર્ખાઈ ચાલી રહી છે તે જરા ધ્યાન દઈને જુઓ આજે તે શ્રાવકે અને સાધુઓને તીર્થકર ભગવાનના આકારે કાઉસ્સગ્ન કરે છે અને તેવી છબીઓ પડાવી ખુશ થવું છે. વિચાર, Page #61 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન કરો કે આપણી દશા શી થશે? તીર્થકરની મૂર્તિ બનાવાય છે તેમાં -ભગવાન શ્રી તીર્થકર ભગવાન ક્ષે ગયા હોય તે વખતના આકારે જ લેવાય છે, બીજા નહીં, અર્થાત્ ભગવાનની જે ઊંચામાં ઊંચી અને છેલ્લામાં છેલ્લી દશા જે અનુકરણીય છે, તે જ દશા, તે જ આકાર ભગવાન શ્રી તીર્થંકરદેવની મૂતિમાં લેવાનું છે. ભગવાન શ્રી તીર્થકરદેવની મૂર્તિમાં કર્યો આકાર લેવા છે અને તે કઈ વખતનો આકાર લેવાય છે અને તે જ આકાર પ્રતિમાજીને માટે શા માટે માન્ય ૨ ખવામાં આવ્યા છે એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે. ભગવાન શ્રી તીર્થંકરદેવે બે જ આકારે મેક્ષે જાય છે અને તેથી જ તેમની પ્રતિમા માત્ર બે જ પ્રકારની હોય છે. જેઓ સિદ્ધ થાય છે તેવા આત્માઓની બાબતમાં આસનનો નિયમ જ નથી. સિદ્ધો અનેક પ્રકારે મોક્ષે જાય છે. સિદ્ધ સ્વરૂપમાં - આત્મા રહ્યો તે સિદ્ધપણાની મૂર્તિને કેઈપણ સ્થળે સ્થાન જ નથી. સિદ્ધો કે અરિહંત ભગવાને જે સમયે માનવદેહમાં હતા, તે જ સમયની તેમની સાકારાવસ્થાની જ મૂર્તિ બનાવવામાં આવી છે. આપણી મૂર્તિઓ, એ નિરંજન નિરાકારની મૂર્તિ નથી, પરંતુ સાકારાવસ્થાની જ મૂર્તિ છે. આપણે એવું સહેલાઈથી કહી શકીએ છીએ કે જેઓ પમે- ઘરને નિરાકાર માને છે, તેવાઓને ઈશ્વરની મતિ બનાવવા અધિકાર નથી. સાકારાવસ્થામાં મલિનતા સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. અનુકરણ કેવું જોઈએ? અજૈન શાસનએ મૂતિ કરી પરંતુ તે એવી બનાવી દીધી કે આત્માના અનુરાગીઓને તે જોવાને પણ લાયક ન રહી. ઈશ્વરની સતિ બનાવી તે સાથે સ્ત્રી પણ ગોઠવી. હવે નીતિશાસ્ત્ર તે સાફ કહે છે કે જેને બ્રહ્મચર્ય પાળવું છે અથવા જેને સંન્યાસ પાળવો છે, તેવા સન્યાસી અને બ્રહ્મચારી બંનેને સ્ત્રીની પ્રતિમા નિહાળવી હરામ છે. આ રીતે સંન્યાસી કે બ્રહ્મચારી માટે તે પ્રતિમાપૂજા અરે ! પ્રતિમાદર્શન કરવું એ જ હરામ ઠરે ! Page #62 -------------------------------------------------------------------------- ________________ મૂતિ પૂજાનું રહસ્ય ૩૬૭ હવે પ્રશ્ન ઉપસ્થિત થશે કે જેનશાસન આટલું પવિત્ર છે અને યુક્તિયુક્ત છે તો પછી એ જૈનશાસનના અનુયાયીઓ મુડીભર કેમ છે? ઠીક. તમે લડાઈમાં જવા માટે જાતે તૈયાર થઈ જતા નથી, પરંતુ તમારા દેશના સંરક્ષણ માટે તમારા દેશની સેના લડી રહી હોય તે તેને તમે વખાણે છે એ ઉપરથી રપષ્ટ થાય છે કે મહાન કામને સમજનારા બહુ ચેડા હોય છે. અને તેવા કામને સમજીને તેને અમલમાં મૂકનારા તેનાથી પણ અતિ ઘણા ઓછા જ હોય છે. એ જ પ્રમાણે જનનું ધ્યેય ત્યાગવતનનુ છે. જેનઝમનું ધ્યેય જ માત્ર ત્યાગનું હોય અને વર્તન મઝા ઉડાવવાનું હોત તો જુદી વાત હતી, પરંતુ અહીં તે ધ્યેય અને વતન બંને ત્યાગના છે. આથી આવા ઉગ્રવમના પાલકે ચેડા હોય તે સ્વાભાવિક છે મરજી પ્રમાણે ફાવે તે રીતે વર્તવાની છૂટ હોય તે તે કુળાચારે ધર્મ થયો તે તેવા અજ્ઞાન તરફ ઝકનાર લાખ હેય છે શાનદશા એ સ્વાભાવિક નથી. પરંતુ અજ્ઞાનદશા એ સ્વાભાવિક છે. જગત અજ્ઞાનમય છે અને તે અજ્ઞાન તરફ વહેલી તકે ઝુકે છે અને ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ ઓછા ઝૂકે છે. દા. ત., ધારો કે એક સ્થળે ઉપધાન– વહનની ક્રિયા છે એ ઉપધાનવહનની ક્રિયામાં ભાગ લેવા સેંકડે માણસે ભેગા થાય છે. પરંતુ તેમાં જે સ્થળે ઉપધાન થતા હોય તે જ સ્થળના માણસેની સંખ્યા બહુ જ ઓછી હોય છે. નિર્વિકારી ત્યાગમાગને ન અનુસરાય અને ખલન થઈ જાય તે બને, પણ ખલનને માર્ગ તે જ સત્ય છે એવું તે કરી પ્રતિપાદી શકાય નહિ, આજે ધર્મના કાર્યોમાં છૂટછાટ મૂકવાનો મુદ્દો એક જ છે કે જેમ બને તેમ સંખ્યા વધારવી અને પોતાના ટેળામાં વધારે માણસે.ને ખેંચી લાવવા. પણ જે ધર્મને આત્મકલ્યાણને જ રસ્તે માને, મનાવે છે તે સિદ્ધાતમાં છૂટછાટ મૂકી શકે છે કેમ? અલબત્ત, સંપૂર્ણ ત્યાગને ન અનસરાય તે બને પણ ગ્રેચ તો સંપૂર્ણ ત્યાગનુ જ જોઈએ. તીર્થકર સ્વરૂપ બતાવનાર, દીવો પદાર્થ દર્શાવે છે, પરંતુ તે દી કેાઈ પદાર્થ સર્જી શકતો Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આન દ પ્રવચન દર્શન નથી. તે જ પ્રમાણે તીર્થકર ભગવાન પણ ધર્મ દર્શાવે છે. તેઓ કાંઈ ધર્મરૂપી પઢાર્થોનું સર્જન કરી શકતા નથી. આંધળા દેખી શકો નથી અને આંખવાળે દેખી શકે છે. એ એના સ્વભાવને કઈ સર્જનારો હોઈ શકે જ નહિ. એ બંને વસ્તુ સ્વાભાવિકપણે જ છે. પ્રકાશ ધોળા રંગને લીલો અથવા લીલા રંગને ધોળે દેખાડી શકતા નથી, પરંતુ ધોળા રંગને ઘેળો અને લીલા રંગને લીલો દેખાડવામાં પ્રકાશ મદદરૂપ થાય છે. એ જ પ્રમાણે જે જે કારણેથી કર્મનિર્જરા થતી હતી, અથવા જે જે કારણે બંધન આપનારાં હતાં, તે તે કારણે જ તીર્થકરોએ બતાવ્યાં છે. એને અર્થ એ છે કે તીર્થકર ભગવાને ધર્મના દેશક છે, ધર્મના પ્રરૂપક છે, ધર્મને પ્રકાશિત કરનારા છે, પર તુ તેઓ ધર્મને સર્જનારા નથી. જ્યાં ધર્મની આવી સનાતન સ્થિતિને દર્શાવવાનું જ કાર્ય કરે છે, ત્યા ધર્મમાં પહેરા હોય એ શક્ય જ નથી. તેમાં છૂટછાટ હોય એ પણ સંભવતું જ નથી અને તેથી જ ધર્મમાં કાળની પરવૃતિએ પરાવર્તન હોય એ પણ અશકય જ છે. શ્રીમાન તીર્થકર ભગવાને એ કેવળજ્ઞાનથી કાલેક જાણીને પદાર્થ કહ્યા છે, એ કથનને પુસ્તકની કે બીજા કશાની જરૂર જ નથી. જે આત્મા વસ્તુને દેખે છે તેને પુસ્તક સાથે સંબંધ રાખવાની જરૂર જ રહેતી નથી. પુસ્તકની જરૂર એક માત્ર તેને જ છે કે જે પોતે પ્રત્યક્ષ જોઈ શકવાને માટે અસમર્થ છે. જે પોતે જ્ઞાનથી સમર્થ નથી. જે પોતે જ્ઞાનસ્વરૂપ નથી તેવાઓને જ્ઞાનીનાં વચનોની જરૂર પડે છે આંધળાને કઈ વાત બીજાને કહેવી હોય તો દેખનારે તે સંબંધમાં જેવું જોયું હોય અને જેવું કહ્યું હોય તેવું જ તે બીજાને કહી શકે. કારણ કે તે વસ્તુ જેવાને માટે અશકત છે. એ જ પ્રમાણે જેના ગમે જે લખાયાં છે તે ભગવાન કેવળ મહારાજાઓએ જેમ કહ્યું છે, તે જ પ્રમાણે લખાયાં છે ભગવાન કેવળીઓને કહ્યું છે. તે જ આગમકારોએ– આગમોએ લખ્યું છે. ભગવાન શ્રી કેવળી મહારાજાઓએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ભગવાન શ્રી ગણધરદેવોએ ધાયું હતું. તે. Page #64 -------------------------------------------------------------------------- ________________ -- ------ --- મૂર્તિપૂજાનું રહસ્ય उहए જ પ્રમાણે તેમના શિષ્યએ અનુક્રમે ધાર્યું હતું, એ જ પ્રમાણે પરંપરા ચાલુ રહી હતી, પરંતુ પાછળથી સ્મરણશક્તિ ઘટી ત્યારે ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ વલ્લભીપુરમાં લખવાનું શરૂ કર્યું હતું. ભગવાન શ્રી સર્વ દેવોએ જે પ્રમાણે કર્યું હતું તે જ પ્રમાણે આગમકારોએ લખ્યું હતું એટલે અહીં કેઈપણ પ્રકારની આપત્તિ યા તે શંકાને સ્થાન જ નથી. જ્યારે વલ્લભીપુર ખાતે આગમે લખાયાં ત્યારે કુમતે ઓછા ન હતા. કુમતવાદીઓની હરતી ખુદ વલ્લભીપુરમાં જ હતી. એ શત્રુઓની વચમાં જ જિનાગ રૂપી દસ્તાવેજ તૈયાર થયા હતા. હવે વિચાર કરો કે જે દસ્તાવેજ શત્રુઓની વચ્ચે તૈયાર થયે છે તે દસ્તાવેજની સત્યતામાં તે શી ખામી હોઈ શકે ! આપણા સઘળા જૈન આગમે એ વલભીપુરમાં લખાયાં હતાં, છતાં બધા આગમોમાં જોઈ લે કે કોઈપણ સ્થળે સોરઠી છાયા એ આગમ ગ્રંથોમાં ઊતરવા પામી નથી. દેવદ્ધિગણિની પોતાની તેઓશ્રીને ગુરુની વાતે પણ કોઈ સ્થળે તેમાં અંકિત કરવામાં આવી નથી. શ્રીમાનું દેવદ્ધિગણિને જે પ્રમાણે યાદ હતું તે પ્રમાણે તેઓ લખતા હતા. જે સિદ્ધાંતે એ પ્રસંગે લખાયા હતા તેમાં જે દેવગિણિએ ફેરફાર કર્યો હોત તે તેમના અહતત્ત્વની છાયા તેમાં જરૂર આવી જ હેત ! બીજું કાંઈ નહીં તો તેમણે પોતાના ગુરુનું ગૌરવ વધારવાનું તે તેમાં જરૂર કાંઈપણ લખ્યું હોત, પરંતુ તેઓએ કશો જ કોઈ સ્થળે ઉલ્લેખ કર્યો નથી. આજકાલ ગુરુ પરની ભકિત ઓછી થઈ છે, તે પણ જેઓ ધાર્મિક પુસ્તકનું પ્રકાશન કરે છે તેઓ પુસ્તકમાં પોતાના ગુરુઓની ઢગલાબંધ છબીઓ લે છે, પણ ભગવાન દેવદ્ધિગણિએ એવું એક પણ કાર્ય કરેલું અદ્યાપિ પર્યત કઈ સંશોધકે શોધી આવ્યું નથી ભગવાન દેવદ્ધિગણિએ તે ફક્ત પિતાને જે વસ્તુ સ્મરણમાં હતી તે જ સાવંત લખવાની હતી, તેમાં કાઢવા-ઘુસાડવાની વસ્તુ તેમને કાંઈ કરવાની ન હતી. . જે સમયે વલભીપુરમાં આગમો લખવાનું કાર્ય ચાલતું હતું તે સમયે ભગવાન શ્રી દેવગિણિએ ખૂણામાં બેસીને ગૂપચૂપ એ હોત ! બીજે પણ લખ્યું હોત, પરરી ભક્તિ ઓછી થઇ ૨૪ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આનદ પ્રવચન દર્શન આગમે ઘસડી કાઢયા ન હતાં. વલ્લભીપુર ખાતે જૈનશ્રમણાની મહાસભા મળી હતી અને મહાસભામાં ૫૮૦ શ્રમણુ મહારાજે વિદ્યમાન હતા. આ પાંચસે ને એ.સી શ્રમણમહારાજેએ જે વિચારા માન્ય રાખ્યા હતા તે જ વિચારી આગમામાં લખવામાં આવ્યા હતા. લખવું ત્યાં પણ અમુક જ લખવુ. અને અમુક પ્રકારે જ લખવું એવા જ્યાં કટ્ટર નિયમ હાય ત્યાં કેટલાકા એમ માને છે કે અમુક સ્થળે પાઠાંતર જોઇએ. ઇત્યાદિ શબ્દો કહેવા એ મહામૂર્ખાઈ જ છે. સન મહારાજાઓએ જે સિદ્ધાંતાની ઝાંખી કરી હતી અને જે સિદ્ધાતા સંસારને દર્શાવ્યા હતા તે જ સિદ્ધાંતા આજનાં પુસ્તક માં પણ ચાલ્યા આવે છે. આત્માના પ્રદેશે। જેમ પહેલાંના માનીએ છીએ તે જ પ્રમાણે હજુપણુ માનીએ છીએ. તેા પછી શકાકારાને આપણે પૂછી શકીએ છીએ કે તમે શાસ્ત્રોમાં એવા તે કયા ફેરફાર દેખ્યા છે કે જેથી તમાને શંકા થઈ જવાનું કારણ મળ્યું છે ? શાસ્ત્રમાં આમ હેવુ જોઈએ’એવી શંકા ઉઠાવવાને પણ તમેાને કેવી રીતે અવાશ મળે છે તે તમારે સાષિત કરી આપવાનુ છે. ધરતીક’પના સ’ભવ સરખા, પણ જયાં ધરતીકંપ નથી છતાં ત્યાં કાઈ એમ ધારે કે આ બેઠક તૂટી પડશે તે ? આવી શકા કરનારાઓને તે! બેસવાનું પણ સ્થાન નં જ હાઈ શકે. એવા કયા જબરજસ્ત પુરાવા તમેને મળ્યા છે કે જે વડે તમે એમ કહી શકી કે શાસ્ત્રમાં આમ હાવુ' જોઇએ ? જેની શ્રદ્ધામાં ફેરફાર ન હેાય તેવાઓની ક્રિયામાં ફેરફાર હેઈ શકતા જ નથી. ધ્યેય ખસવુ· ન જોઇએ. ધ્યેય ન ખસે તેા કોઈપણ જાતની પંચાત જ નથી. જેને ધ્યેય ખસે છે તેને જ શંકા થવા લાગે છે. ધ્યેય અને શ્રદ્ધા અને સલામત હોય ત્યાં એક અ શ પણ વિચારમાં કે ક્રિયામાં ફેરફાર સંભવી શકતા જ નથી પછી કેટલાક મૂતિ અને દેહરાને આશ્રવ ગણે છે. આપણે તે બન્નેને નિર્જંગનુ કારણ માનીએ છીએ અહીં આપણી અને તેમની તાત્ત્વિક Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ મૂર્તિપૂજાનું રહસ્ય માન્યતામાં જ ફરક છે અને જ્યાં તાવિક માન્યતામાં ફેર હોય ત્યાં સમકિત નહિ. “જે રૂપે તત્વ હોય તે રૂપે જ તત્ત્વને માને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે અને તત્ત્વદર્શન શ્રદ્ધા વગર સંભવતું નથી. જે તીર્થકર ભગવાને થયા છે, તેમણે ન ધર્મ બનાવ્યું છે અથવા તે ન ધર્મ પેદા કર્યો છે એમ નથી. તીર્થકર ભગવાને તે વસ્તુ માત્ર કે જે જગતમાં એક યા બીજે રૂપે દૃષ્ટિમાન હતી યા તે અદશ્ય હતી તેને સ્વભાવ જ તેમણે તે બતાવ્યો છે. એ ઉપરથી એમ નથી સમજવાનું કે તીર્થકર ભગવાનની હસ્તી પહેલા આ સંસારમાં કોઈને પુણ્ય યા પાપ લાગતું જ ન હતું. તીર્થકર ભગવાનના થવા પહેલાં પણ મંદ કષાયવાળાઓ પુણ્ય બાંધતા હતા. કષાયથી જે પાપે થતાં, તે સર્વકાળને વિષે થતાં જ રહ્યાં હતાં, માત્ર તીર્થકર ભગવાને તે જે પાપપુણ્ય થતાં હતાં તે પાપપુણ્ય અને તે થવાનું કારણ એટલું જ માત્ર બતાવી આપ્યું હતું. પ્રકાશનું ઉદ્વાહરણ તમારે બરાબર લાગુ પાડવાનું છે. મનુષ્ય આંખે ઉઘાડે છે, ત્યારે તે પ્રકાશને દેખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આંખ નથી ઉઘાડતે તે પહેલાં પ્રકાશ તે નથી. ચા તે પહેલાં પ્રકાશ, પ્રકાશનું કામ જ કરતું નથી. પ્રકાશનું કાર્ય જેમ સંસારને વસ્તુઓ દેખાડવાનું છે, તે જ પ્રમાણે તીર્થંકરદેવેનું કામ આ સંસારમાં પાપપુણ્ય અને તે થવાનાં કારણેને દર્શાવવાનું જ છે. આ જ કારણથી ધર્મ, દેશ કે તીર્થને પ્રવર્તાવનાર તરીકે તીર્થકર ભગવાનને ગણ્યા છે, પરંતુ તેમને ઉત્પાદક તરીકે ગણ્યા નથી ધર્મ એ જગતને સ્વભાવ છે. જૈન ધર્મ એ જેડી કાઢેલી નવલકથા નથી, પરંતુ જેમ દર્પણમાં પદાર્થ જેવો હોય તે જ દેખાય છે, તે જ પ્રમાણે જગતને જે સ્વભાવ છે તે જ સ્પષ્ટ રીતે જૈનશાસનમાં પડેલે છે. ધર્મ એ જગતને સ્વભાવ જ હેવાથી એ સ્વભાવમાં તીર્થકર ભગવાનેથી પણ ફેરફાર થઈ શકતો નથી. આપણે દ્રવ્યાદિને આશ્રયીને ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ ત્યાં પણ ધર્મ બતાવાને માટે, પલટાવવાને માટે નહિ. ભગવાન મહાવીર Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આનંદ પ્રવચન ન ચાર ત્રતાનાં પાંચ મહાવ્રતા કર્યાં. તેમા શબ્દછળથી બ્રહ્માના ભંગના કોઈ ખાટા લાભ ન લે તે માટે કર્યાં. ભગવાન મહાવીરના સુધારે આશ્રવ અને બ ંધને રાકવાનો હતા. ખાળલગ્ન રોકવા એ સુધારે છે, પશુ પુનર્લગ્નની છૂટ આપવી એ સુધારેા નથી પણ બ્રહ્મચર્ય'ના પલટો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને ફેરફાર થાય તેમાં ના નથી, પણ આ ફેરફાર મૂળ ધ્યેયને કાયમ રાખીને થવા જોઇએ, પર તુ મૂળ ધ્યેયની કાયાપલટ ન થવી જોઈએ. હવે મૂળ વાતમાં આવીએ. આપણે તીર્થંકર ભગવાનની મૂર્તિ - એને માનીએ છીએ તે પરમ આદશ રૂપે માનીએ છીએ. આ આદેશ દેવમાં અવશ્ય હોવા જોઈએ. જે દેવ પેાતાની પાસે સ્ત્રીને રાખે તા તે ધમના પ્રવર્તક ગુરુ બ્રહ્મચર્ય ને જીવનમાં કઈ રીતે ઉતારી શકે? જૈનેતરાએ પ્રતિમાપૂજનમાં જૈનેાની નકલ કરી પશુ તે આકાર કે ભાવ બન્નેમાંથી એકે તેમની પ્રતિમામાં લાવી શકયા નથી. ગુણાના પ્રકાર કેટલા ? એટ · શ્રીમાન્ તીથ “કરદેવાના આકાર મનુષ્યના ધ્યેયનું ચિહ્ન હાવુ જોઇએ. દેવતત્ત્વમાં અનુકરણીયત્વ હાય તે તે પ્રકૃતિ છે. દેવામાં અનુકરણીય ગુણા હેાવા જ જોઇએ. જો તેનામાં અનુકરણીય ગુણા હાય, તા જ તેના શિષ્યા એ માગે જાય અને એ માર્ગોને ધ ગણી શકે. અર્થાત્ ધર્મ અને ધર્મની પ્રવૃત્તિએ એ સઘળાંના મુખ્ય આધાર દેવ ઉપર જ છે. એટલા જ કારણથી મહાદેવનું અષ્ટક પહેલુ ગણવામાં આવ્યુ છે. એમા ગુણા એ પ્રકારના હોય છે: એક સાધક દશા અને ખીજી સિદ્ધ દશા. નેપાલિયન માનાપાટના કોઈ ખેલ ભજવે તે! તે નેપેલિયને કરેલી દેશસેવાનું નાટક ભજવી શકે અને તેવા અનુકરણીય ગુણાની નકલ પણ કરે, પરંતુ ભવાયા પણ નેલિયનના શરીરની ગંદી ક્રિયાઓનુ` કાંઈ અનુકરણ અથવા નકલ કરવા બેસતા નથી, નેપેાલિયન જ્યારે રાજદ્વારી જીવનમાં બહાર પડયા Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાનું રહસ્ય ૩૩ ત્યારે તેને સાઘક દશાની પ્રાપ્તિ થઈ. એ જ પ્રમાણે શ્રીમાન તીર્થકર દે પણ જ્યારે સાધુ થયા ત્યારે તેઓ સાધક દશામાં પ્રવેશ્યા હતા. એ જ પ્રમાણે સિદ્ધ દશાનું વિચારવાનું છે. તીર્થકરોનું જ્યારે દેવત્વ સિદ્ધ થયું ત્યારે તેઓ કેવા હતા એ સઘળું વિગતવાર જાણવાને માટે સાધક, તથા સિદ્ધ દશાના ગુણે બતાવવા જોઈએ. હવે કઈ એવી શંકા કરશે કે તીર્થકર મહારાજાઓમાં દેવપણાનું સિદ્ધપણું આવ્યું છે તે ઠીક છે, પરંતુ જે એ સિદ્ધપણું અમને ઉપકાર કરનારું ન હોય તે એ દેવપણું સાથે આપણે શા માટે સંબંધ રાખવું જોઈએ ? અને એ દેવાપણને આપણે શા માટે વંદન પણ કરવું જોઈએ? તીર્થકર ભગવાનનું દેવત્વ એ જે સંસારને માટે ઉપકારક ન હિત તે જનશાસન એ દેવત્વના કદી પણ વખાણ ન જ કરત, પરંતુ એ દેવત્વ આપણને અનેક રીતિએ ઉપકારક છે જ અને તેથી જ એ દેવત્વને આપણે વંદન કરવાનું છે. DU * અનત ઉપકારીઓએ વસ્તુ, ધર્મ અને મેક્ષ એ બે જ પુરુષાર્થ માન્યા છે, અર્થ તથા કામને પુરુષાર્થ માનેલ નથી. - દબદયા કરતાં ભાવદયા અતિવિશિષ્ટ છે. વ્યદયાને ભેગે પણ કે ભાવદયાનું સંરક્ષણ પરમ આવશ્યક છે. ભાવયાના ભોગે વ્યદયાની વકીલાત એ ઘેર મિયાત્વ છે. IIIIIIIIIIபரரரரரரரரரரர Page #69 -------------------------------------------------------------------------- ________________ 3 આજનું કપરું ચારિત્રપાલન apnnoucoupond bnspcncpbbbadun ચેાથા આરામાં જ્ઞાની વિદ્યમાન હતા, દેવતાએ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયા એમ ખુલાસા મળતા હતા. તે વખતે ધર્મની આચરણા થાય તે સહેજ છે, પણ આજ જ્ઞાનીનો ગેરહાજરીમાં ચારિત્ર લેવાય અગર ધર્મ આચરણા થાય તે જરૂર કિ ંમતી છે. તેમાં કલ્યાણુદ્ધિના ઘણા સંભવ છે. Logannnnnnnn પરિતિજ્ઞાનપૂર્વકના આઘા મુહપત્તિ વખતથી વધારે વાર ન થાય. આ શાસ્ત્રકાર મહારાજા પરિણતિભેદે જ્ઞાનના ત્રણ ભેદ જણાવે છે. સ્વરૂપ ભેદે પાંચ ભેદ છતાં અહીં પરિણતિભેદે ત્રણ ભેટ્ટ કહે છે. પરિણતિ સમજાવવાની હાય ત્યાં તે જ કહેવાય : સ્વરૂપ વખતે તે સ્વરૂપ કહેવાય. આત્માનું સ્વરૂપ જણાવવુ હાય ત્યારે તેનાં સ્વરૂપનાં ભેદે જણાવાય. જીવ અને અજીવ એ તત્ત્વમાં બધાં નત્ત્વ સમાઈ જાય છે, છતાં સાત કે નવ તત્ત્વ કહેવા પડે છે. આશ્રવસવરાદિ તત્ત્વા જીવઅજીવમાં સમાય છે, તે જીવ-અજીવને અંગે જ છે, છતાં ખીજાં તત્ત્વા જણાવવાના હેતુ છે કે આશ્રવ તથા મધને અજીવના પ્રાધાન્યવાળા જીવ જાણે તા તે તેનાથી ખસે. તથા સંવર, નિર્જરા અને મેાક્ષ તેને જીવના પ્રાધાન્યવાળા જાણે તે જીવ ત્યાં ખેચાય, જીવ હેય તથા ઉપાદેયને જાણે તેમ જ તેને છાંડી કે આઢરી શકે, જીવાજીવના પણ ઉપદેશ એકલા જ્ઞેય તરીકે નથી, પણ હેય તથા ઉપાદેયમાં પણ ઉપયાગી થાય તે માટે જણાવ્યા છે. શ્રુતજ્ઞાનમાં અક્ષરજ્ઞાન, પર્યાયવ્રુત, પદ્મશ્રુતાદિ ભેદો વગેરે જાણવાથી આત્માને કૃતાર્થ માની લેવાય તેમ નથી, અર્થાત્ પયઅન્નર આદિ Page #70 -------------------------------------------------------------------------- ________________ આજનું કપરું ચારિત્રપાલન 3७५ જાણવાથી આમાને કૃતાર્થ માનવાને નથી. આત્મા જ્યારે વિષય પ્રતિભાસ જ્ઞાનમાંથી પરિણતિ જ્ઞાનમાં આવે અને તેમાંથી પ્રવૃત્તિજ્ઞાનમાં આવે તે તે જ્ઞાન મેળવ્યું સફળ ગણાય. પરિણતિ કે પ્રવૃત્તિમાં આવ્યા વગરનું જ્ઞાન શુષ્ક છે, નિરર્થક છે, ફળ વગરનું છે. અનંતી વખત આ જીવ શ્રુતજ્ઞાનને ધારણ કરનાર થયે, શ્રુતજ્ઞાન દ્રવ્યથી અનંતી વખત આવી. ગયું, પણ તે વિષય પ્રતિભાસરૂપે હતું માટે જ ફળ્યું નહિ. આજકાલ કેટલાક કહેવાતા અધ્યાત્મવાદીઓ પણ ક્રિયાના. ઉથાપકે હે ભવ્યજીવને ક્રિયાથી ચલિત કરવા માટે તેમને કહે છે કેઃ મેરૂ જેટલા ઘા મુહપત્તિ કર્યા. તેમાં શું વળ્યું ?” વાત ખરી, પણ પરિણતિ જ્ઞાનવાળા એવા મુહપત્તિનું ગ્રહણ થયું નથી, એ જ ન વળવાનું કારણ છે, પરિણતિજ્ઞાનપૂર્વકના ઘા મુહપત્તિ આઠ વખતથી વધારે વાર ન જ થાય. કલ્યાણની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવેલા ચારિત્રના ભવ આઠથી વધારે હોતા નથી. એવું ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત જ હેય. તેથી વધારે વખત ન જ હોય. વધારેમાં વધારે આઠ વખત હેય. શ્રી ગૌતમસ્વામીને હાથે ખેડૂતને બોધશ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે પેલા ખેડૂતને શ્રી ગૌતમસ્વામીજી પાસે ચારિત્ર અપાવ્યું. એ ખેડૂત ભગવાનને પૂર્વભવને દ્વેષી હતા, તેથી તે ખેડૂતને જીવ પોતાથી તે કઈ પણ પ્રકારે બેધિબીજ પામે તેમ નહોતું, તેથી જ તે શ્રી ગૌતમસ્વામીજી પાસે તે પમાડયુંઉપદ્રવ કરનારનું પણ કલ્યાણ કરવું એ એક જ દયેય. ભગવાનનું હતુંભક્તિ કરનાર તે પોતાના આત્માથી ભક્તિ દ્વારા ફળ પામવાને છે, ભક્તિના જોરથી ફળ મેળવવાને છે, પણ ભગવાન વિચારે છે કે “કલ્યાણને દેશક હું, ઉપદ્રવ કરનારને કે પ્રતિકૂળને તારું તે જ તારપણું ખરું ગણાય.” ચંદનને કાપનારી કરવત, છેદનારી છીણ, બાળનારો અગ્નિ છે છતાં એ ત્રણે સુગથી થાય છે જ. તેમાં ચંદનનું જ ગૌરવ છે, ભકતે. તે ભક્તિથી તરે છે, પણ તરવા તૈયાર ન હોય. ડૂબવા જતા હોય, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આનંદ પ્રવચન દર્શન અર્થાત્ તારક એવા પોતાનાથી પ્રતિકૂળ હોય તેવાને પાણે તારનાર તે વાસ્તવિક તારક છે. એથી જ ભવાંતરથી દેવી એવા ખેડુતને પ્રતિબંધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીર ભગવાને એકાયા. શ્રી ગૌતમસ્વામીજીએ જઈને શું કર્યું? ખેડૂતને લાવીને પૂછયું તથા આ રીતે સમજાવ્યું– શ્રી ગૌતમસ્વામીજી : “મહાનુભાવ !... આ તું શું કરે છે ? ખેડૂત ખેતી!” શ્રી ગૌતમસ્વામીજીઃ “શા માટે ?” ખેડૂતઃ “મારા પેટ માટે તથા મારા કુટુંબ માટે !” શ્રી ગૌતમસ્વામીજીઃ “ખેતીમાં હિંસા થાય છે, તે હિંસાનું તને કેવું ફળ મળશે? યાદ રાખ કે તે તારે એકલાએ ભેગવવું પડશે. ખાવામાં જગલ અને ફૂટવામાં ભગલે....! ખાય પેલા અને પાપ તારે બાંધવું? પરભવે પેલા ભોગવવા આવશે કે તારે ભેગવવું પડશે? શાક ખાવાનું તે ઘરવાળા બઘાને છે, પણ સમારનારની આંગળી કપાય તો વેદના તેને એકલાને જ થાય છે. ચોરી કરવા જનાર કુટુંબાદિ માટે તે બધું કરે છે, પણ ચોરી કરતાં પકડાય તે સજા તેને પોતાને જ થાય છે પણ કુટુંબને થતી નથી, પૈસા માટે કેઈનું ખૂન કેઈ કરે તે માલમાં બધાયે ભાગીદાર થાય, પણ ફાંસી તે એકલા ખૂનીને જ થાય ! આ બધું તો આ લેકમાં પ્રત્યક્ષ છે ને ? -તો પછી પરભવે કેણ ભાગીદાર થવા આવશે ? કુટુંબીઓ અહીં માલ ખાવાના ! માર ખાવાના નહીં !” “અહી જ પાપનાં ફળે ભગવતી વખતે કુટુંબીઓ જ્યારે અલગ થઈ જાય છે, ત્યારે બીજા ભવમાં શું તેઓ કુટુંબી થવા આવશે ? અને પેટ ! પેટ એકલું પાપથી જ ભરાય છે એમ કોણે કહ્યું ? વગર પાપે પણ પેટ ભરાય છે. રાંધ્યા વિના પણ માધુકરીવૃત્તિથી ભિક્ષા માગી લાવી પેટ ભરી શકાય છે. કાચા પાણીને અડવાનું નહિ, અગ્નિને અડવાનું નહિ. પરિગ્રહ પાપનું મૂળ છે તેથી તે રાખવાને નહીં. હિંસા કરવાની નહી, અસત્ય બોલવાનું નહીં, Page #72 -------------------------------------------------------------------------- ________________ આજનું કપરું ચારિત્રપાલન ૩૭૭ ચોરી કરવાની નહીં, વિષયસેવન જ સંસારમાં રખડાવનાર છે તેથી તેને ત્યાગ કરે. પણ આ બધું દીક્ષાથી જ સુસાધ્ય છે, માટે સંયમ ગ્રહણ કર !” ખેડૂતે વિચાર્યું: “ઓહો ! આ તે સારું ! પેટ પણ ભરાય અને પાપ પણ ન બંધાય !” તેના આત્મામાં ઝણઝણાટી આવી. માંચ ઊભાં થયાં. અપૂર્વ આનંદ તેણે અનુભવ્યો અને પછી હાથ જોડીને શ્રી ગૌતમસ્વામીજીને વિનંતી કરી કે “ભગવાન ! જે એમ જ છે તે મને દીક્ષા આપીને તારે!” શ્રી ગૌતમસ્વામીજીએ ત્યાં તેને સંયમ આપ્યું ! પછી શ્રી ગૌતમસ્વામીએ ખેડૂતને કહ્યું કે “ચાલ, હવે મારા ગુરુને વંદન કરવા !” ખેડૂત તે આ બની ગયો! આશ્ચર્યમાં ગરક થઈ ગયો! તેને એમ થયું કે “આવા મહાન આચાર્ય મહાત્માના પણ ગુરુ ! અહો! તે કેવાય હશે !” તે બેલી ઉઠશેઃ “ચાલો ભગવાન !” પછી ગુરુ શિષ્ય બંને ભગવાનની પાસે આવી રહ્યા છે. માર્ગમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ભગવાન શ્રી મહાવીર દિવ કેવા છે તેનું વર્ણન કરે છે. તેવામાં સમવસરણ આવ્યું, શ્રી ગૌતમ૨વામીજીએ ખેડૂતને ભગવાન બતાવ્યા કે “આ આપણું ગુરુદેવ !” ભગવાનને જોતાં જ ખેડૂતને પૂર્વભવન ષ ઉદયમાં આવ્ય–ઉછળે અને તે તરત એમ બેલ્યો કે “આ જ્યારે તમારા ગુરૂદેવ ! ત્યારે આ તમારું સાધુપણું પાછું !” એમ કહી સાધુવેષ પડતો મૂકીને તે ચાલ્યા ગયે. ખેડૂત ખેતરમાંથી સમવસરણમાં આવ્યા તેટલી વાર તેણે સાધુપણું ધારણ કર્યું. શ્રી ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના માલિક હતા. વળી તેમને ખેડૂતને દીક્ષા દેવા પણ સ્વયં ભગવાને મોકલ્યા હતા. ખેડૂતને બેધિબીજ પમાડવું હતું. કલ્યાણની બુદ્ધિવાળું ચારિત્ર આખા ભવચકમાં આઠ વખત આવે છે. તે માટે ખેડૂતને ચારિત્ર આપ્યું. સમ્યકત્વમાં આઠ ભવને નિયમ નહીં. ક્ષારોપશિમક સમ્યક્ત્વના અસંખ્યાતા ભવે થાય. કલ્યાણની બુદ્ધિ વિનાના મેરૂ જેટલા ઘા મુહપત્તિ કર્યા છતાં Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આનંદ પ્રવચન દર્શન કલ્યાણ ન થયું તેમાં ખોટું નથી. તેમાં જો કલ્યાણની બુદ્ધિ હેત તે જરૂર કામ થઈ જાત. બીડની જમીનનાં હજારો વરસ સુધી એકલું ઘાસ ઊગ્યું હતું, કેમ કે ત્યાં અનાજ વાવ્યું નહોતું. જે વાવ્યું નહીં તે અનાજ ઉગે કયાથી? પણ જે ત્યા જવાય તે અનાજ ઉગવામાં વધે. નથી જ. અનંતી વખત એવામાં કલ્યાણની બુદ્ધિ થઈ જ નહોતી અને તેથી અત્યારે પણ તે બુદ્ધિ નથી એમ કેમ કહેવાય ? અગર સમ્યફવાદિ આચારોમાં અત્યારે પણ કલ્યાણબુદ્ધિ નથી, એમ કયા આધારે બેલાય? સંયમમાં કે ધર્મકરણીમાં આજે કર્યું પ્રલોભન છે? બજારમાં માલ આવે છે તે શેરીવાળા લેવા દોડે છે. શ્રી તીર્થકર મહારાજાના વખતમાં ચકીઓ, વાસુદે, રાજા-મહારાજાઓ બધા ધર્મ માટે તેમની પાસે દોડા દોડયા આવતા હતા, તે તે. વખતે તે પૂજા–સત્કારની ઈરછાએ પણ સાધુપણું લેવાય એમ સંભવ: છે, તે વખતે દેવતાઓ આવતા હતા, પ્રત્યક્ષ દેખાતા હતા, અમુકમનુષ્ય ચારિત્ર લેવાથી દેવતાપણું મેળવ્યું તે આ છે એમ સ્પષ્ટ દેખાતું હતું. જેઓ દેવ, ગુરૂ કે ધર્મની ભક્તિ કરતા હતા અને કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થતાં જ પોતાને દેવપણું શાથી મળ્યું ? તે પ્રશ્ન થતાં પોતાના જ્ઞાનથી કે સામાનિકના વચનથી નિર્ણય કરી જેના વેગે તે મળ્યું તેની ભકિત કરવા તેઓ અહીં દડી આવતા હતા. તેવા વખતમાં ચારિત્ર લેવાનાં કારણે સહજ છે, પણ અત્યારે તો એવું એક પણ કર્યું કારણ છે કે જેનાથી કેઈને ચારિત્રની ઈચ્છા થાય? અત્યારે તો દેવનાં દર્શનનાં જ સાંસાં છે, અમુક ધર્મ કરવાથી અમુક જીવ રાજા થયે તેવા દાખલા જાણવાને પણ અવકાશ નથી, જ્ઞાની મહારાજા વિદ્યમાન હતા ત્યારે એ બધું સંભવિત હતું. અત્યારનાં જીવન જ એવાં ઢંગધડા વગરનાં છે કે જેને સદાચારનું ભાન સરખું નથી તે ત્યાં ચારિત્ર સુધીની ભાવના તેને કે તેના દાખલાથી બીજાને થાય જ ક્યાંથી ? Page #74 -------------------------------------------------------------------------- ________________ આજનું કપડું ચારિત્રપાલન ૩૯ તાત્પર્ય કે આજના ચારિત્રમાં આવાં બાહ્ય ઈચ્છાને લલચાવનારાં કારણેને અભાવ હોવાથી કલ્યાણબુદ્ધિ જ મુખ્યત્વે હેવાને સંભવ ગણાય. આજે કલ્યાણબુદ્ધિ નથી એમ કેમ કહી શકાય? આજે ઘરબાર વગેરેને સદંતર ત્યાગ કઈ લાલચે થાય છે? ક્રિયાના ઉથાપકે આજના ચારિત્રને ઉડાવવા ઈચ્છે છે એ જ છે, બાકી અત્યારના ચારિત્રમાં કલ્યાણબુદ્ધિ રહી હોય એમ સહજ માની શકાય તેમ છે. વળી દુકાનેશેઠની હાજરીમાં મુનિમ વફાદારી રાખે તેમાં કાંઈ નવાઈ નથી. હાજરીમાં તે વફાદારી ન છૂટકે પણ રાખવી પડે છે, શેઠની ગેરહાજરીમાંરખાયેલી વફાદારી તે ખરેખર સારી વફાદારી છે. ચેથા આરામાં તે જ્ઞાનીઓ વિદ્યમાન હતા, દેવતાઓ પ્રત્યક્ષ દેખાતા હતા. અમુક ધર્મ કરવાથી અમુક દેવ થયા તે આ, અમુક ધર્મ કરવાથી અમુક રાજા થયો તે આ, તથા અમુક પાપથી અમુક જીવ નરકે ઉત્પન્ન થયો કે ખાળમાં ઉત્પન્ન થયે કે મૃત્યુ કે ભયંકર વ્યાધિગ્રસ્ત થયે હતું તે આ–એમ પણ ખુલાસા મળતા હતા. મન પર્યાવજ્ઞાની તથા અવધિજ્ઞાની દ્વારા પણ જાણી શકાતું હતું ધર્મને લાભ, પાપની શિક્ષા જ્યારે નજરે દેખાય તે વખતે તે ધર્મ પ્રત્યે વફાદારી રહે તેમાં નવાઈ નથી. તે વખતે તે ધર્મની આચરણથાય તે સહજ છે પણ આજે જ્ઞાનીની ગેરહાજરીમાં, પ્રત્યક્ષદાખલાઓ જોવા જાણવાના અભાવમાં વફાદારી સચવાય તે ખરે જ કિંમતી છે. આજે ચારિત્ર લેવાય અગર ધર્મઆચરણ કરાય તે જરૂર કિંમતી. છે તથા તેમાં કલ્યાણની બુદ્ધિને ઘણું જ સંભવ છે. વળી પ્રાચીનકાળમાં ભેગની સામગ્રી સામાન્ય જનતા માટે મુકેલ હતી, અને ઘણું ઓછી હતી, જ્યારે આજે સામાન્ય જનતા પણ તમામ માજશેખ જોગવી શકે છે, વળી તે વખતે તે કઈ રાજા-મહારાજા અમુક નાટક કરાવે તેમાં અમુકને જ નોતરું નાટિકે. જે તે મનુષ્ય જોઈ શકતા નહોતા. આજ તો બે ચાર રૂપિયા ખર્ચનારે અફલાતુન નાટક અને સિનેમાદિ જોઈ શકે છે. તે વખતે નાટક, પોષાક,અલંકારાદિ ઉપર રાજ્ય તરફથી તથા નાતજાત તરફથી પણ અંકુશ. Page #75 -------------------------------------------------------------------------- ________________ -૩૮૦. આનંદ પ્રવચન દર્શન -~-~~~~~~~~~~~~~~~~~~~~-~~~-~~-~~- ~~-~- ~~~~ હતે, તેથી આજના જેટલું ભોગોમાં તે વખતે રંગાવાનું નહોતું. તે વખતે મર્યાદા તથા અંકુશ એટલા બધા હતા કે જુવાનીમાં સવાશેર દારૂને કેફ ગણાય તે આ અંકુશથી દાબી દેવામાં આવતો હતો પણ અત્યારે તે તે કેફ ઘડિયામાંથી છે અને અંકુશ મુદ્દલ નથી. આજે પાંચમા આરામાં આવા સગોમાં ત્યાગની ભાવના થવી સહેલી નથી. જે વખતે આખી દુનિયા ભેગમાં રગદોળાઈ ગઈ છે, જ્ઞાતિ તથા કુટુંબનાં બંધારણ એવાં ઢીલાં છે કે કઈ કઈને રેકી શકતું નથી, તે વખતે ત્યાગને વિચાર પણ કઈ ભાગ્યશાળીને જ થાય છે. ત્યાગ કરે કે ન કરે તે વાત જુદી, પણ ત્યાગ સારે છે આટલી ભાવના થવામાં પણ પુદય છે તે વખતે ત્યાગમાં વિદને કરનારા કોઈ નહોતા ? આજે તે શેરીનુ કતરું પણ ત્યાગની આડે આવે છે. દીક્ષા વખતે કલેશ થાય તે નડતર લાગે છે. દુનિયાદારીમાં થતા કલેશને વધાવવામાં આવે છે. લગ્ન વખતે બે વેવાઈ ચાર ખારેક કે ચાર સોપારી ઓછી પડે તેમાં ચડભડે છે પણ તેથી સંબંધ તૂટતો નથી, વધે છે. ચેરીમાં લગ્ન થયા પછી તો એક વેવાઈ બીજા વેવાઈની આબરૂ બચાવવા થેલીનાં મેં ખૂલ્લાં મૂકી દે છે, પછી પણ જમાઈ ને મેં માગ્યું આપવા સસરે તૈયાર જ હોય છે. કામ પડે વેવાઈ, વેવાણ, નણંદ, જમાઈ બધા માટે તમામ આપવામાં આવે છે, કેમ કે આ બધે ભેગ જતે દિવસે સ્નેહમાં પરિણમવાનો છે તેમ તે જાણે છે. માંડવાની ગાળે ગાળે નથી ગણાતી. માટે તે તેને “ફટાણું કહેવામાં આવ્યાં. દીક્ષા લેનાર પાસે પણ તે કુટુમ્બી ફરી આવશે ત્યારે તેની જ પાસે ધર્મકરણ કરવાને અપૂર્વ લાભ છે, પણ જેઓ ધર્મ કરે છે, તેને માટે આ બધી વાત છે, પણ જેઓને કાંઈ કરવું નથી તેવા હાળીને ઘેરેયા જેવા ગટ ધૂળ ઉડાડનારા છે તેઓ પછી શું કરવાના છે? તેથી તેઓ ધર્મમાં આડી ધમાલ કરે છે. પૂજા, મહત્સવ દીક્ષા પાછળ તેઓ શું કરે છે? અરે ! અહી જ જે દીક્ષા થઈ તે દીક્ષિતને વ દના કરવા કે સુખશાતા પૂછવા આવા વર્ગના કેાઈ ગયા ? દીક્ષા લેનારની બાયડી માટે લડનારાઓએ ઉપકાર થાય તે માટે કાંઈ કર્યું? તે બાયડીની રકમનું વ્યાજ સાતને બદલે આઠ આના Page #76 -------------------------------------------------------------------------- ________________ આજનું પરું ચારિત્રપાલન ૩૮. આપવા જેટલું પણ કર્યું છે? દીક્ષિતને અંગે કુટુંબના કલેશમાં પણ, ધર્મનું બીજ છે. સમજી શકાય તે સમજાય તેવું છે. પાણીમાં તણાયેલું અને દટાયેલું ધન કેઈ દિવસ પણ હાથમાં આવે, પણ બળી ગયેલું કાંઈ હાથ આવશે નહીં. જેના હૃદયમાંથી ધર્મનું બીજ બળી ગયું છે. તેવા વગર સંબંધના, ભાડૂતી તથા ભાડુ પણ ન મળે તેવા ઘેરૈયા બની. ગાંઠની ખીચડી ખાઈ વચ્ચે માથું મારનાર લોકે દીક્ષા તથા ધર્મના દરેક અનુષ્ઠાનની આડે આવે છે, અને બકવાદ તથા ધમાલ કરે છે. અત્યારે ભેગની સામગ્રી જબરજસ્ત છે. પહેલાં આટલી નહતી. અત્યારે ધર્મની બુદ્ધિ સિવાય ધર્મ કરવાનું થાય શાથી? અત્યારના એવા મુહપતિ દેવકાદિની ઇચ્છાવાળાની નહિ, પણ કલ્યાણની બુદ્ધિવાળાના ગણાવાને વધારે સંભવ છે. જો આમાં પરિણતિજ્ઞાન સાથે. પ્રવૃત્તિ હોય અર્થાત્ મેક્ષની બુદ્ધિવાળું સંયમ હોય તે આઠથી વધારે ભવ થાય નહિ. વળી મેરૂ જેટલા ઘા લીધા તેમને પણ ફળ સારું મળ્યું કે ટું? તે એવા લેનારા દેવલોક જ ગયા છે, પણ નરકે ગયા નથી. હવે એ વિચારે કે ઘા વધારે લીધા ? કે સંસારી પણ વધારે રહ્યા ? એવા લીધા તેના કરતાં અનંતગુણી વખત માતાપિનાદિ કર્યા છે તેનું ફળ શું મળ્યું? જેના સંગથી નરક-તિર્થ ચગતિ મળે છે તે સંસારીપણું છોડાતું નથી અને જેનાથી દેવલેક મળે છે તે દીક્ષા આદર થતું નથી તો ગતિ શી ? શુષ્કજ્ઞાનથી કાંઈ વળવાનું નથી માટે પરિણતિમાં આવવાની પ્રથમ જરૂર છે. આદરવું કાંઈ નથી, ન કરવું સામાયિક, ન કરવી પૂજા, ન કરવું પ્રતિક્રમણ, ન કરવો પિસહ, ન કરવા વિહાર, ન કરવા વ્રતપચ્ચક્ખાણ અને બૂમ માર્યા કરવી કે જ્ઞાનનો જમાનો છે. એને અર્થ ? આરીસામાં આખું પ્રતિબિંબ પડયું, પણ આરીસે કેઈને ઓળખે નહીં તેમ શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચી જવાય ભણી જવાય. પણ આત્માને કલ્યાણને રસ્તે લાવવાને તેમાંનું એક પણ વાકય ઉપયોગી થાય નહીં તે તે શુષ્કજ્ઞાન છે, વિષયપ્રતિભાસ જ્ઞાન છે, એવું તે - અનંતીવાર મળ્યું અને ગયું પણ ફળ્યું નહીં, અને ફળે પણ નહીં, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આનંદ પ્રવચન દર્શન પરિણતિજ્ઞાનની આવશ્યકતા છે. શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા હોય, તેમના સર્વપણાની પ્રતીતિ હોય, તેમના શાસનને શિરસાવં માનતે. હેય, તેવાને જે જ્ઞાન તે પરિણતિરૂપ ગણાય છે. તમારા કેઈની પાસે લાખ રૂપિયા લેણા છે, પતતા નથી, કેર્ટમાં દા માંડે, હુકમનામું થયું, ત્યારે કેટલે આનંદ થાય છે ? હુકમનામું થતાં કાંઈ પસા હાથમાં આવ્યા નથી. પિસા હાથમાં આવવાને હજી વાર છેઃ હુકમનામું બજાવશે અને મળશે ત્યારે પૈસા હાથમાં આવશે, પણ આનંદ તે હુકમનામું થતાં જ થાય છે. તે રીતે પરિણતિજ્ઞાનથી પણ આનંદ થઈ જાય. પતામાં કેવળજ્ઞાન છે એવું ભાન થાય ત્યારે જ કેવળજ્ઞાનને નડતાં વરણ દુર કરવાની ભાવના જાગે, એ પરિણતિજ્ઞાન છે. ડૂબતે મનુષ્ય બધું ભૂલી જાય છે, સંસારીને બાયડી-છોકરાં વગર બીજું કાંઈ નજરે દેખાતું નથીઃ ડૂબતે વ્યર્થ બાચકા ભરે છે. પરિણતિજ્ઞાનવાળાને કેવભજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. છ ખંડના માલિક ચકવતીઓએ રાણીઓને, વહાલા કુંવરને, કુંવરીઓને, કુટુંબીઓને શી રીતે દીક્ષા અપાવી હશે? એ મેહ કેમ તૂટો હશે ? પોતે શી રીતે સંચમ લીધું હશે ? તે વિચારે ! એ બધા પરિણતિજ્ઞાનને પ્રભાવ છે ! તીર્થકર, કેવલી, ગણધર અને વિશિષ્ટ જ્ઞાનીના વિરહકાળમાં વિરવચન આલબનભૂત છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રચક્ષુ पापामयोषधं शास्त्रं ॥ Wooooooooo DODDDDDDDD conuncidungridge, કર્મની સત્તાને એક કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું. કર્મની મજૂરી કરીએ એમ માલૂમ પડે છતાં એના એ જ. એનું કારણ કે આપણે આંખ ખેલી નથી અને જે આંખ ખોલે નહીં તેને માટે મધ્યાહ તથા અંધારી રાત એ બેમાં કશે ફેર નથી. આપણુ ચર્મચક્ષુ છે. આ ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા, પરભવ વગેરે માનવાનું સ્થાન નહિ રહે. આથી આ બધું સમજવા શાસ્ત્રગ્સની જરૂર છે. તે શાસ્ત્રચક્ષુ આપણને સમજાવે છે કે જૂહું એ પાપ છે સાચું એ સત્ય છે. આથી જ શા કહ્યું છે કે શાસ્ત્રને ન માને તે આંધળા. આંધળાને ૐ કોઈ વસ્તુ સૂઝતી નથી તેમ શાસ્ત્રવિનાનાને સાચી બેટી વસ્તુની સમજ પડતી નથી. anandingdongaging દરેક ભવે આત્માએ મજૂરી કરી છે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં કરમાવે છે કે અનાદિકાળથી આ જીવ ભયંકર ભવાટવીમાં રખડી રહ્યો છે. આ સંસારમાં બાહા પદાર્થને આગળ કરીને દરેક ભવમાં દરેક જીવ પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ પણ જીવ, કઈ પણ ભવમાં, કઈ પણ ચીજને આગળ કરીને પ્રયત્ન કર્યા વગરના હતો જ નથી. ખરાક, શરીર, ઈન્દ્રિ, તેના વિષયો અને વિષયનાં સાધનો, આ પાંચ સિવાય કશાય માટે પ્રયત્ન કર્યો? અને એમ ને એમ ચાલે તે બીજો પ્રયત્ન થાય તેમ પણ છે? બહુ તે દ્દો પ્રયત્ન આબરૂ માટે કરે તે વાત જુદી ! આ પાંચમાં તે શું તિર્થં ચ કે શું મનુષ્ય? શું બાલક, Magogogoga Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આનંદ પ્રવચન દર્શન જુવાન કે વૃદ્ધ? બધા જ લીન છે. મનુષ્યમાં જરા મેટે કહે કે ઊ એ કહે તે વર્ગ આબરૂ ઉમેરે છે. નાના કે હલકાવર્ગને આબરૂ હતી ક્યારે કે જવાની છે? આ ચીજોને સથવારે કયાં સુધી ? જે જ્ઞાતિમાં લગ્ન એ પવિત્ર ગાંઠ ગણાય છે, બંધનકારક ગણાય છે, તે જ્ઞાતિમાં સ્ત્રીના ભરોસે રાખી શકાય છે, તેને ઘરેણું સોપી શકાય છે. કબાટ કે તીજોરીની કુંચી પણ તેને ભળાવી શકાય. છે. જીવનમરણને સંબધ સંધાય છે એમ જાણે છે માટે વિશ્વાસ રાખવામાં આવે છે. પણ મનસ્વી લગ્ન હોય તે ? ભાડૂતી લગ્ન હોય. તે તેને વિશ્વાસ રખાય નહીં, ભાડૂતી મકાનના જેવા ભાડૂતી લગ્નમાં પણ મરજી હોય ત્યાં સુધી સંબધ હોય છે. મેટા મેટા સુરેપીઅોમાં પણ મિસ્ટર અને મિસીનું ખાતુ જુદું હોય છે. એનું કારણ એકજ છે કે તે લગ્ન મરજિયાત સ બંધનું છે. જ્યાં લગ્ન તેવું હોય છે ત્યાં મૂડીને તથા જીવનને ભરોસે રાખી શકાતો નથી. આપણું કેમમાં જીવન સુધીના ફરજિયાત સંબંધવાળું લગ્ન છે. મરજિયાત સંબંધવાળી લગ્નની ગાંઠ ઉપર ભરોસે રખાય નહિ. ત્યાં તે ઘડીમાં રાગ, ઘડીમાં ઠેષ ! એમ ન થાય, તેથી જ ઊંચી. જ્ઞાતિવાળાઓએ લગ્નની તેની મરજિયાત વ્યવસ્થા રાખી નથી. આ આત્માએ કાયાની સાથે લગ્ન કર્યા છે. આ આત્મા કાયાની આહારાદિપાંચ ચીજ અગર આબરૂ સાથે છ ચીજને વર્યો છે આ પાંચ કે છ વસ્તુ આત્માને અધવચમા રખડાવનાર છે. આત્મા આહારાદિને મૂકવા. માગતા નથી, તો પણ તેણે તેને મૂકીને ચાલી નીકળવું પડે છે. કર્મની સત્તાને એ કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું– છૂટા પડવું. આ કાયદામાં કેટલી વખત રેંસાયા? દરેક વખત કાયદાની કરવતમાં કપાયા. દરેક ભવમાં આહાર લીધે, શરીર બાંધ્યું, ઈન્દ્રિયો તૈયાર કરી, વિષ મેળવ્યા, તેનાં સાધને મેળવ્યાં અને. વખત ખલાસ થયો એટલે તરત ખસ્યા ! Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧ - શાસૂચક્ષ ૩૮૫ કેટલાક દેશમાં કામ વખતે મજૂરોને બોલાવવામાં આવે છે અને કામ પત્યા પછી તગડી મૂકે છે, તેમ કર્મરાજા આત્મા પાસે મજૂરનું કામ કરાવે છે. આહારાદિ મેળવવામાં, તૈયાર કરવામાં હિસ્સે છરનો છતાં કર્મરાજા જીવને તગડી મૂકે છે. કર્મ એક જાતના ચંડાળ તરીકેનું કામ કરે છે. હીરા–મેતી તૈયાર કર્યા, મેળવ્યાં પણ સૂકીને મરી ગયા એટલે શું ? દરેક ભવમાં ભેગું કરવાનું? મજૂરપણું કરી કરીને આત્માને ચાલી નીકળવાનું જ ને? એક પણ ભવ મજૂરપણું કર્યા સિવાયને ગમે છે? દુનિયામાં મજૂરના પ્રશ્નમાં તે એક બે સંસ્થાની વાત હોય, પણ અહીં તે ભવભવની આ સ્થિતિ છે. આફ્રિકાના મજૂરે જેવી દશા છે, ત્યાં વસ્તુ તૈયાર થયા પછી મજૂરોને કાઢી મુકાય છે તેમ અહીં જીવને કાઢી મુકાય છે. દેખતાં છતાં આંધળા. દુનિયાદારીમાં એક વખત ધપે ખાઓ તે બીજી વખત અલ આવે? બીજી વખત ધપે ખાઓ તો ત્રીજી વખત અક્કલ આવે. પણ અહીં તે અનંતી વખત ઘWા ખાવા છતાં તમને અક્કલ કેમ નથી આવતી? આપણું કાળજું કયાં ? પેલા મગરને તે વાંદરાએ કાળજું ઝાડે સૂકવ્યું છે એમ કહીને છેતર્યો હતો, વાંદરે ઝાડે ચઢી ગયો અને મગર વલખાં મારવા લાગ્યો વાંદરાનું કાળજું ઠેકાણે હતું તેથી તે બચી ગયે, ઝાડે કાળજું સૂકવ્યાની વાત બનાવી હતી. તે વિચારવા મગરને કાળજું નહોતું માટે તે બની ગ. આપણે કર્મની મજૂરી ભાભવ કરી પણ કાળજા વગરના હવાથી ફરી ફરી મજૂરી કરવા તૈયાર થઈએ છીએ. આપણું કાળજું શાથી ખવાઈ ગયું છે ? વિષયની આસક્તિ, કષાયના વેગે, આર ભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ... આ ચારથી આપણું કાળજું ખવાઈ ગયું છે. કર્મની મજૂરી કરીએ એમ માલુમ પડે, છતાં એના એ જ, કારણ કે આંખ ખેલી નથી. જે આંખ બેલે નહીં તેને માટે મધ્યાહ્ન તથા અંધારી રાત એ બેમાં કશો ફેર નથી. અહીં પણ જેને આ સ્થિતિ જોવાને ચક્ષુ નથી, તેઓને ભવોભવ ૨૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આનંદ પ્રવચન દર્શન મજૂરી કરવાની તથા રખડવાનું હોય તેમાં નવાઈ નથી. છતી આંખે આંખ મીંચીને ચાલે તેનામાં અને આંધળામાં ફેર કર્યો ? શા એ ચેથી ચક્ષુ છે, કર્મની મજૂરી જાણીએ, સાંભળીએ, માનીએ, પણ આત્માને એની દરકાર સરખી ન રહે, વિચાર સરખે ન આવે, તે પછી જાણનારા-માનનારામાં અને ન જાણનારા, ન માનનારામાં ફેર કર્યો? ચામડાની આંખ (ચર્મચક્ષુ) કેને નથી? મનુષ્ય હો, કે જનાવર હે, ચર્મચક્ષુ તે બધા ધરાવે છે. દેવતાઓ અવધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા છે, તેઓ ચર્મચક્ષુવાળાથી વધારે જોઈ શકે છે વિમાનિક દેવ પિતાનાં અવધિજ્ઞાનથી સાતમી નરક સુધી જુએ છે. સર્વાર્થસિદ્ધના દેવો પોતાના અવધિજ્ઞાનથી નીચે અલેક લગભગ સુધી, અને ઉપર સિદ્ધશિલા લગભગ સુધી જુએ છે. ચર્મચક્ષુવાળા નજીકનું દેખે છે, અવધિજ્ઞાનવાળા દૂરનું દેખે છે, પણ બેય રૂપી દે છે. પિતાના આત્માને, બીજાના આત્માને, ધર્મારિતકાયાદિ અરૂપીને • બતાવનાર કેણ? એ દેખાડનાર તે કેવળ કેવળજ્ઞાન જ છે. જે કેવળીઓની ચક્ષુ છે (સિદ્ધ શબ્દથી કર્મક્ષય કરી મુક્તિએ ગયા, અને જેને શરીર તથા મન નથી, તેવા સિદ્ધ માત્ર અહીં લેવાના નથી, પણ જેઓ કેવળજ્ઞાનવાળા હોય તે ભલે તેરમે ગુણસ્થાનકે હેય કે ભલે ચૌદમે ગુણસ્થાનકે હોય કે મેક્ષે ગયા હોય તે બધા સિદ્ધો લેવા. (સિદ્ધની આવી વ્યાખ્યા અનુગદ્વારમાં સ્પષ્ટપણે જ છે) આથી જગતની ચર્મચક્ષુ, દેતતાની અવધિચક્ષુ અને કેવળીની કેવળચક્ષ છે. ઘાતી કર્મના પ્રાબલ્યને લીધે આપણે અવધિ આદિ ચક્ષુવાળા નથી. ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા પરભવ વગેરે -માનવાનું સ્થાન નથી. ચેથી ચક્ષુ કઈ? શાસ્ત્ર એ ચોથી ચક્ષ. સાધવઃ ટુરઃ અહીં સાધુ શબ્દથી “મેક્ષ સાધે તે સાધુ” એમ સમજવું, જેઓ, શાસ્ત્રરૂપી ચક્ષુથી દેખાતા હોય તે સાધુ તથા સજન. કેઈ જીવને Page #82 -------------------------------------------------------------------------- ________________ Wannurre n ar શાસૂચક મારવાથી થતું પાપ, કેઈ ને પરોપકાર કરવાથી તે ધર્મ તે કઈ ચક્ષુથી જોયું? શાસ્ત્રની ચક્ષુથીને ? એક જૂનું બેલ્યો. એક સાચું બોલ્યો. જૂઠું બોલનારને પાપી કહ્યું, સાચું બોલનારને ઘમ કહ્યો તે શાથી? શાસ્ત્રની ચક્ષુથી. - દયામાં ધર્મ તથા હિંસામાં પાપ, સાચામાં ધર્મ અને જૂઠામાં પાપ, શાહુકારીમાં ધર્મ અને ચેરીમાં પાપ, બ્રહ્મચર્યમાં ઘર્મ અને રંડીબાજીમાં (વ્યભિચારમાં) પાપ, આ બધું માનવામાં આવે છે, તે શાથી? ચર્મચક્ષુથી એ નથી મનાતું પણ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એ જણાય અને તેવાળાના વચનોથી મનાય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી દેખાવાનું છે. કેવળજ્ઞાન સર્વવ્યાપક છે. પણ એ લખાણ વગરને સેદે છે. લખાણ વગરના સોદાની બીજાને શી માલૂમ પડે? કોર્ટ લખાણને દો મંજૂર કરે છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી કાલેક બધું માલૂમ પડે પણ શાસ્ત્રરૂપી લખાણ ન થાય ત્યાં સુધી જગરૂપી કેર્ટ મંજુર કરે નહિ. ચાર જ્ઞાન મૂંગા છે. તેમને પ્રકાશક કોણ? હીરાનું તેજ ત છે, તે હોય ત્યાં ઝળકે છે. ત ન હોય તે કિંમતી હીરા અને પથરામાં ફરક નથી. આ બધું શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રકાશમાં ન આવે તે કેવળજ્ઞાન સુધીના જ્ઞાન પામેલામાં અને અજ્ઞાન જીવમાં ફરક પડતો નથી. જેઓને સજજનમાં ગણાવું હોય તેવાને શાસ્ત્રરૂપી આંખ ખૂલ્લી રાખી તે દ્વારા જેવું પડશે. શાસ્ત્ર વગર પુણ્ય-પાપ કેણ બતાવશે? જીવાજીવાદિ તો કેણ સમજાશે ? જેને શાસ્ત્ર જૂનું હેવાથી ખરાબ લાગે તેણે પોતાના મેના આકાર ફેરવવા પડશે. જેને પચીસ વર્ષનાં વચનોમાં શરમ આવે છે તેઓ લાખો, કરડે વર્ષોનાં મેં આદિના આકાર કેમ એના એ જ માને છે? શાસ્ત્ર ન માનનારથી પાપ, પુણ્ય, ધર્મ, અધમ કંઈ બોલી નહિ શકાય. જે લોકેને નાસ્તિક બનાવવા હોય તે જ શાસ્ત્રને ખસેડી નાંખવાં. અર્થાત શાસ્ત્રને ખસેડવાથી લેકે નાસ્તિક બને છે. ધૂળ ઉછળાવવી હોય તે પહેરેલું કાઢી નાખવું. પહેલું કાઢી નાંખે તે લોકો આપોઆપ ધૂળ ઉછાળશે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આનંદ પ્રવચન દર્શન. ભાર * - જે શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ, તે સજ્જન છે, તે સાધુ છે. સાધુ કે સજ્જન દરેક ચીજ શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ છે. સુખી શાથી થયા કે સુખી શાથી થવાય ? દુઃખી શાથી થયા કે દુઃખી શાથી થવાય ? એ બધુ... શાસ્ત્રે ખતાવ્યું છે. શાસ્ત્રને ન માને તેના જેવા આંધળા કયા આંધળા શબ્દ સાંભળી દુઃખ તે થશે, પણ શાસ્ત્ર ન માનનાર માટે બીજે શબ્દ નથી. પારૂપી રેગ ટાળવાને માટે ઔષધ શાસ્ત્ર છે. દુતિથી ડરનારે શાસ્ત્રને અનુસરીને જ વવું, શાને માનનાર તથા તદનુસાર વર્તનાર મેાક્ષના શાશ્ર્વતસુખમાં વિરાજમાન ધશે. ______ સને સુખ વહાલું છે, દુ:ખ અપ્રિય છે. आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये જેવા તારા આત્માને સમજે, તેવા જગતના બધા આત્માને સમજ ! તારા આત્માને સુખ વહાલું છે, અને દુ:ખ અળખામણુ છે, તેમ પ્રાણીમાત્રને સુખ વહાલુ છે અને દુ:ખ અળખામણુ છે. માટે કાઇને સુખમા અંતરાય કરવા નહીં તથા કોઈને દુ:ખ ઢનાર થવું નહિ. અન્યજીવાની હિંસા કરવી નહીં ! જગા જીવે તરફથી હિંસાની દૃષ્ટિ દૂર કર! આ રીતે આત્માને સારા રસ્તે ચેાજવામાં આવશે તેા જરૂર તે મેાક્ષને પામશે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા મુજબ વહીવટ કરી શકે છે, તેમ મુનિરાજ વહોરતાં “ધર્મલાભ બેલને વહેરે છે આથી વહેરેલ તે વસ્તુ તેને કાઈને આપવાનો અધિકાર નથી. સાધુની ગોચરી એ માધુકરીવૃત્તિ છે. તેને મહિમા અપૂર્વ છે. મુનિઓ ! | માધુકરીવૃત્તિવાળા છે. ત્યાગ જ ધર્મ છે અને તેથી જ કલ્યાણ છે. એવું સ્પષ્ટપણે કહેનાર કઈ હોય તે ગુરુમહારાજે જ છે. ટ્રસ્ટડીડની રકમને બીજી રીતે ઉપગ ન થાય. જે ધર્મમાર્ગે ચાલે છે તેવા ગુરૂને ગુરૂ માનવામાં આવે છે. અધર્મો પ્રવર્તનારને ગુરૂ તરીકે માનવામાં આવતા નથી. કેમ કે महाव्रतधराधीरा, भैक्ष्यमात्रोपजीविनः જેઓ મહાવ્રતને ધારણ કરનારા હોય, એ મહાવતેના પાલનમાં ધીર હોય, ભિક્ષામાત્રના વ્યવહારથી જીવનનિર્વાહ કરતા હોય અને સદૈવ સામાયિકમાં શિસ્ત હય, અને ધર્મને જ માત્ર ઉપદેશ કરનારા હાય, એમને જ ગુરૂ તરીકે ગણવામાં આવ્યા છે. પંચમહાગ્રત ધર્મ છે, માટે જ ગુરૂનું માહાસ્ય છે. ધર્ય સમ્યકત્વને અંગે આવશ્યક છે. શુદ્ધબુદ્ધિ કિંમતી ત્યારે જ ગણાય કે જ્યારે સમ્યફલ તથા પૈર્યની કિંમત હેય. આ બે વસ્તુની કિંમત ન હોય તે ગુરૂની પણ કિંમત શી છે ? તેવી રીતે ગુરુ જીવનનિર્વાહ પણ ભિક્ષા માત્રથી જ કરે છે. જનાવરો કે પંખીઓ ખાવા માટે શું સંચય કરે છે કે રાખે છે ? નહીં કુસંવદ્યા સાધુનું ભાતુ કેવળ કયાં? તે હેય કુખમાં ! અર્થાત્ અસંનિધિ તો જનાવરમાં છે પણ નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આનંદ પ્રવચન દર્શન નથી. નિર્દોષ ભિક્ષાનું ઉપજીવન તે સાધુમાં જ છે. તેઓ વળે આહાર પરઠવી દે પણ રાખી નહીં મૂકે. અહીં પણ સહજ પ્રશ્ન થશે કે આજે લઈને બીજે દિવસે ખાય તે રાત્રિભોજન કહેવાય, તેથી સાધુ સંચય ન કરે પણ વધેલો આહાર 'ગરીબને કે જનાવરને જે તે અડચણ શી ? ઉત્તરમાં જાણવાનું કે દુનિયાદારીને અનુભવી હોવાથી તમને એ તો સારી રીતે માલુમ હશે કે ટ્રસ્ટડીડમાં જે રકમ જે રૂપે લખાઈ હોય તેમાં ફેરફાર કરવાની લેશમાત્ર પણ ટ્રસ્ટીઓને સત્તા નથી. ટ્રસ્ટીઓ માત્ર ટ્રસ્ટડીડમાં લખ્યા મુજબ વહીવટ કરી શકે છે. વિદ્યાભ્યાસ માટે લખવામાં આવેલી રકમને જરૂર હોય તે પણ વસ્ત્ર કે દવા માટે વાપરવાની ટ્રસ્ટીની સત્તા નથી. એ જ રીતે મુનિમહારાજાઓ વહેરતી વખતે કઈ કબૂલાત આપે છે ? એ કબૂલાત જેવી તેવી નથી! ધર્મલાભ ! ! ધર્મલાભ એટલે? જ ઢામ ધર્મામઃ કેઈની પાસેથી ચીજ લેવાને કેઈને હક્ક નથી. કેઈની પણ ચીજ પિતાને મળે તે ઠીક આવું ધારવા, વિચારવાને પણ હક્ક કેઈને નથી. અંતરાયકર્મ બાંધવાની જડ જ આવા વિચારે છે. “અન્યની ચીજ પોતાને મળે તો ઠીક, પિતાની થાય તો ઠીક” આવો વિચાર કરે એ જ અંતરાયકર્મ બાંધવાનો રસ્તો છે. ત્યારે સાધુ પારકી ચીજ કઈ રીતે લઈ શકે? ધજ ગ્રામ: એ શરતે લઈ શકે. પિતે નિષ્કિચન છે, નિરારંભી ધમી છે, મહાવ્રતધારી છે, સંચમરૂપ ધર્મના પાલનના સાધન તરીકે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર પાત્ર, કંબલ, દાંડા, પાનાં, પુસ્તક, પોથી આદિ ઉપકરણની આવશ્યકતા. છે માટે તે લે છે, તેમજ ધર્માદ મ. એટલે જે વસ્તુ લેવામાં આવે તેને ઉપગ પણ ફકત ધર્મને જ માટે કરવાને. એ પણ કબૂલાત છે જ, વળી તેમાં પણ પ્રશ્ન થાય કે પોતાના ક્ષાપશમિક જ્ઞાન લાભાદિક માટે તેને ઉપગ થાય તે તે ઠીક. પણ શિષ્ય, આચાર્ય, Page #86 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ૩૯ ** * ઉપાધ્યાય, તપસ્વી, બાળ, ગ્લાન, અને વૃદ્ધાદિ મુનિને માટે આહારાદિ. કેમ લેવાય છે? એ આહારાદિ ધર્મને આશ્રીને લેવાય છે. સર્વ મુનિવરેની હૈયાવર પણ આત્મધર્મ છે. અને તેથી જ આહારાદિ લેતી વખતે પાર્થની પરિણતિમાં ફેરફાર થાય તો દોષ લાગે. શ્રીમંતને કે ગરીબને અપાતા ધર્મોપદેશના સ્વરૂપમાં ફરક નથી. કેઈ આબરૂદાર કે મોભાદાર ગૃહસ્થ પાછળથી આવે અને તમે તેને આગળ બેસાડે તે તેમાં તમારી અને તેની બંનેની શોભા છે. પોતાની મેળે એ આગળ આવીને બેસી જાય તો તેને પણ શેભા રૂપ નથી અને તમને પણ શોભા રૂપ નથી. તમે કદી એમ ધારે કે પાછળ બેસી જાય તો ઠીક. વ્યાખ્યાનમાં વળી નાના–મેટા શા? ભગવાનના સમવસરણમાં વળી નાના–મેટાને ભેદ છે? આવું વિચારનારાએ શાસ્ત્રને સમજ્યા જ નથી. સમવસરણમાં પણ શ્રેણિક રાજા અને ઋદ્ધિવાળા વગેરેને આગળ આવીને બેસવાનું હતું કે નહિ ? પ્રતિકમણની મંડળીમાં આચાર્ય મેડા આવે ત્યાં સુધી બીજાઓ. કાઉસ્સગ્નમાં ઊભા રહે છે. સદ્ધિમાન કે રાજા વગેરે કઈ વાર આવેલ હોય તો તેને ધર્મોપદેશ આપવાને માટે આચાર્ય મહારાજ બેટી થાય છે. કદાચ શંકા થાય છે પૂર્ણ એટલે ચકવતી આદિ તેઓને પૂર્ણ એટલે જેવી રીતે ધર્મ કહે તેવી રીતે તુચ્છ એટલે દરિદ્રી આદિને. કહેવાને છે. ધર્મ કહેવાની બેય માટે સરખાવટ છે. શ્રીઆચારાંગસૂત્રકાર ગણધર ભગવાને ધર્મકથન માટે બેય માટે સરખે નિયમ રાખ્યું. તી પછી પ્રતિકમણુનો વખત વીતી જાય છતાં રાજાદિકને ધર્મ સંભળાવવા આચાર્ય ખેટી શા માટે થાય ? એ પણ પ્રશ્ન છે કે ઉદ્ભવશે, પણ જેઓને આગળ-પાછળ વિચાર ન હોય, માત્ર શબ્દને જ વળગે, રહસ્ય ન સમજે તેઓને જ આ પ્રશ્ન થાય, તેવાઓ આને ભૂલ ગણવા પણ તૈયાર થાય. કેટલીક વખત જમાઈ અને દીકરાનું નામ એક હેય અને દેવદત્ત Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર આનંદ પ્રવચન દર્શન ગાંડે છે, એમ દીકરાને કહ્યું, પણ બીજે સાંભળનાર તે સ્થળે, જમાઈને ગોઠવી દે તો તે બેલનાર સાસુ-સસરાની કિંમત ઘટાડે છે. “ પુura થ તા ર ાથ અર્થાત્ “જેવી રીતે ચક્રવતિને ધર્મ કહે કે ઋદ્ધિમાનને ધર્મ કહેવો તેવી જ રીતે દરિદ્રીને ધર્મ કહે.” એમ સ્પષ્ટ છે કે પછી પ્રતિક્રમણ વખતે ખાટી થઈને પણ આચાર્યે દ્ધિમાનને જ કેમ ધર્મોપદેશ દેવે ? અહીં ધર્મના પ્રકારની સરખાવટ છે. વાકય, વખત, વિસ્તાર, બેસવું, વગેરેની સરખાવટ નથી. હિંસા વિરમાદિ સંવર ધર્મ, દાન–શીલાદિ પ્રવૃત્તિરૂપી ધર્મ ઋદ્ધિમાનને કહેવો તે જ દરિદીને કહે. ૨ જા અને ગરીબને દાનશીલનો ધર્મ સમજાવ. બંનેને હિંસા વિરમણનો ધર્મ સમજાવો. બંનેને હિંસા આદિમાં અડચણ સમાવવી દરેકને અપાતા ઉપદેશમાં, સ્વરૂપથી લેશ પણ ફરક નથી. મહાવ્રત, અણુવ્રત, સમ્યક્ત્વ, દાનધમ, શીલધર્મ, તપધર્મ, ભાવધર્મ આ તમામનું સ્વરૂપ જેવું દરિદીને કહેવાય, તેવું જ શ્રીમંતને કહેવાય. ધર્મના સ્વરૂપની અપેક્ષાએ આ વાત છે. ધર્મના પરિશ્રમ આદિ માટે એ વાકય નથી. હવે આચાર્યો રોકાવું તે તો ધર્મના કાળની (સમયની અપેક્ષાએ છે. પણ રીતિમાં ફેરફાર નથી. એને ધર્મ દેતાં એટલે ધર્મદેશના દેતાં અનેક આત્માઓ ધમી થાય, ધર્મ પ્રત્યે ખેંચાય, તેવું ઈ ત્યાં આગળ આચાર્ય બાટી થાય ત્યાં બાધ નથી. આવા પ્રસંગે ટાઈમને ફેરફાર કરી શકાય. દેવ બોલે નહીં પણ દેવની આશાતના બાળી નાંખે “જનધર્મમાં ફક્ત ભાવને સ્થાન છે દ્રવ્યને સ્થાન નથી એવું બેલી કેટલાકે પોતે ભળતું જ કહેવા માગે છે. જેમકે એક વ્યક્તિને પહેલી પૂજા કરવી છે અને ઘી બોલવું નથી ત્યારે તે ઉપર મુજબ ઓલે છે, પણ ખરી વાત એ છે કે દેવદ્રવ્યમાં જતું દ્રવ્ય તેઓને પોતાના ખરચમાં ન આવવાથી ખટકે છે. કેટલાક સાધુઓની સ્થિતિ એ થઈ છે કે તેમના પરચૂરણ ખર્ચ એટલા વધ્યા છે કે શ્રાવકે પાસે માગતાં મેં દુઃખી જાય છે. એટલે Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ૩૯૩ એવાઓમાંથી પણ કેટલાકની નજર આ દેવદ્રવ્ય ઉપર ગઈ કે જેથી શ્રાવકોને છેડવા ન પડે. દેવને અંગે આવતી આવકે ધારીએ ત્યાં લઈ જવાય એવું ધારી આ નવું તૂત ઊભું કર્યું. એ આવક સાધારણમાં લઈ જવાય પછી શ્રાવકને કહેવું ન પડે. શ્રાવકે પણ સમજ્યા કે આ તે ઠીક છે, આપણે પણ સે–પચાસ ખર્ચવા પડે છે તે બચશે ! પરબારું ને બાર !!! દેવદ્રવ્યને ધક્કો મારીને આ સ્થિતિ કરવામાં આવે તેની ગતિ શી ! દેવદ્રવ્યની આવક ભાંગનારાઓ ભવાંતરમાં બુદ્ધિહીન થવાના, ધર્મ પ્રાપ્તિ તેઓ માટે મુશ્કેલ થવાની અને પરિણામે દુર્ગતિમાં રખડવાના. ભાવપ્રધાનધર્મ” એમ કહેવાને આ શય વિશુદ્ધ હોત તો ઠીક, પણ ઉપર પ્રમાણે વિપરિત છે. દેવદ્રવ્યની લાગણીને અંગે લોકે જે બેલીથી બોલે છે તે લેવું છે અને કામ પોતાનું કાઢવું છે. એમાં કઈ દાનત છે? સંઘ દેવદ્રવ્યને માલિક નથી; ટ્રસ્ટી છે. ટ્રસ્ટીને ફેરફાર કરવાનો કશે હકક નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “શ્રી જિનપ્રસાદ –દેવદ્રવ્યને વેડફી નાંખવાની આશાતના થાય તેમાં દેવ બોલે નહિ, પણ દેવની આશાતના બાળી નાખે ! ભક્તિધર્મમાં દ્રવ્યની પ્રધાનતા પૂજા વગેરેમાં ઘી બોલાય છે તેને અંગે જે એમ બોલે છે કે જૈનદર્શનમાં દ્રવ્યને સ્થાન નથી: દ્રવ્યવાન લાભ લઈ શકે એ ક્રમ શા માટે ?” તે વચન વ્યર્થ પ્રલાપરૂપ છે. અરે ! શ્રી જિનેશ્વરદેવને અભિષેક પણ ઇદ્રો જ કરે છે ને ? તેમાં પણ કેમ તે છે ને ? પહેલાં બારમા દેવલોકન ઇંદ્ર અભિષેક કરે, પછી દશમા દેવલોકના ઈદ્ર કરે, પછી આઠમાને કરે. એમ કમ તે એ વખતે પણ છે. શ્રી ઋષભદેવજીની ચિતામાંથી અંગોપાંગ દેવતાઓ લઈ ગયા, દાઢાઓ પણ દેવો લઈ ગયા : વ્રતધારી શ્રાવકને રાખ પણ મુશ્કેલીથી મળી, જેઓ એમ લે છે કે –“ઋદ્ધિમત્તાને અંગે ધર્મમાં ફરક નથી. તેઓના હૃદયથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આનંદ પ્રવચન દર્શન ઋદ્ધિમાનનું સન્માન ખમાતું નથી, માટે તેઓ એમ બેલે છે. શ્રીદશવૈકાલિકમાં દેવા કહ્યું તે પણ ઋદ્ધિમાને અંગે જ છે. પ્રતિક્રમણાવસરે રાજામહારાજાને કે ઋદ્ધિમાનને આચાર્ય ધર્મોપદેશ. દેવા ખોટી થાય અને તેથી આખી મંડળીને મે ડું થાય તે કાળની (સમયની) અપેક્ષાએ છે. ધર્મના કથનના સ્વરૂપમાં કે રીતિમાં ફરક નથી. ગરીબને તપમાં લાભ બતાવવામાં આવે અને પૈસાવાળાને ખાવામાં લાભ બતાવવામાં આવે છે એમ નથી. સમ્યગ્દર્શનાદિ ધર્મનું સ્વરૂપ તો શ્રીમંત કે રંક તમામ માટે સમાન છે. ધર્મના બોધ સંબંધી પરિશ્રમમાં ફરક પડે ત્યાં શાસ્ત્રનો બાધ નથી. મૂળ મુદ્દા પર આવીએ ઇન્ મે: સાધુ જે લે છે તે હક્ક તરીકે નહિ. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, કાન, બાળ, વૃદ્ધાદિની વૈયાવચરૂપ ધર્મને અંગે લાભની અપેક્ષાથી સાધુ અન્નાદિ ગ્રહણ કરે. છે, દેનારને ઇરા સ્ટમ છે. દેનાર, સાધુને સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રમાં સહાચા દે છે માટે તેને પણ ધર્મની પ્રાપ્તિરૂપ લાલ છે. આવી પ્રતિજ્ઞા પૂર્વક વિરતિયુક્ત સાધુએ ગ્રહણ કરેલી ચીજ સમ્યગ્દર્શનાદિ વગરના જીવોને આપે તે પોતાની પ્રતિજ્ઞા તૂટે છે. સાધુએ વહોરેલી વસ્તુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સચ્ચારિત્રરૂખ ધર્મ જ્યાં વૃદ્ધિ પામતે હેય ત્યાં જ વાપરી શકાય. કેઈને એમ પણ થાય કે સચ્ચારિત્રમાં રહીને લીધેલ પદાર્થ રાખમાં પરઠવવામાં ધર્મ કયાંથી? તેને માટે કહેવું જોઈએ કે જેને પોતાના ધર્મનું જ્ઞાન પણ પૂરું જાણવું નથી ત્યાં શું થાય? અષ્ટપ્રવચનમાતામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. પારિષ્નાપનિકા સમિતિ પણ પાંચ સમિતિમાંની એક છે. પરડવવું તે પણ એક સમિતિ છે. સમિતિ તે માતા છે. સમિતિ ચારિત્રની ઉત્પાદક છે, પિષક છે, ભકિત સાથે વિવેક રહે એ વાત જુદી છે. પરઠવવું તે સમિતિ છે. ચારિત્રને અંશ છે. મૈ ત્રીપલી વિનઃ આ રીતિએ સાધુઓ જે મળે તેથી વૃદ્ધાદિની વૈયાવચ્ચ અને પોતાને નિભાવ કરનારા હોય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ધર્મ લાભ ૩૯૫ જૈનશાસનમાં સ્પૃસ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. ભિક્ષાને જો ધમ ન માનીએ અને અધમ માનીએ તેા ગુરૂને ગુરૂ કેમ મનાય ? કઈ પણ બદલા આપ્યા વગર લેવું તે લેાકેામાં હરામનુ લીધું કહેવાય છે. સાધુએ વજ્રપાત્રાદિ લે છે તેના કર્યા બદલા આપે છે? એમ કોઇ કહેતા ? જે આ માધુકરીવૃત્તિના મહિમા હરામનું ગણાય તેા ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા ઉત્તમ છે. એમ મગજમાં આવે ખરૂ ? વૃક્ષેા પરનાં પુષ્પામાંથી જેમ ભમરા થેડુ થોડુ લઇને પેાતાના નિભાવ કરે છે, તેમ સાધુઓ ગેાચરી લે છે, તેથી તેા તેને માધુકરીવૃત્તિ' કહેવામાં આવે છે. અન્ય મતમાં પણ પાન' નેય મુનિ વગેરે સ્મૃતિકારીએ પણ કહ્યું છે. ભમરાની માફ્ક નિર્વાહની વૃત્તિ મુનિએ ગ્રહણ કરવી જોઇએ.સ્મૃતિ કહે છે કે ઉત્તમ કુળથી ન મળે તેા મ્લેચ્છકુળથી પણ લેવું. પણ માધુકરીવૃત્તિથી જ લેવુ. એક ઘરથી તમામ રસેાઇ લેવી નહી'. દેવાના ગુરૂ જે બૃહસ્પતિ તેના સરખાને ત્યાંથી પણ તમામ રસેાઈ મુનિએ લેવી કલ્પે નહી. કેટલાકે ભાવાર્થ સમજ્યા વગર અર્થના અનર્થ પણ કરે છે. માત્ર શબ્દને વળગનાર મનુષ્ય વસ્તુથીરહસ્યથી વેગળા જાય છે. “માધુકરીવૃત્તિથી મ્લેચ્છકુળથી પણ મુનિએ ગેચરી લેવી, પણ એક ઘેરથી તમામ રસેાઈ લેવી નહી.’ આ ઉપરથી સ્મૃતિશાસ્ત્રામાં ઊંચનીચના ભેદ નથી અને જેન-શાસ્ત્રમાં તે ઉચ્ચનીચના ભેદ હાય જ કયાંથી ? એમ કહેનારાએભૂલે છે અને ખીજાને અવળે માર્ગે લઈ જાય છે. આમ કહેનાર જો મુનિ હાય તા તેને પૂછે કેતુ નીચકુળમાં ગોચરી જઈ આબ્યા ? અત્યાર સુધી તુ ઢેડ-વાઘરીને ત્યાં ગોચરી ન ગયા ? તે એમને ટાળ્યા તે! તે શુને કર્યાને ! ” અજુગુપ્સનીય, અગહિત કુળામાં ગોચરી જવાનું વિધાન શાસ્ત્રકારાનુ છે. આચારાંગમાં મૂળમાં ગોચરીમાટે કુળા જણાવ્યાં છે, જુગુપ્સનીય તથા ગહણીય કુળા વર્જ્ય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આનંદ પ્રવચન દર્શન મેક્ષના સ્તંભરૂપ સમ્યફરિત્ર છે છતાં તેને અંગે પણ અઢાર દીપવાળાને દીક્ષા ન દેવાય તે વાત જાહેર થઈ ચૂકી છે. ચૂર્ણિકાર લખે છે કે અસ્પૃશ્ય લેકેને દીક્ષા આપવી નહીં. ચારિત્ર માટે પણ તે અધમ કુળવાળાને અગ્ય ગણ્યા છે. જેનશાસનમાં સ્પૃશ્યાપૃશ્યનો વિભાગ નથી એમ કહી શકાય તેમ નથી, તમે ગમે તેમ વર્તે તેની સાથે શાસ્ત્રની આજ્ઞાને સંબંધ નથી. દેવતાઈ પ્રયોગમાં તે ઉપાય નથી છતાં પાપના ત્યાગમાં અડચણ નથી. તેમને માડલીને નિષેધ છે. વસ્તીપત્રકમાં એવાઓએ કેઈએ પિતાને જૈન લખાવ્યા નથી, તે જેઓ પોતે પોતાને જે કહેવડાવવા માગતા નથી તેઓને તમે શી રીતે જૈન કહી શકવાના હતા? નદી વહેતી હોય ત્યાં બ્રાહ્મણ તથા ચંડાલની આભડછેટ ગણવામાં આવતી નથી. નદીના પ્રવાહને પવિત્ર ગણવામાં આવ્યા છે, તે પછી જ્યાં કોડકોડ દેવતાઓ હોય ત્યાં સમવસરણમાં અપવિત્રપણું ન મનાય તેમાં અડચણ શી ? તે વખતે અપવિત્રતાને વ્યવહાર નહોતા ? જે મેતાર્યજીનું દષ્ટાત આગળ કરવામાં આવે છે, તેમને જન્મ માત્ર અંત્યજ કુળમાં થયો હતો. દૂધ પણ ત્યાંનું નથી પીધુ, કે અનાજ પણ ત્યાં નથી ખાધું જન્મતાં જ તેને શેઠને ઘેર લાવવામાં આવેલ છે શેઠને ત્યાં જ તે ઉછરેલ છે આઠ શેઠીઆઓની કન્યાઓ સાથે સંબંધ પણ થાય છે પરણવા જાય છે, પણ જ્યારે પેલા દેવતાની ખટપટથી એ ચંડાળ છે એમ માલૂમ પડે છે ત્યારે કેવી ફજેતી થાય છે ? આઠે કન્યા પાછી જાય છે કે નહિ ? જે પૃથ્યાસ્પૃશ્યને વિભાગ નહોતે તે આ કેમ બન્યું ? ફરી દેવતાએ બાજી પલટી છે. કહેવાનું તાત્પર્ય એ પ્રાચીનકાળમાં કે જૈનશાસ્ત્રમાં સ્પેશ્યાસ્પૃશ્યને વિભાગ નથી એમ નથી. અહીં પણ દુર્ગછનીય કુળે વર્જવામાં આવ્યાં છે. કહે છે કે કેટલાક ક્રિશ્ચિયન થાય છે ક્રિશ્ચિયન નિભાવ માટે થાય છે જેમને તેવા સાધન ન હોય અને મળે છે તે ક્રિશ્ચિયન થાય છે. મતલબ કે ધર્મને એ વાત સાથે સંબંધ નથી. સ્પેશ્યાસ્પૃશ્યના વિભાગમાં કાંઈ તેઓ પ્રત્યે તિરસ્કાર કરે એમ નથી, ધર્મ કરવાની Page #92 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ૩૯૭ પણ તેમને મનાઈ નથી : મનાઈ વ્યવહારની છે. તેમને કેવળજ્ઞાન થાય તે માનવામાં અડચણ નથી. નીચતા બે પ્રકારની છે જાતિથી તથા કર્મથી. જંગલી કબૂતરનુ. ઇંડું ગામમાં આવે, એમાથી કબૂતર થાય તે પણ તેનું જંગલીપણું ન ટે, અનુચિત કર્મ તે હલકાં કર્મ છે. જાતિ ઉત્તમ હોય તે કદાચ અધમ કર્મ કરે, તેમાં અને જાતિથી અધમ કર્મના સંસ્કારવાળા હોય. તેમાં ફરક છે. કપડા પર કાચો રંગ તથા પાકે રગ થાય છતાં એ. બે રંગમાં ફરક છે. પાકે રંગ જતો નથી. પરંપરાના કુળજન્ય. સંસ્કારો પાકા રંગની માફક જતા નથી. “જાત એવી ભાત એ નથી માનતા ? કન્યાના પૈસા લેનાર બાપને સમજાવી શકાશેઃ તે સહેલાઈથી સમજી શકશે, કેમ કે વ્યવહાર કુળાચારથી ઉત્તમ છતાં આ સ્થિતિમાં તે મુકો છે માટે તે લે છે. પરંપરાથી નચ ગોત્રવાળા સીંગમાંથી સડેલા જેવા ગણાય. કેટલાક ક્રિશ્ચિયન થયા, કેટલાક બીજા થયા, તે પલટ શાથી? એવાઓએ તે સ્વાર્થની બાજી માડી છે. જ્યાં વાર્થ દેખે ત્યાં દોડે અને હાથ જોડે ! સ્વાર્થમય પ્રવૃત્તિમાં અને સ્વાભાવિક પ્રવૃત્તિમાં ફરક છે. “લેચ્છ કુળથી માધુકરી વૃત્તિ લેવી તેને અર્થ પ્લેચ્છકુળથી ગોચરી લેવી તે નથી. “gિ' “પણ” શબ્દ વરચે શા માટે કહેવો પડયો ? સ્વેચ્છકુળમાં ગોચરી લેવા લાયક નથી એમ ‘’ શબ્દ જ પુરવાર કરે છે. સ્વેચ્છકુળની ગોચરી લેવી તે દોષ છે, પણ માધુકરીની પવિત્રતા એવી અને એટલી જબ્બર છે કે જેની આગળ પેલે દોષ કાંઈ વિસાતમાં નથી. માધુકરવૃત્તિને મહિમા જણાવવામાં આવ્યો છે. કેઈ શાસ્ત્રકાર એમ કહે કે-પ્રતિજ્ઞાના ભંગને પ્રસંગે મરી જવું, પણ ભંગ તે ન જ કરે એને અર્થ મરવું સારું ગયું છે એમ તે નથી જ. પણ મરણ કરતાં પ્રતિજ્ઞાભંગ વધારે ખરાબ ગણે છે. મરણ ખરાબ જ છે, અતીવ દુઃખદાયી છે, જેની કલ્પના પણ ભયંકર છે અને કેઈને તે રુચતું નથી, છતાં પ્રતિજ્ઞાભંગનું દુ:ખ એનાથીચે. ભયંકર છે, એટલું જ જણાવવાની મતલબ છે. એમ ન હોય તે. પ્રતિજ્ઞાભંગ વખતે મારી નાંખવામાં લાભ ગણાઈ જાય. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આનંદ પ્રવચન દર્શન // એ જ મુજબ માધુકરીવૃત્તિમાં એવા મહાન ગુણ છે કે જેથી મ્લેચ્છકુળથી ગાચરીના નિષેધ છતાં તે પાપ પેલા માધુકરીના લાભની પાસે કાંઈ ગણતરીમાં નથી. આથી મ્લેચ્છકુળની ગોચરીમાં શાસ્ત્રષ્ટિએ વાંધે નથી એવા અ કરનાર અન કરે છે. આખા ગામને, દેશને પવિત્ર કરનાર દેવ છે એમ ગણીએ છીએ : એવા દેવતાના ગુરૂની પવિત્રતામાં પૂછ્યું જ શું. ઉત્તમના પગની રજ (ધૂળ)ને પણ પવિત્ર ગણવામાં આવે છે, તેા પછી આવા દેવતાના ગુરૂને ત્યાંથી પણ તમામ રસાઇ લેવાની મનાઇ શા માટે છે? માધુરીવૃત્તિના ભંગ ન થાય તેટલા જ માટેને ? માધુકરીવૃત્તિના ભંગ થતા હાય તા દેવતાઓના ગુરૂની પવિત્રતાની પણ ગણના નથી. જેમ અહીં મ્લેચ્છકુળની ગેાચરીની છૂટ નથી, તેમજ પવિત્ર સ્થળેથી મળતી વસ્તુ લેવી જ એમ પણુ નથી. દોષ બન્ને પક્ષે એકાન્તમાં છે. સાધુએ ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા છે. જેઓ કહે છે કે સાધુએ મફતનુ લે છે: ખલેા આપતા નથી,” તે ભિક્ષાધના સ્વરૂપને સમજ્યા જ નથી. ભિક્ષા જે -હરામખારી હાય, લૂંટ હાય, ધાડ હાય, મફતિયા માલરૂપે મનાતી હાય, હરામનુ અન્ન છે એમ મનાતુ હાય તા ભિક્ષાવૃત્તિને ધમ ગણ્યા શી રીતે ? અને જો તે ધર્મરૂપ ન હાય તેા પછી એવી ભિક્ષામાત્રથી જ નિર્વાહ કરનારા ગુરૂને ગુરૂ પણ શી રીતે ગણાશે ? સાધુ થતા પહેલાં તેઓ છતી ઋદ્ધિસિદ્ધિના ત્યાગ કરે છે, સ્ત્રીપુત્રાદિ પરિવારના માહને મર્દન કરીને આવે છે, અને ભિક્ષાવૃત્તિ કરે છે, એ ભિક્ષાવૃત્તિને ધર્મ માનીએ તા જ સાધુની ઉત્તમતા ગણી શકાય તેમ છે. સમ્યક્ત્વમાં ધૈય અને ભિક્ષાવૃત્તિમાં ધમ મનાય તા જ સાધુની શ્રેષ્ઠતા મનાય તેમ છે. તેમને તે દુનિયાદારીના પક્ષ ખેંચે તે સારે લાગે, પણ સાધુઓએ દુનિયાદારીને તે પહેલેથી જ ત્રિવિધ ત્રિવિધથી દફનાવી દીધી છે. “ભજ કલદાર'ની ભાવના ભૂલશે, તે જ સાચા ગુરૂને આળખી શકશો. શ્રેણિક મહારાજ રાજ્યથી ભ્રષ્ટ થયા, ચેડા મહારાજા સરખા Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્મલાભ ૩૯ વાવડીમાં પડી મરી ગયા, તે બદલ ભગવાન્ મહાવીરદેવને કે તેમના સાધુને દિલગીરી નથી, તેમજ કેણિકને રાજ્ય મળ્યું તેમાં સાધુને - આનંદ કે સંતોષ નથી. તે દુનિયાદારી સાથે સંબંધ રાખત તે તે પૂજાત ખરા? કેઈપણ ધમી આંગણેય ઊભા રહેવા દેત નહીં ! સાધુઓ દુનિયાની ઋદ્ધિસમૃદ્ધિમાં મદદગાર થાય નહીં. દુનિયાદારીના વિષયેની અનુકૃળતા એને પ્રતિકૂળતાની અપેક્ષાએ ગુરૂને ઉપદેશ નથી. એ વિષયે તે ગળાને ફસે છે. કાશીનું કરવતઃ બેય તરફ જતાં આવતાં રહેશે અને કાપે ! દુનિયાદારીના રાગ અને દ્વેષ બનેને કરવત જેવાં સમજાશે ત્યારે જ એનો ત્યાગ કરનાર ગુરૂની પૂજ્યતા ખ્યાલમાં તેમને આવશે. સામાયિકને ધર્મ માન, કલ્યાણને માર્ગ માને, તે જ ગુરૂને ગુરૂ માની શકે. ત્યાગ એ જ આત્મકલ્યાણનું કારણ છે એમ ન મનાય ત્યાં સુધી ગુરૂને ગુરૂ તરીકે માની શકાય તેમ નથી. તમે તે ચોવીસે કલાક બસ એક જ “ભજ કલદાર! ભજ કલદાર !” ને જાપ જપી રહ્યા છે ! એટલે બેસે, ઋદ્ધિ-સમૃદ્ધિ ડૂબાડનાર છે? એમ કહેનાર તમને સારા ક્યાંથી લાગે ? આ સ્થિતિમાં ધર્મની ઉત્તમતા વસવી જ મુશ્કેલ છે. ત્યાં ત્યાગને ઉપદેશ કે ત્યાગી ઉપદેશક પ્રત્યે ભાવ કયાંથી જાગે ? તમને તે ગુરૂ સારા લાગશે, તેમના પ્રત્યે ભાવ જાગશે, કે જે તમને જૂદી જૂદી ચીના થનાર ભાવ બતાવશે, તેજીમંદીના ગાળા આપશે, પણ એ ચાળા લારા કરનારા છે. આ મમતા જ કારણ છે કે જેથી “તમે ગળે સુધી ડૂબી રહ્યા છે એવું સાચું કહેનાર તમને સારા નથી લાગતા. તમારા અવળા ધ્યેયના કારણે તમે ત્યાગને ધર્મ નથી ગણતા, ત્યાગીને ગુરૂ નથી ગણતા ઃ અને ગુરૂ ન ગણે તે પછી તરણતારણપણે તે ગણે જ શાના? ત્યાગ જ ઘર્મ છેધર્મ ત્યાગમય જ છે, એ વાત જ્યારે હૃદયમાં ઊતરશે, જચશે, ઠસશે ત્યારે જ સમજાશે કે મારે આત્મા ફસાયે છે, એવું સ્પષ્ટ કહેનાર ત્રણ જગતમાં બીજો કઈ નહિ મળે, એ તે નિઃસ્પૃહી સાધુઓ જ કહી શકે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ||||||||| ----- જૈન કોણ ? જિનેશ્વર ભગવાન સ ન દેવ છે, કેન ! જ્યારે કાઇ જગુતું ન હતુ, ત્યારે પણ તેમણે પૃથ્વી-અપ્—તેક વાયુ વનસ્પતિ વગેરે જીવ તરીકે જણાવ્યા હતા, આજનું સાયન્સ અન્યારે એ વાયુના મિશ્રણધી પાણી બને છે તેમ કહે છે તે વાત જિનેશ્વરાએ આગમામાં વાયુયેન જળ છે તેમ જણાવ્યું હતું . શબ્દ એ આકાશને ગુણુ છે એમ બીન મતવાળા પાકારી બેાલતા હતા, ત્યારે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે તે વાત જિનેશ્વર ભગવ તાએ કહી હતી, આ બધું સર્વજ્ઞતા વિના ન જ ખતી શકે. કેમકે આજના સાયન્સના સાધતેના ઉપયેગ વિના તેમણે તે જણાવ્યું હતું. જિનેશ્વર ભગવંતને દેવ માનવા એટલે છકાય તે માનવા અને કાય તે માનનાર જ જિનેશ્વર ભગત્રતને દેવ માની શકે કાયના જીવે આપણા જેવા છે એ જાણવું અને તે પ્રમાણે મુશ્કેલ છે, પરંતુ તે વર્તવામાં જ જૈનપણાની સૌરભ છે. Fu EXZEXERTZEER #IABETEEESEB CRXECEREZZER ET251171233 113426BEE તેમ છે. છએ વર્તવું બહુ ------- E SCIFI III:][II] xkk IRRIT ---- --------- દરેક સ પ્રદાય યા તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ માનવા પડયાં છે. આ ત્રણ તત્ત્વમાં પણ દેવત‚ મુખ્ય છે તેના ઉપર જ ખીજું, ખે તત્ત્વાને આધાર છે. rulent titioner I l l l l l l l l l l l નથી કે દેવતત્ત્વ આ સૉંસારના દરેક આસ્તિકાએ દેવ, ગુરુ અને ધમ એ ત્રણ તત્ત્વા માન્ય રાખ્યાં છે. કોઇપણ આસ્તિક સ`પ્રદાય એવા જે સંપ્રદાય યા મત આ ત્રણ તત્ત્વોમાંથી એક તત્ત્વના જરી પણુ અસ્વીકાર કરી શકે. આ ત્રણ તત્ત્વો દરેક સંપ્રદાયને માન્ય કરવાં જ પડયાં છે, પરંતુ તેમાંય દેવતત્ત્વ જ એ સઘળા તત્ત્વાની જડ તરીકે રહેલું છે. દેવતત્ત્વના ત્યાગ કરીને બાકીનાં એ તત્ત્વાને આપણે કદાપિ પણ સ્થાન આપી શકતા નથી. જે દેવતત્ત્વની સુંદરતા હાય Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન કેણ ? ૪૦૧ તે જ ગુરુતત્વમાં પણ સુંદરતા આવી શકે છે અને દેવતત્ત્વની સુંદરતા એ જ ધર્મતત્વમાં પણ સુંદરતા લાવે છે. આથી જ દેવતત્વને પહેલું કહેવાની શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાઓએ જરૂર માની છે. દેવતને આગળ કરવાનું બીજું એક કારણ છે. તે કારણએ. છે કે આ જગતને ધર્મને માર્ગે વાળનાર જે કઈ પણ તત્ત્વ હેય તે તે દેવતત્વ જ છે. આ સંસાર અનાદિકાળથી રાગદ્વેષાદિ વિકારોમાં દોરાયેલો હતે. કેઈપણ ધર્મ યા સંપ્રદાયે આ સંસારને એ ઉપદેશ આપ્યો નથી કે તમે વિષયવિલાસમાં દોરવાઈ જાઓ, તમે વ્યભિચારાદિમાં પ્રવૃત્ત થાઓ અથવા બીજી કષાયપોષક પ્રવૃત્તિઓ ચલાવે. પરંતુ તે છતા પણ આ સંસાર વિના કહે એવા માગે દોરાઈ ગયે હતે. કડવી વસ્તુ ખરાબ લાગે છે એ વાત કોઈને શીખવવી પડતી નથી, મીઠાશ સારી છે એ વાત કેાઈને કહેવી પડતી નથી. છતાં સ સાર મીઠાશને મહાતું બન્યું છે. પોતાને જે વસ્તુ અનુકૂળ હોય તે તેને સારી લાગે છે અને પિતાને જે વસ્તુ પ્રતિકૂળ હોય તે ખરાબ લાગે છે આત્માની આ પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવેલી છે આ પ્રવૃત્તિ માટે આત્માને બોધ આપવો પડતે નથી અથવા તે તેને શીખવવું પડતું નથી. પરંતુ એ જ્ઞાન તેને સ્વાભાવિકપણે જ રહેલું છે. ઈન્દ્રિયોને અંગે અનુકૂળતામાં સુખ અને તે જ ઈનિચેને અંગે પ્રતિકૂળતામાં દુઃખ, એ વાત જીવન વિષે સ્વાભાવિકપણે જ રહેલી છે એ જ્ઞાન બાળકપણામાં મળ્યું નથી, પરંતુ ગર્ભમાંથી જ તેને તે જ્ઞાન થએલું હોય છે. એક રથને એકવાર એવો બનાવ બન્યું કે એક બાઈ ગર્ભવતી હતી. આ ગર્ભ આઠ માસને થયે. એવામાં અચાનક કેઈ કારણથી ગર્ભમાંથી બાળકને હાથ બહાર નીકળી આવ્યો. યોનિમાંથી ગર્ભને નીકળેલો હાથ પાછો અંદર જાય તે માટે ગર્ભવતી બાઈએ બહુ પ્રયત્ન કર્યો પણ કાંઈ પત્તો લાગ્યું નહિ. કેટલાયે ડોકટરો આવી ગયા, કેટલાય વૈદ્યો આવી ગયા પણ ગર્ભનો હાથ બહારને બહાર તે કેમે કરી અંદર જાય જ નહિ! એવામાં એવું બન્યું કે એક Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આનંદ પ્રવચન દર્શન માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગ હાથ અંદર ખેચી લીધો. હવે વિચાર કરો કે અગ્નિ બાળનારો છે એ વાત ગર્ભમાં પેિલા બાળકને કણ શીખવવા ગયું હતું વારુ ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું વિષયેથી સુખ અને દુઃખ માનવું એ જીવને સ્વાભાવિક સ્વભાવ છે. અનુકુળ વિશ્વમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ “વામનદ્ સર્વધુ : રાતિ સાનિ એ કમને અડધ લોક ફેરવી નાંખ્યો હતો અને તે કને ___आत्मवत् सर्वभूतेषु-सुखे दुःखे प्रियाप्रिये આ પ્રમાણે ગોઠવ્યો હતો. સાચે દ્રષ્ટા કેણુ થઈ શકે ? “તમે જેવો તમારા પોતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજન સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણું શકશે. એ વાક્ય બલવામાં ઘણું સુંદર છે પણ તcવતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે -આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ ખરેખરા દેખનારા તેઓ જ છે કે જેઓ સઘળા જ જીવોની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે. જે પિતાને આત્મા તે પરનો આત્મા, અને જે પરનો આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણું ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રા છે, આ વાત બેલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન કોણ? fo૩ ઉપરના શબ્દો બોલવા બધા તૈયાર છે, પરંતુ તેનો મર્મ વિચારવા કેઈપણ તૈયાર નથી. આ જગત કેવળ પિતાના આત્માને માટે જ આસ્તિક છે, પરંતુ સંસાર પારકા આત્માને માટે આસ્તિક નથી. જે સંસાર સઘળા જ આત્માને માટે આસ્તિક હોય તે પહેલાં તે એ જ વાત વિચારવાની છે કે આત્મા કયાં છે ? મુસલમાન -અને પ્રિન્ટનીએ આ સંસારમાં સર્વત્ર આત્મા માનતા નથી. તેઓ માત્ર માણસેમાં જ આત્મા છે એમ માને છે જ્યારે હિંદુઓ માણસ, કીડી, મંકોડા, પશુ, પક્ષી, ઈત્યાદિ સર્વમાં આત્મા રહેલો છે એમ માને છે. માત્ર જૈનશાસન એ એકલું જ એવું છે કે જે માણસ, રે, પક્ષી, કીડી, મંડી, વનસ્પતિ, પાણી, પવન અને પૃથ્વીમાં પણ આ મા છે એમ માને છે. જૈનત્વ ક્યાં છે એને વિચાર કરો ! જાનવર, કી, કેડી ઈત્યાદિમાં તે આત્માને માન જ રહ્યો. પરંતુ પૃથ્વી, અ, તેલ, વાઉ અને વનસ્પતિ એ પાંચે સ્થાવરમાં પણ આ માને એમાં જ જનત્વ રહેલું છે અને એ માન્યતામાં જ તત્વ બીજા સઘળાં સંપ્રદાથી ભિન્ન છે. જિનેશ્વરને દેવ માનવામાં અધિક્તા કઈ? - હવે કઈ એવી શંકા કરશે કે જનત્વની વ્યાખ્યા કરતાં આપણે એકવાર એવું સ્પષ્ટ કહી ગયા છીએ કે જે જિનેશ્વરને દેવતા માને છે તે જૈન છે. અહીં આપણે એમ કહીએ છીએ કે જે છએ કાયમાં આત્મા રહેલે માને છે તે જૈન છે. તે પછી શ્રી જિનેશ્વરદેવામાં અધિકતા શી રહેવા પામે છે? આપણે શ્રી જિનેશ્વરોને જ દેવ માનીએ છીએ ને બીજાને દેવ નથી માનતા તેનું કારણ શું? આંખ, કાન, નાક, હાથ ઈત્યાદિ બધાને છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વરભગવાનને પણ હતું તે પછી શ્રીમાન જિનેશ્વરમાં અધિક્તા શી હતી કે જેથી આપણે તેમને દેવ માનીએ છીએ અને બીજાઓમાં એવી શી ન્યૂનતા હતી કે જેથી આપણે તેને દેવ માનતા નથી ? શરીરની અપેક્ષાએ જિનેશ્વરમાં કે બીજા દેવામાં કશી ન્યૂનતા કે શ્રેષ્ઠતા તે છે જ નહીં. બીજા દેવામાં અને જિનેશ્વરમાં જે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આનંદ પ્રવચન દર્શન ફેરફાર છે તે તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાને લઈને છે, બીજા કશામાં નથી. બીજા દેવોએ પશુ, પક્ષી, કીડી, મંડીમાં જ જીવ માગે છે ત્યારે શ્રીમાનું જિનેશ્વર ભગવાને વનસ્પતિ સુકામાં જીવ માન્ય છે. ફેસર જગદીશચંદ્ર બોઝે હજારો રૂપીઆ ખર્યા, સેંકડો પ્રયોગ કર્યા, જબરી માથાફેડ કરી ત્યારે તેમણે શેવ કરી કે વનસ્પતિમાં પણ જીવ છે. હવે તમે એમ કહે છે કે વનસ્પતિમાં જીવ છે એ શોધ શ્રીમાન બોઝે કરી. પણ જનશાસનના પુસ્તકો ઉઘાડી લેશે તે માલુમ પડશે કે શ્રીમાનું જિનેશ્વરદેવોએ તો હજારો વર્ષ ઉપર એ વાત સાનથી જોઈને તે જગતની સામે જાહેર કરેલી છે. શ્રીમાન જિનેશ્વરદેએ પુદગલના ગુણધર્મને અનુસરીને શબ્દ એ પુદ્ગલરૂપ છે એમ જગતને જણાવ્યું હતું ત્યારે એ શબ્દને પુદગલરૂપે નિયાયિક, વિશેષિક, વૈદિક કે વેઢાંતિક, એકે મતવાળાએ માન્ય ર ન હતું. તેમજ શબ્દને પદાર્થ તરીકે કે દ્રવ્ય તરીકે પણ માનેલ ન હતું તે સર્વજ્ઞોએ શબ્દને પુદગલરૂપે પહેલેથી જાહેર કરેલ છે. અર્થાત્ શાસ્ત્રોમાં કહેલા શબ્દનું દ્રવ્યપણું તીર્થકરોએ. જ્ઞાનથી જોઈને પહેલેથી જ જણાવ્યું હતું. ભગવાન શ્રી તીર્થકરદેવે પાસે નહતી કેઈ લેબોરેટરી કે પ્રયોગશાળા, કે નહતા કેઈન સંશોધનના નવાં નવાં મશીને. તેઓ તે દિગંબર દેવતા હતા. એમણે જે સત્યે સંસારની સામે ધર્યા છે તે પ્રગથી ચા અખતરાથી નથી કહાં, પરંતુ જ્ઞાનથી કહ્યાં છે. શબ્દાદિ વિષાનું જ્ઞાન આજે જે સત્ય. મનાય છે. એ જ્ઞાન તેમને પહેલેથી જ હતું. નૈયાયિક અને વૈશેષિકોએ પાણીને સ્વતંત્ર તત્વ માન્યું હતું. એ જ સમયે શ્રી મહાવીરદેવે તે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પાણ એ પવનને વિકાર છે અર્થાત વાયુના મિશ્રણથી પાણી બને છે. ભગવાનના એ શબ્દો તે કાળે કેઈએ સાચા માન્યા ન હતા. આજે ૨૫૦૦ વર્ષો પછી, હજારો રૂપિયાના ખર્ચે, હજારો માઈલ દૂર રહેલા ગોરાઓએ પ્રયોગો કરીને એ વાત જાહેર કરી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ - જેન કેણ? છે કે બે જાતના વાયુ ભેગા થાય છે એટલે પાણી બને છે. ત્યારે - હવે આ વાત આખા સંસારે કાન પકડને માન્ય રાખી લીધી છે. વિચાર કરો કે પાણીનું પૃથક્કરણ કરવાને માટે ભગવાનની * પાસે કયાં ઓજારે હતાં ? તેમણે કયાં ઓજારથી પાણીમાંથી હાઈડ્રોજન અને ઓફિસિજન વાયુ જુદા પાડયા હતા ? મારીને ઘડે કરો હોય તો ઘડારૂપી કાર્ય માટે માટીરૂપ ઉપાદાન કાર્યની જરૂર છે. - ઘડારૂપ કાર્યમાં માટી એ ઉપાદાન કારણ છે. જ્યારે ચકૅદંડ ઇત્યાદિ નિમિત્ત કારણ છે. ઘડારૂપે જે કઈ વસ્તુ પરિણામ પામતી હોય તે તે માટી જ છે. માટે માટી એ ઉપાદાન કારણ છે અને માટી એ ચકદંડ ઇત્યાદિની મદદથી ઘડારૂપે પરિણામ પામે છે માટે તે ચક્રદંડ ઈત્યાદિ નિમિત્ત કારણ છે. તે જ પ્રમાણે પાણીમાં ઉપાદાન કારણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાચુ જ છે. હવે જે તમે એમ કહે કે ભગવાને જ્ઞાન વિના જ આ સઘળી વાત કહી છે તે તમારે જવાબ આપવાનો રહ્યો કે કયાં ઓજારો વડે અને કયાં મશીન વડે ભગવાને આ વસ્તુની શોધ કરી હતી ? તમે એ પ્રશ્નનો જવાબ આપી શકશે નહિ અને આથી તમારે માનવું જ પડશે કે ભગવાને આ સઘળાં વિશુદ્ધ સત્યે પિતાના જ્ઞાનથી જ જોયાં અને ભાગ્યાં હતાં અને તે સર્વ જગતને જણાવ્યાં હતાં. પાણીમાં ઉપાદાન કારણ પણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે એ વાત આજથી અઢી હજાર વર્ષો પહેલાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ સંસારને જાહેર કરી હતી. જે વાત આજે અઢી હજાર વર્ષ પછી અણીશુદ્ધ સાબિત થઈ છે અને એ સત્ય આપણે આજે અનુભવી રહ્યા છીએ. હાઈડ્રોજન અને ઓકૃસિજન નામના બે વાસુઓને ભેગા કરીને તેનું પાણી બનાવવું એ તે આજે કોલેજને વિદ્યાથી પણ બનાવી શકે છે. તે જ પ્રમાણે તે સહેલાઈથી મશીનમાં નાંખીને પાણીનું પૃથક્કરણ કરીને બંને વાયુઓને જુદા પણ પાડી શકે છે બીજા શાસનવાળાઓએ શબ્દને ગુણ માન્ય છે અને તે જ - પ્રમાણે પાણીના પરમાણુ હેવાનું માન્યું છે. એ માન્યતાઓ કેવી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ આનંદ પ્રવચન દર્શન છએ કાયના જીવને કેબલ કરનાર જિનેશ્વરને માની શકે. સમયનું જ્ઞાન આપે, પ્રદેશનું વર્ણન કરે, શબ્દના રવરૂપને જણાવે એવો આ જગતમાં બીજે કોઈપણ જ્ઞાનવાળા નથી. માત્ર તીર્થકરભગવાન જ એવા જ્ઞાનના દષ્ટા છે–વણી છે. આટલા ખાતર શ્રી જિનેશ્વરને આપણે દેવતા માનીએ છીએ. અને એ જિનેશ્વર ભગવાન જેના દેવતા છે, તે આપણે જૈન કહેવાઈએ છીએ. શ્રી જિનેશ્વરને દેવ માનીએ છીએ તે બીજા કોઈની અપેક્ષાએ માનતા નથી, પરંતુ તેમના જ્ઞાનની અપેક્ષાએ જ તેમને દેવતા માનીએ છીએ હવે ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલા છએ થાય છે માનવા તેને અર્થ શી જિનેશ્વરોને માન્યા એ છે. અર્થાત્ શ્રીમાન જિનેશ્વરદેવને દેવ માનવા અને છકાય છે માન્ય રાખવા એ બને એકબીજાના પર્યાય હોઈ તેમાંથી એક માન્યતાને માન્ય રાખનારાને અને માન્યતા માન્ય હોવી જ જોઈએ અને તેથી એ બેમાંથી ગમે તે એક માન્યતાને કબૂલ રાખવાથી અને માન્યતા માન્ય રહે છે. શ્રી જિનેશ્વરને દેવ માનવા અને એ કાયના જીવો કબૂલ ન રાખવા એ બને એવું જ નથી. છએ કાયના જીવોને કબૂલ ન રાખવા અને અર્થ જિનેશ્વરને દેવ તરીકે માનવાની ના પાડવી એટલો જ છે. ઇદ્રિની ઓછાશે આત્મામાં ફેર હોતું નથી. આ સંસારમાં કોઈ આધળે હેય, કોઈ બહેરો હેય, કેાઈ બબડે હેય, લૂલ, લંગડો હોય તેટલા માત્રથી તેના મનુષ્યપણામાં કંઈ ખામી આવતી નથી, અથવા પ ચેન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની ખોડ હોય તેથી તે કાંઈ મનુષ્ય મટી જતો નથી એ જ પ્રમાણે જીવની એકતા પણ સમજવાની છે. દીવા પર તમારે ફાવે તેવી ચીમની લગાડે. જોઈએ તે લાલ, લીલો પ્લેબ નાખો, જોઈએ તે સામાન્ય લેબ નાં ચા તે જોઈએ તે દ્રાક્ષના ઝમખા જેવા યા બીજા ફેશનેબલ લેબ આવે છે તેવા લેબ નાઓ પણ તેથી અંદરના દીવામાં જરા પણ ફેરફાર થતું જ નથી, તે જ પ્રમાણે ચાર ઈન્દ્રિવાળે દેહ હોય Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન કોણ? ૪૦ પાંચ ઈન્દ્રિયવાળે દહ હે યા તો એક યા બે-ત્રણ ઈન્દ્રિયોવાળે દેહ હો, તેથી જીવાત્મા ફેરફારવાળે હોતે નથી. આથી સ્પષ્ટ થાય છે કે જેઓ શ્રીમાન્ જિનેશ્વર ભગવાનને માને છે, તેમની પહેલી પહેલી ફરજ એ છે કે તેમણે એ કાયના જીવોને માનવા જ જોઈએ. આપણી સ્થિતિ ખરી રીતે જુઓ તો ચૌટાના ચોકસી જેવી છે. એક સાર્થવાહ હતે આ સાર્થવાહ બહારગામ જવા નીકળ્યો. બહારગામ જતાં રસ્તામાં તેની પાસે પૈસા ખૂટયા. તેણે વિચાર કર્યો કે પાસે કંઠી. કંદોર, વીંટી વગેરે ઘણું ચીજ છે. તે હાલમાં એક વટાવી લઈશું, પછી આગળ નવી કરાવી લેવાશે એ નિશ્ચય કરી તે સાર્થવાહ એક ચેકસીની પાસે ગયે. ચેસીને કડું આપ્યું. ચોકસીએ કડું લીધું. કસેટી પર ચઢાવી તપાસી જોયું. તેનું ચકખુ માલૂમ પડ્યું એટલે પેલા ચોકસીએ તે સાર્થવાહના હાથમાં દસ પૈસા મૂક્યા ! સાર્થવાહ તે ચમકે ! તેણે ચેસીને પૂછયું : “કેમ ભાઈ ! આ પિત્તળ છે કે શું ? સેનાને શે ભાવ છે ?” પેલા ચેકસીએ કહ્યું : “સેનાનો ભાવ પૈસે તોલો છે માટે તમેને આ દાગીનાના દસ પૈસા મળશે. સાર્થવાહે વિચાર કર્યો, “આ સારો લાગે છે, ચાલોને, અહીંથી એક તોલા સેનું જ ખરીદી લઈએ.” સાર્થવાહે કહ્યું, “ભાઈ, મને એક પચીસ સિનું પચીસ તોલા સેનું આપો. ચેકસી કહેઃ “તે નહિ બને. મારા સેનાની કિંમત રૂ. ૨૫)ને તેલો છે.” દલાલણ માટે અસંખ્ય જીવને સંહાર આ ચેકસી પારકુ સેનું પેસે તલાના ભાવે લેતે હતું, પરંતુ પિતાનું સેનું પચીસ રૂપિયે તેલના ભાવે આપતો હતો, તેવી જ સ્થિતિ આપણી પણ છે પૃથ્વીકાય જીવાળું આપણે ચપટી મીઠું લઈ એ, પાણી લઈએ, વાયુ લઈએ, એ બધામાં કેટલા જીવોને સંહાર થાય છે? અસંખ્યાત જીને. એ રીતે આપણે સંહાર કરીએ છીએ. પણ આપણે આ સંપ્રયાબધ જીવોની કિંમત કેટલી ગણીએ છીએ ? જીભલડીને સંતોષવા Page #103 -------------------------------------------------------------------------- ________________ so નઃ પ્રવચન દર્શન જૂકી છે તે સાખિત કરવાની હવે આજે કાંઈ જરૂર નથી રહી. આજે આખા જગતે એ વાત માન્ય રાખી છે કે શબ્દ એ ગુણુ નથી પ શક્કે એ પદાર્થ છે અને તે જ પ્રમાણે એ વાત પણ સિદ્ધ થઇ ચૂકી છે અને તે જગતે સ્વીકારી લીધી છે કે પાણી એ સ્વતંત્ર તત્ત્વ નથી અને પાણીના સૂક્ષ્મ પરમાણુ પણ થઈ શકતા જ નથી પરંતુ . પાણી એ એ પદાર્થાનું રાસાયણિક કુદરતી રીતે જ થયેલુ સ યેાજન છે. છ કાચની સમજણ હવે કદાચ કોઇ એવી શકી કરશે કે આપણે છ કાય જીવા બતાવ્યા છે, તેમાં અસૂકાય જીવે તેા જુદા જ ખતાવ્યા છે ને? આ શઠાને જરૂર સ્થાન છે પણ એ શંકા સમજતાં પહેલાં અસૂકાય, વાઉકાય, તેઉકાય, ઇત્યાદિ જીવે એટલે શું તે સમજવાની ખાસ . જરૂર છે. જેની પૃથ્વી એ જ કાયા છે એવા જીવાને આપણે પૃથ્વીકાય જીવા કહીએ છીએ. પાણી એ જ જે જીવાની કાયા છે તે જીવા પાણીકાય જીવા કહેવાય છે. વયુ જ જેની કાયા છે તેને વાયુકાય જવા કહે છે, વનસ્પતિ એ જ જેની કાયા છે તે જીવેાને વનસ્પતિ કાય કહે છે, જૈનશાસને કાયાને અંગે જે ભેદ પાડેલા છે તે ભેદ તેમા ઉત્પન્ન થયેલા જીવાને અગે છે. એમની કાયા તરીકેના ભેદો . પરમાણુ તરીકે પાડયા છે એમ કાઈ એ સમજવાનું નથી. આ માનવદેહનું પૃથક્કરણ કરશે તે તમાને તરત જ જણાઈ આવશે કે દેહમાં પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ અને વાયુ એ બધાને સચેાગ છે, માનવદેહ પવન, પાણી, પૃથ્વી બધાના પરમાણુઓથી પરિણમ્યા છે, પણ તે પરિણમવનારા માણુસ છે. આથી જ એ દેહને માનવદેહ નામ આપેલું છે. મનુષ્યના દેહમાં પૃથ્વી, પાણી, વાયુ એ... સઘળાના ચેાગ છે પરંતુ તેથી તે માનવદેહને આપણે પૃથ્વીકાય યા તે વનસ્પતિકાય કહી શકતા નથી, કારણ એ છે કે માનવદેહમાં ખીજા બધા અશાના લેાપ કરીને આત્માએ તેને નવા સ્વરૂપમાં પરિણમાવી છે. માટે જ એ દેહને માનવદેહ કહેવાય છે. આત્માએ વનસ્પતિકાય. ઇત્યાદિને પલટાવી નાખ્યા અને તેને નવા સ્વરૂપમાં પરિણમાવેલ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જિન કોણ ? ૪૦૭ માટે જ તે માનવદેહ કહેવાય છે એ જ પ્રમાણે વાયુનું સ્વરૂપ પલટાવને જે જે આત્માએ તેને પાણી રૂપે સર્જે છે–પલટયું છે તેને અપકાય કહીએ તે તે કેવળ વાસ્તવિક છે. જેઓ પાણુને જ તત્વ માની રહ્યા છે અને પાણીના પણ ન પૃથક્કરણ કરી શકાય તેવા પરમાણુઓ હોવાનું જ માને છે તેઓ સ્પષ્ટ રીતે અજ્ઞાનને જ સેવી રહ્યા છે કે બીજું કાંઈ ? નિયાયિકે અને વશેષિકેએ પરમાણુની કેવા પ્રકારની વ્યાખ્યા કરી છે તે હવે વિચારે. નૈયાયિકે કહે છે કે જે સૂક્ષમ રજને છઠ્ઠો. ભાગ છે તે જ પરમાણુ છે અને મીમાંસકે કહે છે સૂફમ રજને જે ત્રીસમે ભાગ છે તે પરમાણુ છે. એ પરમાણુઓના નાના પરમાણુઓ અશક્ય છે. હવે આગળ વાત કરે. હાલના વિજ્ઞાન પ્રમાણે એક નાનામાં નાના સૂક્ષ્મ કણના બે કરોડ અને ૬૯ લાખ કણિયા યાને બારીક પરમાણુ થાય છે બાહ્ય શેાધને આધારે નીકળેલું આ પ્રમાણ છે અને તે પ્રમાણે પ્રત્યક્ષ વિજ્ઞાને સાબિત કર્યું છે. તે હવે વિચાર કરજે કે તૈયાયિક અને વૈશેષિકોને સાચા માનવા કે તેમને કલ્પનાના ઘોડા દોડાવનારા માનવા? સુરેપનું વિજ્ઞાન હજી વધારે દૂર જઈ શક્યું નથી. તે દૃશ્ય વસ્તુઓ સુધી જ જઈ શકયું છે, પરંતુ વૈજ્ઞાનિક શોધખેાળથી પણ જૈન વિજ્ઞાન આગળ વધેલું છે. જૈન શાસ્ત્રકારોએ અનંતા સુમ પરમાણુ માન્યા છે. અને એવા અનંતા સૂમ પરમાણુ એકઠા થાય ત્યારે એક વ્યવહાર પરમાણુ બને એમ જણાવ્યું છે. આવા અસંખ્ય વ્યવહાર પરમાણુ એકઠા થાય ત્યારે નજરે દેખી શકાતો કણ બને છે. પરમાણુના સ્વરૂપને જ જેઓ પ્રતિપાદતા હતા તેમનું જ્ઞાન. કેવું મિથ્યા હતું તે વાત આજે ખૂલ્લી પડી જાય છે સમય સરખી કાળની બારીકી અને આકાશ સરખી પ્રદેશની બારીકી જે તીર્થંકરભગવાને જણાવેલી તે જ આજે સારા સંસારને માનવી જ પડે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ સંસારમાં કોઈ સર્વજ્ઞ હોય તો તે માત્ર તીર્થકર ભગવાને છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આનંદ પ્રવચન દર્શન. પૂરતી જ, તેથી વધારે નહિ” પેટરૂપી વેપારી એ છે કે કેઈપણ તેને માલ આપે, તેને તેને વાંધો નથી મગ આપે કે ચણ આપે ? કાચા આપો કે પલાળેલા આપે છે તે તે પિતાને જોઈએ તેટલું લે છે અને તેની ઈચ્છા પ્રમાણે જ તેને જે માલ આપે, તે તે વેપારી એ બધો માલ પચાવી પણ શકે છે. પરંતુ જે વાંધો છે તે માત્ર ચાર આંગળની જીભડી રૂપ આ દલાલણનો ? એ ચાર આંગળની દલાલણને મઝા કરાવવા માટે મીઠું, મરચું ખારૂં, ખાટું, તીખું બધું જોઈએ. છે એ દલાલણના લાડ પૂરા કરવાની પાછળ કેટલાય જીવોનો સંહાર થઈ જાય છે, તે આપણે જોતા નથી હવે જે તમે એમ જ માનતા છે કે બધા આત્મા સમાન છે. તે પછી તમે મરચાંના જીવાત્માઓને નિર્દય બનીને ઘાત કરી શકો ખરા કે? અહીં કેઈ એવો સવાલ કરશે કે શું કરે? આ સઘળા જીવો છે એ જાણ્યા છતાં પણ માણસને સ્વરક્ષા અથે આ જીને. ઘાત કરવો પડે છે, કારણ કે જે તે એવું ન કરે તે જીવે શી રીતે ? એ પ્રશ્નને જવાબ એ છે કે “તમારે અનશન કરવું જોઈએ પણ. ધર્મમાં તમે ફેરફાર કરી શકે નહિ” ધર્મ સર્વ કાળને માટે એક સરખે છે અને એક જ સરખા સ્વરૂપવાળે પણ છે. તે તમારી આંખેના જેવો અચળ છે. આંખ ઉપર માલિકી તમારી પોતાની છે, છતાં આંખે તમારી સગવડ ખાતર આગળને બદલે પાછળ આવી. જતી નથી. જેમ તમારી આંખે પણ તમારી અગવડ–સગવડને સંભાળતી. નથી, તે જ પ્રમાણે ધર્મ પણ તમારી અગવડ–સગવડને સંભાળવા તૈયાર હેત નથી. અનાદિકાળથી જે ધર્મ એક જ સ્વરૂપે રહેલે છે, તે ધર્મ તમારી સગવડતા ખાતર ફેરવાઈ જવાને નથી. જો તમે તમારા જીવ જે જ બીજાને જીવ ગણતા હે તો દાળ, ભાત, શાક તમે ખાઈ શકે કે કેમ એ તમારે વિચારવાનું છે. જે માણસ પોતાના પિસાના ભલાને ખાતર બીજાનું હજાર રૂપિયાનું નુકસાન કરે છે તે માણસને તમે કેવા ગણે છે ? તે પછી પિતાના ક્ષણિક સંતેષની ખાતર જે બીજા અસંખ્ય જીવોનો સંહાર કરે છે તે માણસને પણું. તમે કે શેતાન માનશે ? Page #106 -------------------------------------------------------------------------- ________________ જેન કેણ ? ૧૧, લાખની કેથળી આદિ કરતાં જીવ વહાલે કેમ? આપણા આ વર્તન ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપણું દશા ચૌટાના ચાકસી જેવી જ છે. મારું એનું પચીસ રૂપિયે તેલો, પણ તારું સોનું પેસે તેલો ! એ દશામાં જ આપણે છીએ. મરતા મનુષ્યને તમે એક લાખ રૂપિયાની સોનાની કેથળી અને એક વર્ષની જિંદગી આપીને એ બેમાંથી ગમે તે એક ચીજ લેવાનું કહેશે તે તે કદી પણ સેનાની કેથળીને પસંદ નહિ કરે, પરંતુ એક વર્ષની જિંદગીને જ પસંદ કરશે. સૌધર્મ દેવલોકન ઈદ્ર હોય યા તે હળાહળ નર્કને . કિડો હોય, પરંતુ તે બને જિંદગીને જ પસંદ કરે છે. તુર્કસ્તાનના સુલતાને પોતાની રાજગાદીનું રાજીનામું આપી દીધું હતું. ઈરાનના શાહે પણ ગાદીનો ત્યાગ કર્યો હતે, રશિયાના ઝારે પણ ગાદી છોડી હતી, જર્મન કેસરે પણ સિંહાસનનો ત્યાગ કર્યો હતો અને સ્પેનના રાજાએ પણ રાજગાદીને ત્યાગ કરીને પણ પોતાની જિંદગી . બચાવી હતી. જિંદગી રાખીને પણ તેમણે રાજગાદીને લાત મારી હતી. પરંતુ તેમાંથી પણ કેઈ એ નીકળે ન હતો કે જેણે રાજગાદીને. ખાતર જીવ આપ્યો હોય! આપણે આપણી વર્તમાન જિંદગીમાં આપણી બધાની સ્થિતિ જોઈએ છીએ કે આપણે જીવ બચાવવા ખાતર આપણો કોઈપણ ભાગ આપવા તૈયાર થઈએ છીએ. જો એમ ન હોત તે આ બધાએ રાજગાદીનાં રાજીનામાં ન આપ્યાં હોત અને જીવને બચાવ્યો હોત. પોતાને પિતાને જીવ દેશના આખા રાજ્ય કરતાં વધારે મૂલ્યવાન માલુમ પડયો છે, તો વિચાર કરો કે આપણને બીજાને જીવ આપણા જીવના જે યે દિવસે વહાલો લાગ્યો હતો જે દરેકને જીવનું મૂલ્ય ચૌદ રાજલોક કરતાં અધિક લાગે છે, પરંતુ એ કિંમત દરેકને પોતાના આત્મા માટે લાગે છે. બીજાના આત્માની એવી મહામૂલ્યવાન કિંમત કોઈપણ જીવને માલુમ પડતી નથી ? આપણે આપણું જીવમાં અને બીજાના જીવમાં ફરક ન જ માન્ય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર આનંદ પ્રવચન દર્શન હોત તો આપણે કદાપિ પણ આપણી જીભડીની મઝા માટે હજારો વનસ્પતિકાયને ભોગ લીધે ન હોત. જે આપણને સઘળા જીવોની કિમત આ પણ છાત્મા જેટલી જ મૂલ્યવાન લાગતી હોય તે આપણે શા માટે આપણે જીભના સ્વાદની ખાતર વનસ્પતિકાય ઈત્યાદિ હજારે જીવોને બરફ કાઢી નાખીએ છીએ ? તમે કહેશો કે એ તે જગતનો વ્યવહાર છે અને તે માટે વનસ્પતિકાયનો ભોગ લેવો પડે છે પરંતુ તમારા વ્યવહારની ખાતર કાંઈ જીવાત્માની વિચારણાને આપણે દર મૂકી શકતા નથી, ધર્મની પ્રવૃત્તિ તમારે વ્યવહાર ધ્યાનમાં રાખીને થતી નથી. - નદી પિતાના રસ્તા ઉપરથી ચાલી જાય છે, તે એ વિચાર કરતી નથી કે ફલાણે રસ્તે મગનભાઈ તરસ્યા બેડ છે માટે તેને માટે હું આડે રસ્તે થઈને જાઉં ? પણ નદી વહેતી હોય ત્યાં જઈને તમે પાણી પી આવે તેની સામે નદીને વાંધો નથી હોત ચારે એમ કહે કે “અમેને બીજો રસ્તો સૂઝતું નથી તેથી તેઓ કાંઈ ચેરી કરવાને પાત્ર ઠરતા નથી અથવા તેમને ચોરી કરવાની છૂટ મળતી નથી. પેાતાના સરખા બીજા અને માનવા મુકેલ છે. મહાવતની એવી સ્થિતિ છે કે “તમે ખમે કે ન ખમો પણ એ તો પાળવુ જ પડશે” ઉપસર્ગ પરિસહ સહન કરવામાં તમે તમારી શક્તિ પ્રમાણે કરો તે ચાલે. પરંતુ પાંચ મહાવ્રતમાં ન્યૂનતા હોય તે ન ચાલે. પાંચ મહાવ્રત, રારિજન ઈત્યાદિમાં ખમત અખમતને સવાલ નથી. આહારને અગે જ્ઞાન, દર્શન, ચારિત્રને વધારી શકે તે જ અસૂઝતા આહારની છૂટ હોઈ શકે. | મૂળ વસ્તુ એ છે કે એ કાયને જીવને આપણા જેવા જાણવા એ કેટલું મુશ્કેલ છે ? પહેલી વાત તો એ જ છે કે આપણને જીએ કાયના જીવોની શ્રદ્ધા જ નથી. જે છએ કાયના જીવોની આપણામાં શ્રદ્ધા હોત તો આપણે પૃથ્વી યા વનસ્પતિ કાયાદિની જે વખત વિરાધના કરીએ છીએ. તે સમયે આપણું અંતરમાં ભયંકર ચમકારે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩વો જોઈએ. પરંતુ શું એ ચમકારો આપણા હૈયામાં કદી થાય છે? જે વખતે તમે દીવાસળી સળગાવો છે, તે વખતે અસંખ્યાત તે ઉકાયના જેની વિરાધના થાય છે એને તમારા હૃદયમાં કદી યાલ આવે છે? પિતાના એક પૈસાના લાભને ખાતર બીજાના હજાર રૂપિયાનું નુકસાન કરનારને તમે અધમ કહો છે, તે પિતાની ચાર આંગળની જીભ માટે બીજા હજારો જીવોની હાનિ કરનારને, અરે ! પોતાની એક ઈન્દ્રિયની મઝાને પોષવાને માટે હજારોની એક યા ઈન્દ્રિયોને સર્વનાશ વાળનારાને તમે કે કહેશે ? સાધુ જે સમયે તેમને ઉપદેશ આપે છે, તે સમયે તમને ટાઢિયે (તાવ) આવે છે અને તમે ગરજી ઊઠે છે કે આ સાધુ અને આવું કહે છે. આવી રીતે ગુસ્સે થતી વખતે તમે તમારા આત્માનું કેવી રીતે સત્યાનાશ વાળે છે તે તે વિચારે તમે કોઈ કામ ન કરી શકો તે વાત જુદી છે, પરંતુ તે વાતને વિષે તમારી શ્રદ્ધા તે હોવી જ જોઈએને! તમારાથી કાંઈ ન બને તે ભલે, પરંતુ એટલું તે તમારા મનમાં રહેવું જ જોઈએ કે અમારા કાર્યથી છએ કાયની વિરાધના થાય છે અને અનેક આત્માઓને પારાવાર નુકસાન થાય છે. આટલું પણ જો તમે તમારા મનમાં ધારણ કરી શકે તે પણ તમે માર્ગમાં છે એમ કહી શકાય. સભ્યદૃષ્ટિ જીવ પાપબંધ ઓછું કરે ! કોર્ટમાં આપી દયા માંગી શકે છે, પરંતુ તે પિતાની આંખ કેટની સામે ગતી કરીને નહિ. અહીં તમે વિરાધના રૂપ ગુનો કરો. છે, ગુરુ તમને આરંભ-પરિગ્રહના દોષ સમજાવે છે, ત્યારે તમે તેના પર આખો કાઢે છે. એ તમારી બુદ્ધિને શું કહેવું તે તમે જ વિચારી લે. તમારૂ આજે આવું જ વર્તન છે. તે વિચાર કરો કે કર્મરૂપી કેટેમાં તમારી શી દશા થવાની છે ? ગુને કરે, છતાં કોર્ટમાં દીલગીરી દર્શાવે તે તમારી સજા ઓછી થવાનો સંભવ છે, પરંતુ ગુને કરે અને વળી પાછા ન્યાયાધીશને ગાળે દો, તે તમારા. Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૪૧૪ આનંદ પ્રવચન દર્શન ઉપર બે ગુના થવાના અને સજા પણ બેવડી થવાની જ. આ જ એ વિચારસરણીએ વદિતાસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે તક્ષવિદો . અર્થાત્ સમ્યગદષ્ટિ છેમુખ્યતાએ પાપ કરે જ નહીં અને ‘કદાચ પાપ આદરે તે પણ અસમ્યગદષ્ટિ જી કરતાં તેમને બધા એ છે જ થાય આ વાત તમારી બુદ્ધિ કબૂલ ન રાખતી હોય તો ભલે, પણ લાંબે વિચાર કરશે તે તમે આ વસ્તુનું સત્ય સમજી શકશે. દા. ત. એક છોકરે પહેલી જ વાર હીરાની વીંટી ચેરી લાવે અને કેર્ટમાં હાજર થઈ માફી માંગે અને બીજો છોકરે ચેરી ક્ય પછી કોર્ટમાં હાજર થઈને જજને ગાળ દે તે પહેલા અને બીજા છોકરાને ગુને સરખે જ હોવા છતાં પહેલે આરોપી ઓછી સજા પામે, કદાચ જજ તેને ચેતવણું આપીને છેડી પણ દે, જ્યારે બીજે આરોપી બરાબર ટીપાઈ જાય. એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ પાપ કરે અને પાય કરીને પાછો ખુશી થાય એટલે તેને સજારૂપી બંધ વધારે જ થાય જ્યારે સમ્યગદષ્ટિ આત્મા પાપ કરે, પરંતુ તેને પશ્ચાત્તાપ પણ કરે છે એટલે તેને એને બંધ છે જ થાય છે. તમે શ્રી ભગવાન મહાવીરદેવના અનુયાયી છે, તમે શ્રી ગણધરદેવને માનો છે, અરે ! તમે જેન છે, તેથી જ તમને બંધ ઓછો થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ તમે પાપમાં બેદરકાર નથી, પાપ કરતાં તમારું હૃદય ડંખે છે, માટે તેટલા જ પૂરતે તમને એ બંધ છે. ગુનો કરતાં થઈ જાય પણ ગુનેગાર પશ્ચાત્તાપ કરીને દિલગીરી દર્શાવે છે તેને ઓછી સજા થાય. તે જ પ્રમાણે અહીં પણ છે. કેર્ટમાં માફી માગતા ગુનેગાર પ્રમાણે તમે • ભૂલથી બીજા ને ફૂટી મારે પણ તેને પશ્ચાત્તાપ કરે તે તેથી તમને બંધ પણ છે જ થવાને સમ્યક્ત્વને અંગે બેટાપણું જતું નથી, માટે જ કર્મના ઉદયે પ્રવૃત્તિ કરે છે અને સમ્યકત્વ ઉદયને -અંગે માફી માંગે છે. આ બધા ઉપરથી મૂળ સમજવાની વાત એ છે કે એ કાચના છે, આ જ થાય છેપશ્ચાત્તાપ પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ જેન કેણ? ૪૧૫ જીવોને અંગે વિરાધના કર્યા પછી યા કોઈપણ પાપસ્થાનકને આદર્યા પછી અગર તેને આદરતી વખતે આ કરવા જેવું તે નથી, પરંતુ દિલગીરી પૂર્વક ન છૂટકે કરવું પડે છે, એ હદયમાં વિચાર રાખે તે તમને બંધ છે જ થવાને. આ જ કારણથી સમ્યગદષ્ટિને જે કામ માટે બંધ ઓછો છે, ત્યારે મિથ્યાષ્ટિને તે જ કામ માટે બંધ વધારે છે. હવે કઈ એવો પ્રશ્ન કરશે કે ત્યારે પુષ્પરૂપી વનસ્પતિકાય વડે દેવતાઓની પૂજા કરીએ તે એ પૂજાથી દોષ લાગે ખરો કે નહિ ? આ પ્રશ્નને વિચારીએ. બંધ-પરિણામના આધારે ઉપલા પ્રશ્નને જવાબ બહુ જ કાળજીપૂર્વક વિચારવાનું છે. પહેલી તે તમને એવી જ શંકા થશે કે પ્રક્ષાલ કરતાં પૂજામાં પાણી વપરાય છે તેમાં અસંખ્ય જીવે છે. બીજી વાત એ છે કે ભગવાન શ્રી તીર્થકરાના જન્મ વખતે ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. દેવકુરુ અને ઉત્તરકુરુના પન્નસરોવરમાંથી ફૂલે લાવીને તેમને ઢાવવામાં આવ્યાં હતાં. તે આ સઘળા કાર્યથી વનસ્પતિકાયની વિરાધના થાય છે ખરી કે નહિ ? ઉપરના ઉદાહરણમાં શાસ્ત્રકારો દોષ હોવાની સાફ ના પાડે છે કારણ કે એ કાર્યોમાં પરિણામ ભક્તિના હોવાથી ત્યાં દોષ માનવામાં આવ્યા નથી. જે અહીં પરિણામ ભક્તિના છે, તે પછી ભગવાનને પ્રક્ષાલ કરીએ છીએ તેમાં પણ પરિણામ ભક્તિના જ છે. તે જે પ્રથમ કાર્યમાં દોષ નથી તે બીજા કાર્યમાં દોષ નથી જ એ. સ્વાભાવિક છે. - - - - - - હવે કેઈ એવી શંકા કરશે કે તે તે ભગવાનને ધર્મ મેરી તે લાપસી આર પરાઈકી મુસ્કીએ ગણી શકાય ખરો કે નહીં? નહીં. ભગવાનની પૂજા ત્યાગ મેળવવા માટે છે. ભગવાનને માટે શંકાકારે એવું કહી શકે કે “ભગવાન છકાય કજી માનતા હતા અને તેની વિરાધના કરવામાં પાપ માનતા હતા, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અનઢ પ્રવચન દર્શન તા પછી આખા જગતને માટે અહિંસાના ઉપદેશ આપનારા ભગવાને પેાતાના અચે વનસ્પતિકાયની વિરાધના થઈ તે અગે લક્ષ્ય કેમ ન આપ્યું? તે શું આખા જગતે યા પાળવી પણ મારે માટે દયાનું નામ ન લેવુ એવે તેમના અભિપ્રાય હતા ??? આશકા ખરાખર નથી ભગવાને પેાતાનું માન, સન્માન વધારવા માટે કદાપિ પણ પેાતાની ફૂલે લઇને પૂજા કરવાનુ તે! કહ્યું જ નથી. તા પછી ભગવાનની પૂજા શા માટે કરવાની છે ? ભગવાનની પૂજા આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણે તેમના ત્યાગને અંગે પૂજા કરીએ છીએ. ભગવાનના ત્યાગ આપણે રૂવાડે રૂવાડે વસે તે માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તમારે પણ એ જ ત્યાગને અપનાવી લેવાના છે. પરતુ તમે એ ત્યાગને ન અપનાવી લે, ત્યાં સુધી એ ત્યાગમાં તન્મય થવાને માટે ભગવાનની પૂ એ સાધન છે તમે સવિર્સાત આદરે, તેના પિરણામેા પામેા તે જ માટે ભગવાનની પૂજા કરવાની છે. ચૌક રાજલેાકમાં અભય પડહુ મજાવવા માટે ભગવાનની ભક્તિ કરવાની છે દલાલી તરીકે અપાતા પૈસે પણ વસ્તુના મૂલ્યને અગે હાય છે જેની કિ་મત વધારે તેની દલાલી પણ વધારે હોય છે તે જ પ્રમાણે ત્યાગના સસ્કાર આપણા આત્મામાં જમાવવા માટે, ત્યાગની ભક્તિ કરીએ, ત્યાગનું સ્વરૂપ આપણામાં ઉતારવા માટે આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનનું પૂજન કરીએ છીએ. સાધુએ વગર દલાલીએ વેપાર કરનારા છે, એમને દલાલીની જરૂર નથી, પરંતુ સાધુએ જેટલી શક્તિ ગૃહસ્થાએ મેળવી નથી જેથી તેઓ થોડી દલાલી દઇને વેપાર ખેડે છે અર્થાત્ એ પૂજારૂપ દલાલી આપીને ત્યાગ ઢ કરે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મા પર IIIIIIIIIIIIImain. [પ્રાણી માત્રને અનેક અભિરુચિઓ હેય છે, છતાં તે બધાના મૂળમાં સુખની અભિરુચિ હોય છે, આ સુખ મેળવવા જીવે અનાદિકાળથી મહેનત કરી છનાં સુખ મળવું નહિ તેનું કારણ સુખનાં વાસ્તવિક કારણોની પાછળ તેણે પ્રયત્ન કર્યો નથી. જીવે અનાદિકાળથી પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન પુદ્ગલ સુખ માટે કર્યો છે. પુદ્ગલ સુખ માટેનો કરેલો પ્રયત્ન આત્મિક સુખ કઈ રીતે આપે ? પુગલ સુખ માટે પ્રયત્ન તે બહિરાતમ છે. જે જીવ પુદ્ગલો એ જ પાડ માને અને તેને આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા જે જીવ પુદગલ અને આત્માને ભિન માને અને આત્માના સુખ માટે સર્વત્ત ભગવંતના વચન પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા અને આ અંતરાત્મભાવ કેળવી ભવ્ય જીવ કલ્યાણ પામે છે.] IIIIIIIIII iBliiniiiIIIIIIIIII જીવ માત્રની ઈચ્છા સુખ મેળવવાની છે. આ સંસારનાં જીવની ધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે, દરેક જીવની રુચિ–વૃત્તિ જુદી હોય છે, તેથી કહેવાય છે કે મુદ્દે સુરે તિમિર ! જેટલા જીવ એટલી અભિરુચિ એટલા મતભેદો. જીવમાં આ સ્થિતિ છે. તેમાં મનુષ્યોમાં વિશેષતા એ પરિસ્થિતિ છે. આટલું છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, નેધવા જેવી છે કે જેમાં વૃક્ષને પાંદડાં, શાખાઓ, ડાળીઓ તમામ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન છે છતાં એ તમામનું મૂળ એક જ છે તેમ ભિન્ન ભિન્ન અભિરુચિઓને પણ મૂળ તે એક જ છે, એ મૂળ કયું? સુખની ઈચ્છા અને દુખ. પર દ્વેષ, અનિછા. જીવમાત્રની ઈચ્છા સુખ મેળવવાની છે નારકીને જીવ હોય, દેવતાનો જીવ હેય, (નારકી હોય કે દેવતા હોય) એકેન્દ્રિયને જીવ ૨૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આનંદ પ્રવચન દર્શન હોય, પંચેન્દ્રિયને જીવ હોય, જ ચારે ગતિમાંથી કઈ પણ ગતિમાને છવ હોય, ચાહે તો પાંચ જાતિમાંથી ગમે તે જાતિને જીવ હોય કે ચૌદ ભેદમાંથી કેઈપણ ભેદમાંને જીવ હોય તે ગતિ, જાતિ કે ભેટને ચોગ્ય કેઈ પણ પ્રકારની ઈચ્છા હોય પણ તેના મૂળમાં તે ઇચ્છા સુખ મેળવવાની તથા દુઃખના નાશની જ છે. આવી ઈચ્છા જીવ માત્રને છે. અનાદિકાળથી છે અને તેથી અનાદિકાળથી તેની મહેનત સુખ મેળવવાની તથા દુ:ખ દૂર કરવાની હતી અને છે. આ વાતમાં કોઈ પણ મતવાળાને મતભેદ નથી. સંસારને અનાદિ ન માનનારા એટલે કે ઈશ્વરકૃત માનનારા દર્શને (દર્શનકારે) પણ જીવને તે અનાદિથી જ માને છે. જીવ અનાદિ છે માટે સુખ પ્રાપ્ત કરવાની તથા દુખ માર્ગને સદંતર નાબૂદ કરવાની તેની મહેનત પણ અનાદિની છે. જે આમ છે તે સહેજે પ્રશ્ન થશે કે, તે પછી જીવની ઈરછા ફળીભૂત કેમ ન થઈ ? અનાદિની ચાલુ મહેનત છતાં સુખ કેમ ન મળ્યું તથા દુખ કેમ ન ટળ્યું ? સુખ પ્રાપ્ત કરવાને તથા દુઃખને દફે કરવાને જીવને પ્રયત્ન કાંઈ પાંચ પચીસ વર્ષનો નથી, બસે પાંચ વર્ષથી નથી; યુગોથી નથી, પલ્યોપમાથી નથી કે સાગરોપમેથી નથી પણ અનાદિથી છે અને તે પણ ચાલુ છે. આ જીવ પ્રયત્ન વગર તે કદી રહ્યો જ નથી, રહે જ નથી, ક્ષણ પણ, ક્ષણ તે અધિક ગણાય, શાસ્ત્રકારની ભાષામાં કહીએ તે સમય માત્ર પણ આ જીવ પ્રવૃત્તિ વગર રહ્યો નથી. મન, વચન, કાયાની પ્રવૃત્તિ કાયમ ચાલુ જ હોય છે. અનાદિથી મહેનત છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ તથા દુઃખનું નિવારણ કેમ ન થયું ? સમય અને પ્રયત્નથી સુખ મળતું હેત તો આ પ્રશ્ન જ ન રહેત. આના જવાબમાં અનાદિકાળથી જીવને પ્રયત્ન છતાં ઈચ્છા બર કેમ ન આવી? કહો કે પ્રયત્ન માત્રથી કે સમયના પ્રમાણ માત્રથી ઈરછા સિદ્ધિ થતી નથી. અને જો એમ થતું હોત તો આજે આ - હેત જ નહીં. અને બધાએ સુખ મેળવી લીધું હોત. અને Page #114 -------------------------------------------------------------------------- ________________ ^^ ^^^ ^ અંતરાત્મા ૧૯ //\/\ *./૧ /૧/૧૦/^ જીવ માત્રના દુઃખને સર્વથા નાશ થઈ ગયો હોત. શાસ્ત્રમાં યોગ્ય કારણે માનવાની આવશ્યક્તા સ્વીકારી છે તે આથી જ છે. સેંકડો કે હજાર વર્ષ સુધી કોઈ પાછું વલવ્યા જ કરે તે ઘી નીકળે ખરૂં? નહિ જ. વર્ષોનાં વર્ષો ભલેને ધૂળને, નદીની રેતને ઘાણમાં પલવામાં આવે. આ પીલે તો કણ બારીક થાય પણ કાંઈ તેમાંથી તેલ નીકળે ખરું? નહીં. તેમ સુખની ઇચ્છામાં મહેનત તથા સંયમની સફળતાને આધાર રોગ્ય કારણે પર અવલંબે છે. મહેનત, મહેનત માત્રથી સફળ થતી નથી. વખત, વખતના વીતવા માત્રથી સફળ થતું નથી. એમ નથી કહેવાનું કે ઉદ્યમ કે કાળ નકામાં છે પણ યોગ્ય કારણે મળે તે જ ઉદ્યમ અને સમય કાર્યસાધક બને. ઉદ્યમની જરૂર ખરી? દૂધમાંથી એમને એમ કદી માખણ નીકળવાનું નથી, તલમાંથી પણ પીલવાના ઉદ્યમ વિના તેલ પોતાની મેળે, જાતે ઊભરાવાનું નથી. ઉદ્યમ કરે જ જોઈએ અને ઉદ્યમ ફળવાને સમય પણ જોઈએ જ. નિષ્ણાત વધે આપેલી અક્સીર દવા પણ ગળા નીચે ઊતરતાં જ અસર કરતી નથી. શરીરમાં લેહી વગેરેમાં ઔષધ પરિણમ્યા પછી જ તેની અસર થાય છે. કાર્યની સિદ્ધિ માટે સાચી મહેનત જોઈએ. કારણમાં થયેલી મહેનત સફળતા પામે છે અને સમય પણ ત્યાં જ સફળતા સાધક થાય છે. આ જીવ અનાદિકાળથી સુખ મેળવવા તથા ખ દૂર કરવા ઈચ્છે છે. તે માટે તેણે મહેનત નથી કરી તેમ નથી. (વિના પ્રયત્ન ગમે તેટલો સમય ચાલ્યો જાય તે પણ શું વળે? એક પગલું ન માંડે તે સે વર્ષે પણ એક ગાઉ જવાય ખરૂં? ન જ જવાય. ત્યાંના ત્યાં જ) આ જીવ મન, વચન તથા કાયાની મહેનત વિના ક્ષણ પણ રહ્યો નથી, અને રહેતે નથી. ક્ષણને સમય તે અધિક છે પણ શાસ્ત્રકારની ભાષામાં કહ્યું કે એક સમય પણ એવો નથી કે જ્યારે જીવ, કાયા, વચન તથા મન દ્વારા મહેનત ન કરતે હોય. સગી કેવળ એ જ ભેદ છે ને ? Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આનંદ પ્રવચન દર્શન mrmmmmmmnaasranan યોગ એટલે મન, વચન તથા કાયાના પુદ્ગલના આધારે પ્રવૃત્તિ. તે પ્રવૃત્તિ તે દરેક ક્ષણે દરેક સંસારી જીવને રહેલી જ છે. સાધ્ય છતાં, પ્રવૃત્તિ છતાં કાર્ય કેમ ન થયું એ પ્રશ્ન સહેજે થાય ? કાર્ય થાય તે કાળે જ થાય, કાળ પરિપકવ થાય ત્યારે જ થાય. ચૂલામાં અગ્નિ છે, તપેલીમાં ચોખા ચૂલે મૂક્યા છે, પણ તરત રંધાઈ ન જાય. રંધાવામાં સમય જોઈએ. પ્રવૃત્તિ, સમય તથા કારણે જોઈએ. એ યાદ રાખો કે વિના કારણે–વિના કારણ મળે, પ્રવૃત્તિ તથા સમયવહન માત્રથી જેમ કાર્યસિદ્ધિ નથી થતી તેમ કારણે મળવા માત્રથી પણ વિના પ્રવૃત્તિઓ કે સમય વિના કાર્યસિદ્ધિ થતી નથી. કોઠામાં દવા. જતા વેંત અસર ન કરે. પ્રશ્ન થશે કે સમયની વાત સાચી પણ અનાદિકાળનો સમય તે ગયો પછી હવે કેટલોક સમય જોઈએ? અનાદિકાળથી ચાલુ મહેનત છતાં ન તે સુખની સિદ્ધિ થઈ, ન તે દુઃખનું નિવારણ થયું. આનું કારણ શું? એનું કારણ મહેનત જે અવળચંડી બાઈ જેવી વિપરીત હોય તો શી રીતે કાર્યસિદ્ધિ થાય? અવળચંડાઈનું પરિણામ એક અવળચંડી બાઈ હતી. કહેવામાં આવે એનાથી અવળું કરવું એ જ એને સ્વભાવ હતે. એક વખત ઘર આગળ લગ્ન પ્રસંગ આવ્યો ત્યારે ઘરવાળાંએ વિચાર કર્યો કે લગ્ન જેવા શુભ પ્રસંગે અવળચંડી બાઈનાં પગલાં ટળે તે સારૂં? એ કાંઈ જાઓ” કહેવાથી જાય તેમ ન હતી. આથી ઘરવાળાએ કહ્યું. “જુઓ !” આપણા ઘેર લગ્નનું ટાણું છે. માટે તમારે પિયર જવાનું નામ લેવું નહીં” બસ ! અવળચંડી કહે કે, “તે પિયર જવાની !” બાઈ ચાલી, ઘરવાળાએ કહ્યું : બળદ અહીં કામ લાગે માટે તે લઈ ન જવાય.’ અવળચંડી કહેઃ “હું તે બળદ લઈ જવાની.* * Page #116 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મા ૪ર૧. અવળચંડી બાઈ બળદ લઈને ચાલી. ઘણી તેને મૂકવા ગયે. માર્ગમાં નદી આવી. નદીમાં બને જણ ઊતર્યા. પુરૂષે કહ્યું, “પંછડું ન પકડીશ, બળદ ભડકશે.” એટલે એણે તે પૂછડું પકડયું. નદીના મધ્ય ભાગમાં પ્રવાહમાં આવ્યા એટલે પુરૂષે કહ્યું “પૂછડું છોડીશ નહીં. અવળચંડી કહે “આ છોડયું. ખરેખર તેણીએ પૂછડું છોડયું અને નદીના પ્રવાહમાં તે તણાઈ ગઈ ભૂંસવાની નીતિ જ ભ્રષ્ટ કરે છે. શાસ્ત્રકારો કહે તેથી ઊલટું જ કરવાની અવળચંડાઈવાળા આજે એક વર્ગ છે. શાસ્ત્રકારે કહે તેમ કરવામાં તે તેમની કિંમત નથી એમ માની અમારી શી કિંમત?” એમ કહીને પોતાની કિંમત માટે તેઓને નવું કરવું છે. આત્માની મહેનત અનાદિકાળથી ચાલુ છે. એ વાત ખરી, પણ તે મહેનત અસ્થાને કરી છે, વિપરીત દશામાં કરી છે. ભૂલ પડે, બેબાકળા બની જેરમાં ચાલે તે ઊંડા જંગલમાં જાય. વેગથી ચાલવું છેટું નથી પણ માર્ગે ચાલવું જોઈએ. વિપરીત માગેઆડા માગે ચાલનાર ઈષ્ટ સ્થળે પહોંચતું નથી, માર્ગે ચાલે તે ઈષ્ટ સ્થળે પહોંચી શકે. આ જીવે અનાદિકાળથી પ્રયત્ન તે કર્યા પણ તે ઊલટા માગે કર્યા. એ પ્રયત્ન ઇન્દ્રિય સુખના માટે કર્યા, પગલિક સિદ્ધિ માટે કર્યા. આ રીતે કરાયેલે પ્રયત્ન આત્મિક સુખ શી રીતે આપે ? . લેહી હાડકાનું કે તાળવાનું? પૌદગલિક સુખની ઈચ્છા કેવી છે? કેટલીક શેરીઓમાં વિપરીત ' સ્વભાવવાળા શ્વાન વસે છે. અને એવી ટેવ કે ખાટકીવાડે જઈને હાડકું ખેંચી લાવે. પછી એક ખૂણામાં બેસીને ચાટે. કૂતરાના દાંત કરતાં હાડકું મજબૂત હોય છે. ચાવતાં ચાવતાં હાડકાંને છેડે તાળવામાં વાગે છે, લોહી નીકળે છે. તે લેાહી હાડકાના કકડા ઉપર પડે છે, એથી શ્વાન એમ માને છે કે હાડકામાંથી લેહી નીકળે છે અને તે ખુશી થતે થતું ચાટે છે, આ દષ્ટાંત કેઈએ સીધું માથે લેવું નહિ. માત્ર વસ્તુસ્થિતિને વિચાર કરવા માટે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન અંતરાત્મા કોને કહેવાય? આ જીવ પણ પુદ્ગલરાગી હોય છે ત્યાં સુધી હાડકાના કકડા તરીકે જગતના પુદગલેને ગ્રહણ કરે છે. અને તેમાં સુખ માને છે. પણ એને ભાન નથી કે એ સુખ શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિનું છે. જે પુગલે લેહી પેદા કરે છે, તે પુગલો અજીર્ણાદિ પણ કરે છે, જ્યારે શાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદગલો ખાધું પચાવે. અને શરીરમાં લેહી ભરે પણ અશાતા વેદનીયને ઉદય હોય ત્યારે એ જ પુદ્ગલો તાવ વગેરે લાવી લેહને બગાડે અને કમી કરે, તેમજ શક્તિને હણ નાંખે. આ જીવે અનાદિકાળથી મહેનત કરી તે વાત ખરી પણ તે. પુદ્ગલ માટે કરી છે. પોતાના આત્મા માટે નહીં. શાસ્ત્રકાર આટલા જ માટે કહે છે કે, “હે જીવ! તું બહિરાત્મા ન બન, અંતરાત્મા બન.” “શાસ્ત્રકાર દિશા બદલવા સૂચન કરે છે. જે જીવ પુદ્ગલ એ જ પંડ માને, તેના આધારે પ્રવૃત્તિનિવૃત્તિ કરે તે બહિરામા. અને પુદ્ગલ તથા આત્માને ભિન્ન માને, સુખ દુઃખના કર્તારૂપે શાતા, અશાતાના ઉદયને, તથાવિધ પુગલોને માને તથા સર્વજ્ઞનાં કહેલાં વચન પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે તે અતરાત્મા. આબરૂ કેવી ? દુનિયાનું દષ્ટાંત, રોજ વ્યવહારમાં નજરે તરતું દષ્ટાંત વિચારે તે વસ્તુ તરત સમજાય. આઠ દશ વર્ષના છોકરાને પૂછે કે આબરૂ, વળી, કોળી, પીળી, ભારે કે હલકી ? એના તરફથી કર્યો જવાબ. મળશે? સારા જવાબની આશા રાખવી નિરર્થક છે કેમ કે તે બિચારો માત્ર ખાવા પીવામાં, પહેરવા, ઓઢવામાં, નાચવા-કૂદવામાં, રમતગમતમાં જ સમજે છે. “આબરૂ” એ ચીજ શું છે એનું એને જ્ઞાન નથી, તે ભાન તે હોય જ કયાંથી ? “આબરૂ' એ વસ્તુ બાળક માટે સમજણના વિષયની બહાર છે. આબરૂ રહી તેયે શું અને ગઈ તોયે શું ? એમ બાળક તે માને કેમ કે આબરૂને ઓળખતે જ Page #118 -------------------------------------------------------------------------- ________________ અંતરાત્મા ૪ર૩ નથી. આબરૂની કિંમત ન હોવાથી તેને આબરૂ રહ્યાને હર્ષ નથી કે ગયાને શક નથી--અફસ નથી. જેમ આબરૂ એટલે વ્યવહારના આધારરૂપ ચીજ છતાં, મૂળરૂપ છતાં બાળકને તેનું ભાન નથી તેમ બાહ્યાત્માને, મિથ્યાષ્ટિને સર્વજ્ઞના. વચનનું જ્ઞાન નથી, માટે તે વચનાનુસાર વર્તનથી લાભ અને વિરુદ્ધ વતનથી હાનિનું તેને ભાન નથી. ઈન્દ્રિયામી જીવ મિથ્યાદષ્ટિ બિચારે શ્રી સર્વપ્નદેવના વચનને જાણ જ નથી પછી તેને લાભને પીછાને ક્યાંથી? દુનિયાદારીના વ્યવહારને સારી રીતે સમજનાર જ જાણે અને માને કે આબરૂ વધે તેવું જ કામ કરવું, પણ આબરૂ ઘટે તેવું તે પ્રાણાન્ત પણ ન કરવું, કેમ કે આબરૂ ગયા પછી ઊભા. રહેવાનું સ્થાન જ ક્યાં છે ? બાળકની બુદ્ધિ માત્ર ખાવાપીવામાં એટલે એ તે ઊલટું એમ કહી દે કે આબરૂના કેટલા કોળિયા થાય, કેટલા ઘુંટડા થાય છે તે જ રીતે પુદગલાનંદીની બુદ્ધિ વિષયકષાયમાં જ પ્રવર્તેલી હોય છે એટલે વિષયનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ તે ન કરે પણ પિષણ થાય તેવી પ્રવૃત્તિ તે કરે. આ પ્રવૃત્તિ સમજુને શોભે ? ન શોભે, પણ “નાક તે કટ્ટા પણ ઘી તે ચટ્ટા” એમ કેણ માને ? અસમજુ એ રીતે નકટા થઈને ઘી ચાટવામાં આનન્દ માનનારા અસમજીને કેવા કહેવા ? જે આત્મસ્વરૂપ સમજ્યા હોય તે બીજું કશું ન તપાસે, તે તે માત્ર એટલું જ તપાસે કે શ્રી સર્વના વચનાનુસાર વર્તન થાય છે કે નહીં. આવું તપાસે તે અંતરાત્મા બહિરાત્મા માત્ર પુદ્ગલના આનંદને તપાસે... શરીરના નિષ્ણાતને શરીર પાય તે. આત્માના નિષ્ણાતને આત્મા કેમ ન પાય ? શ્રીમ, રાજામહારાજાઓ શરીરને અંગે વૈદ્ય, ડોકટરને કેટલા આધીન રહે છે? “આ ન ખાવું, આ ન પીવું તે તરત તેને અમલ. તેઓ પિતાની અમલદારી બંધ કરી વેંકટરના હુકમને તાબે થાય છે. ને ? અમુક રથળે રહેવા જાઓ, હવા ફેરકરે, તે તરત ત્યાં દોડી. જવામાં આવે છે; કડવાં ઔષધે ગળે ઉતારાય છે, પરહેજ પાડવામાં. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ આનંદ પ્રવચન દર્શન આવે છે, શરીરમાં સેયા ભેંકાવાય છે, આ તમામ શાથી? શરીરનું સમર્પણ શરીરના અભ્યાસીને થાય છે. તો પછી આત્મહિન કરવું હોય તેણે આત્માને ઓળખી, આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવનાર, આત્માને ઓળખાવનાર શ્રી જિનેશ્વરદેવના વચન પ્રમાણે જ વર્તવું જોઈએ. શરીર માટે ડોકટર કહે તેમ વર્તવામાં ગુલામી નથી માનતા, તે અહીં ગુલામી શાથી માને છે ? જે કર્મબંધનનાં કારણે જણાવે, કર્મ રોકવાનાં તથા નિર્જરાના ઉપાયો બતાવે અને તેમ કરવામાં આવે તે આત્માની દશા સુધરે. તેને શરણે જઈ આત્મા સુધારવામાં વિલંબ કેમ થાય છે? કે વિપરીતતા કેમ છે? વૈદ્ય, હકીમ કે ડોકટરના કથનથી વિપરીત ચાલનાર માતને નોતરે છે. વૈદ્ય તેલ–મરચું ખાવાની ના કહે છતાં વ્યાધિગ્રત મનુષ્ય તે ખાય છે તેથી નુકસાન થાય, તેમ જ્ઞાનીના વચન પ્રમાણે ન કરવામાં આવે તે નુકસાન જ થાય, - બુદ્ધિ તો સંસ્કારની ગુલામડી છે. જમાના મુજબ ફેરફાર થાય છે કે નહીં. જમાનાની સાથે બધી વસ્તુ પલટાય છે એમ નથી. અનાજને બદલે ધૂળ ખાઓ છે ? તીર્થકરેએ ધર્મ બતાવ્યું છે, બનાવ્યું નથી. એ યાલમાં રાખે. સાધન ફરે, સાધ્ય ન ફરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જે એકને નડતા હોય તે બધાને નડવા જોઈએ ને ? | (સભામાંથી) જમાને બુદ્ધિવાદને છે. બુદ્ધિ એ સંસ્કારની તે ગુલામડી છે. હીટલરની નજીકમાં બોમ્બ ફાટયે, તે બચી ગયે, તે શું કહે છે? પરમેશ્વરે જ મને બચાવે.” હું જે કરી રહ્યો છું તે પરમેશ્વરને જરૂર ગમે છે અને તેથી જ તેણે મને બચાવ્યો. બીજી પ્રજા ઉપર રાજ્ય કરનારાઓ પણ કહે છે: “ઈશ્વરે જ અમને બીજી પ્રજા ઉપર રાજ્ય કરવા સર્યા છે. હવે આવું કહેનારાએ બુદ્ધિમાન નથી એમ તે નથીને ? એમનું આ કથન સ્વીકાર્ય લાગે છે ? તે માનવું છે ? ત્યારે તાત્પર્ય એ છે કે ગમે તે બુદ્ધિમાન મનુષ્ય પણ વચને તે સંસ્કાર મુજબનાં જ કાઢે છે ને? શુદ્ધ માર્ગ પણ સારા સંસ્કાર Page #120 -------------------------------------------------------------------------- ________________ અંતરામાં ૪૨૫ માટે છે. સંસ્કારનું પ્રાધાન્ય છે, બુદ્ધિનું નથી. “ભગવાનને (ગમે) ગમ્યું તે ખરૂં એવું કેઈન મરણના કાગળમાં તમે લખે છે, તે શું ભગવાનને એવું ગમે છે? ત્યારે આવું કેણ લખાવે છે? કહે કે તેવા સંસ્કારો? જે બુદ્ધિવાદ સ્વતંત્ર કાર્યકર હેત તે એક્ય કયારનુંય થઈ ગયું હોત. લીબડાને કેઈ મીઠે નથી કહેતું, સાકરને કેઈ કડવી નથી કહેતું, કેમ કે એ સંસકાર રૂઢ થઈ ગયા છે. કહેવાની મતલબ એ છે કે બુદ્ધિ તે બિચારી સંસ્કારની ગુલામડી છે. મૂળ મુદ્દા ઉપર આવીએ. શારીરિક જ્ઞાન ન ધરાવનાર તે શું, પણ તેવું જ્ઞાન ધરાવનાર પણ બિમારી વખતે પણ શરીર વિજ્ઞાનના નિષ્ણાતેને આધીન થાય છે ! તે જ રીતે કર્મથી વિરક્ત થવા માટે આત્માએ સર્વજ્ઞના કથન મુજબ ચાલવું જ જોઈએ, મસાણે કેને જવું પડે? વૈદ્ય પાસેથી તામ્રભસ્મ લીધી, તે વાપરી પણ તેલ, મરચું ન છોડવામાં આવે તે મસાણે કે જવું પડે ? લાકડા ભેગું કેણ થાય? વિદ્ય કે દરદી ? અંતરઆત્માને પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર ચીજ માત્ર શાસ્ત્ર જ છે. આગમના આધારે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરવામાં ધર્મ રહ્યો છે. આગમના આધારે પ્રવર્તે તથા નિવતે તે અંતરાત્મા. તેમ ન કરે છે, અને તેથી વિપરીત કરે તે બાહ્યાભા, જડાત્મા, જડભારથી. દુનિયામાં વૈદ્યના કથનથી વિપરીત ચાલનારને જડભારથી કહેવામાં આવે છે ને ? આ વચને સર્વકાળને જાણનાર સર્વાનાં છે. જમાને જમાને પોકારનારાએ જાણવું જોઈએ કે આ વચને ત્રણે કાળ જાણનાર શ્રી સર્વરે કહેલાં છે. અજ્ઞાનને નથી માનતા, જેને જ્ઞાનની ખબર ન પડે તેવાને નથી માનતા. આપણે તે ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર શ્રી સર્વદેવનાં વચન માનીએ છીએ. આ રીતે સમજીને જેઓ અંતરાત્મા પણ કેળવશે તેઓ અનુક્રમે આત્મસ્વરૂપને વિકસાવી શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરશે. વાસ્તવિક, સુખમય, શાશ્વત્ સુખ સ્વરૂપ સંપાદન કરશે. - - - - Page #121 -------------------------------------------------------------------------- ________________ જન્મકલ્યાણક [ જન્મકલ્યાણકને દિવસે દાન, તપ વગેરે કરવી જોઈએ. કાલે કરેલા વસ્તુ જ કળદાયક નીવડે છે. જિનેશ્વર ભગવાન પોતે જિન છે અને આપણને જિન બનાવે છે. બીજા દેવો પોતાની જ મહત્વતા સૂચવે છે. આપણે ભગવાન મહાવીર કે ઋષભદેવને પૂજીએ છીએ તે જિનપણાને લઈને પૂજીએ છીએ, જિનની પાછળ જૈન ધર્મને ઈતિહાસ છે.] કલ્યાણકને દિવસે તપ, જપ, દાન કરવું જોઈએ. મહાનુભાવો આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર મહારાજના કલ્યાણકનો છે ૩૬૦ દિવસ સૂર્યોદય થાય છે. દિવસમાત્રને પવિત્ર ગણે કે અપવિત્ર પણ તેને ઉદય તે હોય છે. આજના દિવસને પવિત્ર શાથી? ભગવાન મહાવીરના જન્મને આ દિવસ છે, તેથી તેને પવિત્ર ગણવામાં આવે છે. જેમના જન્મકલ્યાણકનો દિવસ, હજારો વર્ષ ગયા છતાં મનાઈ રહ્યો છે. આ જગતમાં સારું સર્વને ગમ્યું છે. આ સિદ્ધાંત નિરાબાધ છે. એ સિદ્ધાંતમાં અપવાદને સ્થાન નથી. સારૂ સર્વેને ગમે તે પછી જન્મને લીધે હજાર વર્ષે ગયાં, છતાં જન્મદિવસની પવિત્રતા ચાલી છે અને ચાલશે. વિચાર કરો કે આની પવિત્રતા કેટલી? ભગવાન હરિભદ્રસૂરિને જણાવવું પડયું કે “જિનેશ્વરના પાંચે કલ્યાણકને દિવસે દાન, તપસ્યા, અમારિ પડ ન કરે તો તે તરવાને લાચક બનતે નથી જે મનુષ્ય મહાવીર સ્વામીના કલ્યાણકના દિવસે દાન વગેરે ન કરે અને બીજા દહાડે કરે છે તે કલ્યાણ પામે નહીં.” હરિભદ્રસૂરિ આ એક પક્ષે બેસી રહ્યા છે તેમ ન માનશે. રજાત્રા કરે તો ભક્તિ. તપસ્યા કરે તે આત્માની નિર્મળતા છે. દાન કરે તો તે આત્માની ઉદારતા, અમારિ પડહોમાં છાનું રક્ષણ છે તેમ Page #122 -------------------------------------------------------------------------- ________________ જન્મકથાકે ૪ર૭: પછી તે ગમે ત્યારે કરે એને માટે જણાવ્યું કે ચગ્ય પાત્રના વખતે દાન ન દે અને અયોગ્ય પાત્ર આવ્યું ત્યારે દાન દે, તેમાં આપણે ફરક માનીએ કે નહિ, તેમ જગતમાં સ્વાતિ નક્ષત્રનું છીપલીમાં પહેલું પાણી મેતી કરે છે. બાકીના વખતમાં કાંઈ નહિ. પણ. વરસાદનું નથી એમ નહિ, પાણે વરસાદનું છે. પોતે સંસારસમુદ્રથી તરનારા, આખા જગતને ઉદ્ધાર કરવા માટે ભવાંતરથી તૈયાર થએલા.. તેમનો ઉપકાર માનનારા જે ન થઈએ તે, તો પછી આપણું કલ્યાણ થાય કઈ રીતે ? હરિભદ્રસૂરિજીએ પક્ષથી નહિ પણ ભગવાનના ગુણેની અપેક્ષાએ આ વસ્તુ કહી. જે પોતાની શક્તિ હોય તે ભક્તિ તે દહાડે કરવી જોઈએ, ન કરે તે તે ફળને પામી શકતો નથી. ભગવાન જિનેશ્વર તે જિન બને છે અને આપણને બનાવે છેપિતાની જન્મગાંઠ, ગમે તેની જન્મગાંઠ તેને આનંદ માનનારા, અને ભગવાનના જન્મદિવસે આનંદ ન ઉજવનારા તે કેવા ગણાય ?" ભગવાનના જન્મદિવસને આટલી બધી મહત્વતા આપવાનું કારણ શું ?" જગતમાં બધા જન્મ પામે છે, એમના માતાપિતાને જન્મદિવસ નહિપણ ભગવાનને જન્મદિવસ પ્રેમીઓ ઉજવે છે. અમેરિકાને ઉદ્ધાર કરનાર વૈશિટનને થયે કેટલાંય વર્ષો થઈ ગયાં, પરંતુ એક દેશનઉદ્ધારકને અંગે તેને દેશના પ્રેમીઓ તન, મન, ધનથી ઈરછે છે, માનઆપે છે તો પછી આપણે જેને આપણું જૈનપણું શાથી? અન્ય મતે - શિવમતવાળા શિવથી, વિષ્ણુમતવાળા વિસ્થી ચાલ્યા. જૈન શાસનમાં જિન નામના કેઈ તીર્થકર છે ? તે તે નામના કોઈ તીર્થકર નથી જિન એ કઈ વ્યકિતનું નામ નથી. ઋષભદેવ, મહાવીર સ્વામી તે વ્યક્તિનું નામ છે અને જિન તે કિયાવાચક નામ છે. રાગદ્વેષ અને મેહને જીતનારા તે જિન. જિનને માનનારા તે જૈન. તે પછી તેને માનનાર કોઈ પણ હોય તે અમારે વાંધો નથી. રિખવદેવને માનીએ કે મહાવીર ભગવાનને માનીએ તે જિનપણાને Page #123 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન - લીધે માનીએ. મહાવીર ભગવાનના જન્મદિવસને પવિત્ર ગણવાનું કેઈ કિરણ હેરા તો તેમનું જિનેશ્વરપણું છે. તે પણ એવું કે રજિસ્ટર નહિ. માકોએ રજિસ્ટર થાય તે બીજાથી ન થાય; તેમ જિનેશ્વરીએ પિતાને ત્યાં જિનેશ્વરપાગુ રજિસ્ટર કરેલું નથી. તે હાણ કરવાવાળા અને પ્રેરણા કરવાવાળા છે. “હું જિનેશ્વર થયે એમ નહિ પણ તમે જિનેશ્વર બને, થાઓ, આ ઉપદેશ દેનારા, છે. જૈન ને અજેનની વચ્ચે આટલો ફરક છે. પણ તે “ના” ને “તમાં ફરક છે. જેને જિનેશ્વરને બનાવનાર માને, અજેને પરમેશ્વરપણું માત્ર પિતાનું બતાવે પણ બનાવે નહિ. જેને પરમેશ્વર પણું બનાવવા માટે જિનેશ્વર ભગવાનને માને, કુંભાર માટી લઈને ઘડે બનાવે છે તેવી રીતે દેશના દ્વારા સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે તમને ઉત્તમતાના માગે, ટોચે લાવનાર કોઈ હોય તે મહાવીર -મહારાજની દેશના–ભગવાન મહાવીર મહારાજાની વાણી જેને આપણે શાસ્ત્રો આદિ કહીએ છીએ તે જ વાણી છે. તમારા આત્માને બચાવનાર કોઈ ચીજ હોય તો તે મહાવીર મહારાજની દેશના. દેશના–વાણીમાં કઈ તાકાત કે છે જે અમારું રક્ષણ કરશે ? દુનિયામાં રહેલા જાણે છે કે જમાવટ કરવામાં મુખ્ય કારણ શું? અસમર્થતાની છાયા વ્યાપી જાય છે તે. ન્યાયને અગે જબરા શૂરવીર, ન્યાયી, તે કયા આધારે ? તો ઈતિહાસના આધારે. જે દેશને ઈતિહાસ ધોવાઈ ગયે તે દેશ પણ ધોવાઈ જવાને, તેવી રીતે જિનેશ્વર ભગવાને ઈતિહાસની પરાવૃત્તિ કરે છે. તમારા આત્મામાં જે પુદ્ગલની છાયા છે કે પુદ્ગલથી સુખ આવે તે ન્યાય અને તે જાય તે નુકસાન તેને ભૂંસી નાંખવા. તમારા મેલો ધોઈને તમારા અંતઃકરણને શુદ્ધ કરવું તે જ મહાવીર મહારાજાની વાણુનું કામ, ભવ્ય જીવોના અંતરને વિષય; કષાયને મહત્વ આપી રહ્યો છે, તેને સમજાવવું જોઈએ કે આ પિોષાક નહિ, પણ શેષણ કરનાર છે. આ સમજાય કયારે કે અંતરના મેલ દૂર થાય ત્યારે ભવ્ય જના અંતરના મેલ ધોઈ નાખવા માટે જે કંઈ કામ લાગતું હોય તે ભગવાનની દેશના છે તે દેશના ભગવાનના જન્મદિવસે આપણે પામીએ છીએ તે તે દહાડે આરાધના કરવી અને તેથી તે પવિત્ર છે, અને કલ્યાણ કરનાર છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ કેમ છૂટે? [આ જીવની સ્થિતિ હરહંમેશ પલટાની છે. ધન, સ્ત્રી, કુટુંબ અને શરીર તેના મુખ મેળવવાના થાંભલા છે પણ તે બધા થાંભલા ભૂખરી માટી જેવા છે, કેમ કે જીવ મરે ત્યારે તે ચારમાંથી એક સાથે આવતું નથી. ધન ત્યાં જ પડી રહે છે, સ્ત્રી ઘરની ડેલી સુધી અને કુટુંબ સ્મશાન સુધી અને શરીર ચિતા સુધી આવે છે એ ઉપાધિને લઈને જગતમાં દુખ છે. આત્માનું સાચું સ્વરૂપ સમજાય તે ઉપાધિ આપોઆપ ટળે, આપણે બધું જેવા પ્રયત્ન કરીએ છીએ, પણ આંખ જેમ પિતાને જોતી નથી, તેમ આપણે આપણા આત્માને જોવા મુલ પ્રયત્ન કરતા નથી અને આ પ્રયત્ન નહિ કરવાથી જ આપણે અને તે છે સંસાર રખડીએ છીએ. તિર્યંચ વગેરે ગતિમાં તે આત્મા ને ઓળખવાનું નથી બનતું પણ જે મનુષ્યભવ છે તેમાં ગત અને પૂર્વભવનો વિચાર કરવાનું બળ છે ત્યાં પણ પિતાનો વિચાર ન કરવામાં ન આવે તે આત્માની શી છે? સ્થિતિ થાય ? માટે આત્માને ઓળખી ઉપાધિ ટાળવી એ જ કર્તવ્ય છે. | આત્માની સાચી ઓળખ વિના જીવના પલટાતા રંગ.. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન ત્રિષષ્ઠિ શલાકામાં કહે છે કે “આ સંસારમાં અનંતા જીવો છે, દરેક જીની પરિણતિ અને સાધ્ય જુદાં છે. છતાં જે વર્ગીકરણ કરવામાં આવે તે, કાળા રંગ વગેરે અનેક પ્રકારના છતાં વગીકરણ કરીએ તે પાંચ રંગ કહીએ. “જેમ રંગને અંગે અનેક ભેદો છતાં વર્ગીકરણ કરીએ ત્યારે ભેદો કહીએ છીએ તેમ દરેક જીવની જુદી જુદી ઈચ્છાઓ છે, છતાં વગીકરણ ત્યારે બે જ ઈચ્છા છે. એ સિવાય ત્રીજી ઈચ્છા નથી, ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય નારકી કે દેવતાને વિચાર કરીએ તે પણ ખરેખર ઈચ્છા બે જ છે. ઈરછા છે તે દુઃખ દુર કરવું અને સુખ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ આનંદ પ્રવચન દર્શન પ્રાપ્ત કરવું બીજી બધી બહેકાવટ છે. દુનિયાના સંજોગે નવાં નવાં કારણે ઉત્પન્ન થાય, ત્યારે બહેકાવટ થાય છે. દુનિયાએ ચાંદી, સોનાને કિંમતી ન ગણ્યાં હોત તો કાંઈ ન હતું. જેવી રીતે દુનિયાની બહેકાવટે કિમતીપણું લાગે પણ તે બધી ઈચ્છાઓ કૃત્રિમ છે. જન્મે ત્યારે બે જ ઈચ્છા હોય છે: “સુખને મેળવવું ને દુખને - દૂર કરવું.” અર્થાત્ દુઃખથી દૂર થવું અને સુખ મેળવવું એ જીવનને સ્વભાવ છે. સુખ એવું માને છે કે ભોજન કરવા બેસે તે લાડવા પીરસ્યા હોય, ડું ખાવ એટલે બીજા રસની ઈચ્છા થાય. પણ -સુખ ભેગવતા કઈ દહાડે દુઃખની ઈચ્છા થતી નથી. પલ્યોપમે સુધી સુખ જોગવીએ પણ થોડું દુઃખ ભેગવીએ એમ થતું નથી. વચમાં શાક તરીકે પણ દુઃખ જોઈતું નથી. સહેજે કેઈ ચીજ માગીએ તો પાંચ વર્ષ મળે તે બસ, બાર માસનું સાધન મળે તે બસ એમ થતું નથી. સુખ જોઈએ પણ તે દુઃખવાળું ન હોય, આગળ જે -ખસવાનું ન હોય, જે સુખમાં આગળ દુઃખ આવતું હોય તે તે -દુ:ખરૂપ છે. ઝાડ નીચે બેસો તો સુખ મળે, પણ તડકે વધારે થાય ત્યારે ત્યાં બેસતા નથી. ઝાડ નીચે બેસીએ તો પરિણામે વધારે તાપ, ભૂખ, તરસ લાગે તે ત્યાં બેસવાની મૂખોઈ કરી કહેવાય. કલાક ગુમાવી દીધે, ઝાડ નીચે બેસવાથી વધારે તાપ થયે, ત્યાં આગળ બેસી બધો ટાઈમ બગાડે. એક બે વાગે મહેમાન તરીકે કેઈને ત્યાં જાઓ. તે ત્યાં શું મળે ? બાર લગી જાઓ તે ઠીક, પછી તે બધામાંથી -રખડવું પડે. ઝાડ નીચે શાંતિ હતી, છતાં ત્યાં બેસવામાં મૂર્ખાઈ કેમ ગાગો છે ? આગળ જેનાથી દુઃખ થાય, વર્તમાનમાં સુખ હાય પણ પછી, દુઃખ હોય તે તે દુ:ખ જ ગણાય. ૪ આપણને બધી વાતે સુખ જોઈએ છે. દુખ વગરનું, હંમેશાં રહેવાનું અને સંપૂર્ણ આવું સુખ જીવ માગે છે. હવે માગ્યા છતાં, સનમાં મોતીના ચાક પૂરીએ તેથી તેની કિંમત ન ઊપજે, પણ તેનાં કારણે મેળવીએ ત્યારે કિંમત મળે. કુંભાર માટી લાવે ત્યારે ઘડો મેળવે, સાળવીને લુગડું વણવું હોય તે તેણે સુતર લાવવું જોઈએ. કારણ કે લુગડાંનું કારણ સુતર છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ કેમ છૂટે ? ૪૩૨ હવે એવું સુખ માગ્યા છતાં તમે એનાં કારણે મેળવ્યાં? જે કારણે નથી મેળવ્યાં, તો કેઈ પણ રીતે ટકવાવાળું સુખ નથી. પહેલાં તે આપણે ગબડવાવાળા છીએ, આપાગું ઠેકાણું નથી, જ્યાં જનમ્યા, ત્યાં માતાપિતાએ પાલન કરવા માંડયું. તે ખાવા માટે બાળકને નીચે મૂકે તે તે રાડ પાડે છે, એ જોઈએ તે લાગે કે આ જિંદગીમાં માતાથી તે છૂટો નહિ થાય. “માને કેઈ દહાડો ન છાડું” એમ થાય. ગોઠિયાઓ મળ્યા, ત્યારે મા તે કેહ? મા બળવા જાય ત્યારે છોકરાને ખેળીને લઈ આવે. હવે ગઠિયામાં હળે, એટલે મા કેણ ને બાપ કેણ? કેઈ નહિ. તત્વમાં ગોઠિયા, પછી નિશાળે ગયો, અભ્યાસમાં જોડાયે, પછી ભણતર અને માસ્તર. પછી ભણું રહ્ય; બે પૈસા કમાવાની સ્થિતિમાં આવ્યો. પછી કુટુંબકબીલામાં ભળ્યો, પછી વૃદ્ધાવસ્થા આવી, ખાધેલું પચે નહીં. એટલે છેડી કુટુંબની ચિંતા. પછી તે પોતાની વ્યાધિ, જિંદગીમાં સ્થિરપણું કેઈ ઠેકાણે નથી, ગળા તરીકે ગબડતા આ જીવ રહ્યો છે. એ ગબડતાં સુખ મેળવવા માટે મથે છે. સેનાને કળશ બનાવવા હોય ત્યાં કચરો મેળવ્યું થાય શું? પૂરેપૂરું સુખ, કઈ દિવસ ખસે નહીં તેવું સુખ જોઈએ છે. તે માટે કંચન, કાયા, કુટુંબ, કામિની ચાર મેળવે છે. જગતનો વ્યવહાર આ ચાર ઉપર છે. આ ચાર સિવાય પાંચમે થાંભલો નથી. એ બધાં ભૂખરી માટીના થાંભલા જેવાં છે; શરદીની હવા લાગે તે માટીના થાંભલા ખસી પડે. આ ચાર થાંભલા જેની ઉપર જગત નાચી રહ્યું છે તે ભૂખરી માટીના થાંભલા જેવાં છે. કોડ રૂપિયા મેળવ્યા, રાજ મેળવ્યું પણ જગત છેડી જીવ ચાલવા માંડશે, ત્યારે કોડમાંથી ઊડી પણ જોડે આવવાની નથી. છોકરાં છેકર કરે છે, પણ આજના કાયદાને વિચારે તે તેઓ કહે છે કે અમારે હકક છે; ત્યાં તમારી મરજી ન ચાલે. પહેલાંના સમયમાં તમે કેટિવજ હો, અને એક કેડી, ન આપો ત્યારે ચાલતું પણ આજે આવા હકક તરીકે લેવાવાળા છે તેને માટે જિંદગી એવી? તારો પુત્ર બાહોશ અને ભાગ્યશાળી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર આનંદ પ્રવચન દર્શન છે, તો તું ધન એકઠું કરે તે તેની તેને કિંમત નથી. પુત્ર કપૂત હોય તે પાંચને બદલે દસ લાખ ભેગા કરી આપી જાવ તો પણ તે સાફ આ સ્થિતિ છતાં પણ પુત્ર જે હકના માટે હડકાયો થાય, તેના માટે જહેમત ઉઠાવીએ છીએ જુદા પડે ત્યારે ચાહે તે દુર્જન વળાવવા આવે, પણ આ ધન કોડ રૂપિયા ભેગા કરીએ તે એક ડગલું પણ ન આવે. એ ત્યાં ને ત્યાં જ રહે, કેમકે તે જડ છે, ચેતન નથી, સ્ત્રી ચેતન ખરી પણ તે ચેક સુધી આવે. સ્ત્રીને અંગે રામચંદ્ર સરખાએ યુદ્ધ કર્યા પદ્માવતીને રાજી કરવા અંગે કરડેને. ઘાણ નીકળી ગયે. એવી સ્ત્રી પણ કયાં સુધી આવે ? ચોક સુધી. ધનને થાંભલો તિજોરીમાં રહ્યો, સ્ત્રીને થાંભલો ચોક સુધી, એને કરેલી સગાઈ છે. બાપ બેટાને અંગે સગાઈ નવી કરેલી કહેતા નથી, અને સગાઈ કરેલી તે ખરીને ? જન્મની સગાઈ તે નહીં ને? જન્મની સગાઈ હોય તે તે કામ લાગે. “આંગળીથી નખ વેગળા, એટલા વેગળા, સ્ત્રી ચેક સુધી અને કુટુંબ સ્મશાન સુધી આવ્યું ત્યાં તે પણ હાથ જોડીને બેસી જવાનું. કુટુંબને થાંભલે ધસ્ય. રમશાને; એ બધા ખાવાપીવાના, હુ” “મારુ” કહેવડાવવાના ભાગીદાર. સુખના, પણ દુઃખના ભાગીદાર નથી. સુખદુખની ભાગીદારી શરીર સાથે છે. શરીરના સુખે આત્માને સુખ થાય. સુખદુ:ખને ભાગીદાર હતે તે દેહ બળી ગએ પછી તારી જોડે કેણ ? આ સંસારમાં સાધન તરીકે જે વસ્તુ મેળવીએ છીએ તે આ ચાર છે. એ ચાર સાધન ભૂખરી માટીના થાંભલા જેવાં છે. આગળ. શું થશે તેને તેને વિચાર આવે નહિ, સરવાળે શૂન્ય છે. મેળવ્યું તે મૂકવાને માટે છે. આ જગતમાં જે કાંઈ મેળવીએ મૂકવાને માટે છે. નથી તે ધન, સ્ત્રી, શરીર કે કુટુંબ કામ આવવાનું. આત્માને પિતાને જોવાની ફુરસદ નથી.. હું કેણ? મારી શી સ્થિતિ થશે ? મારી કઈ સ્થિતિ હતી? એ જેવાને ટાઈમ ન મળે, આંખ જે તરફ ગઈ તે તરફ જુએ. આત્માની સ્થિતિ એવી વિચિત્ર છે કે ખરેખર આંખ જેવી નિભંગી. Page #128 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૧૫ ઉપાધિ કેમ છૂટે? ૪૩૩ છે, આંખ દોઢ ડાહી છે. તે બધી વસ્તુને જુએ, બાજોઠ, કમાડને જુએ છે પણ તે પિતાને ન જુએ. આખા જગતને આંખ જુએ. દૂરના ડુંગરાને જુએ પણ પાસેની કણને ન જુએ. પિતાને ન જુએ, માત્ર પરને જુએ. એ આંખની કુટેવ છે. આત્માની પણ આ કુટેવ છે. જન્મથી માંડીને મરણ સુધી બીજી–ત્રીજી પંચાતમાં પડે છે. ખાવુંપીવું, કુટુંબકબીલ વગેરેની પંચાતમાં પડે છે, પણ પિતે કેણ. છે? એ જેવાને તે તૈયાર નથી. તે જોવાય શી રીતે ? આંખ આંખને. જોઈ ન શકે, પણ સામે આરિએ ધરીએ તે આંખ આંખનું સ્વરૂપ જાણે. અા જગતની પંચાતમાં પડે, એમાં આત્મા આત્માને જોઈ શકતે નથી. ઘેર બેઠા હોય તે સ્ત્રી–ઘરેણાંની વાત ચાલે, ગામમાં બેઠા હોય તે ગામની વાત ચાલે. આપણે આપણને ઓળખીએ એ વાત કઈ જગ્યાએ ચાલતી નથી. આ જીવ જન્મે ત્યારથી મર્યો ત્યાં સુધી તેને આત્માને જેવા, જાણવાની ફુરસદ નથી. જીવ પુણ્ય બોલે છે કે પાપ લે છે એ માટે વિચાર નહીં. આંખ રિસાની સામે આવે ત્યારે આરિસે આંખનું સ્વરૂપ દેખાડે. તેમ આ આત્મા મહાપુરૂષની પાસે આવે, ત્યારે આત્માને જેવાનો વખત આવે. આ જીવનની કોડે પૂર્વની જિંદગી હોય, તે પણ ધન, કામિનીને જ તે જોયા કરે, પિતાને જોવાનો વખત આવે નહિ, સપુરૂષના સમાગમમા આવીએ, ત્યારે જેવાને વખત મળે. ધન માલિક નથી, સ્ત્રી માલિક નથી. બધાને માલિક આત્મા છે, તેને વિચાર નથી કાજીની કૂતરીની કિંમત છે, પણ કાજીની કિંમત નથી. કૂતરી મરી ગઈ ત્યારે ગામ આભડવા આવ્યું, કાજી મરી ગયો ત્યારે કેઈ આવ્યું નહીં. મારું શું એ વિચાર કોઈને આવ્યો નથી. કાજીની કૂતરીની કિંમત છે. સમજુ મનુષ્ય તે કાજીની કિંમત કરવાની. પૂરા મહાપુણ્યના સંજોગે મનુષ્ય ભવ, આય ક્ષેત્ર વગેરે પામ્યા. જ્યારે આત્માને ન સુધારીએ તે કઈ જિંદગીમાં સુધારીશું. જાનવર ચરી. આવે, દૂધ આપે, અને તે જિંદગી પૂરી કરે, મરે ત્યાં ઢેડ ઘસડી જાય. એ જિંદગીમાં આત્માને વિચાર નથી. આપણે મનુષ્યપણામાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ આનંદ પ્રવચન દર્શન આવતી (ભવિષ્યની) અને ગઈ (ભૂતકાળની) જિંદગીનો વિચાર કરી શકીએ છીએ. મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર વગેરે મહ્યું છે તેનું ફળ શું? મનુષ્યપણમાં વધારે એ છે કે પોતે પિતાને જાણે. પિતાને નહિ જાણવાથી અનાદિકાળથી જીવ રખડે એમાં નવાઈ નથી. આ ભવમાં આત્માને પિતે જે નથી, જાણ્યું નથી તે બીજા ભવમાં આત્માને દેખનારે કયાંથી થાય? આત્માને જણાવનારા મહાપુરૂષો મળે ક્યાંથી ? તેવી રીતે આ જીવે અનાદિથી આત્માને જાણે નહીં, તેથી અનંત ભો પૂરા કર્યા, જન્મે ત્યારથી ખોરાક લે, ખેરાક લઈને શરીર મેળવે અને જગતમાંથી જાય ત્યારે શરીરને મૂકો જાય. આ આત્માને નહોતે જાણે ત્યાં સુધી જિંદગીની મહેનત આમ જ કર્યા કરી છે. અનાદિ કાળથી સંસારમાં જન્મમરણનાં દુઃખ વેઠવાં પડયાં છે. હીરાની કિંમત ખરી, પણ હીરાને જેનારી આંખની કિંમત નહીં. તેવી રીતે અહીં ઉપાધિની કિંમત, પણ એને મેળવનાર આત્માની કિંમત નહીં, આત્માનું જ્ઞાન નથી. આત્માને અજ્ઞાનથી દુઃખ થયેલું છે, “હવે જાગ્યા ત્યારથી સવાર હવે ચેતીને દુઃખ દૂર કરો, ઠંડી લાગી હેય, હાથ અકડાઈ ગયા હોય ત્યારે અગ્નિનું સેવન, આત્માનું અજ્ઞાન ન હેત તે દુઃખથી ઘેરાત નહીં. આત્માનું જ્ઞાન કરવું જોઈએ. જે લોભ, માન, માયા થાય છે, તે વિકારો છે. સિદ્ધને આત્મા અને આપણે આત્મા એ બેમાં લગીરે ફરક નથી. એ શુદ્ધ થયેલા છે અને આપણે મલિન છીએ. મલિનતા ટાળી દઈએ તે સિદ્ધ સમાન છીએ જેવું મકાન ચણાવવું હોય તે પ્લાન કર જોઈએ. કડી ઈંટ મૂકે તે પ્લાન ઉપર જ નજર રાખે તેમ આત્માએ સિદ્ધિ મેળવવી હોય તે જે સિદ્ધિ પામ્યા હોય તેનો નકશે મેળવ, તે નજર સામે રાખ. પ્લાન ધ્યાનમાં લે તે જ મકાન તે પ્રમાણે તૈયાર થાય, તેમ સિદ્ધ મહારાજ કેવી રીતે થાય તે ઉપર આપણે પણ ધ્યાન રાખવાનું, આત્મજ્ઞાન-આત્માનું સ્વરૂપ વિચારે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપાધિ કેમ છૂટે? ૪૩૫ સેનાની કિંમત જાણનારે તે લેઢાને રતિએ તળવા ન જાય. - લોઢાને તે શેરથી તોળશે. તેમ આત્માનું સ્વરૂપ જાણવામાં આવશે. ત્યારે ઉપાધિને પર સ્વરૂપે, અને આત્માના ગુણોને સ્વસ્વરૂપે જાણશે. આત્માનું ભાન થાય તે ઉપાધિ રહિત થઈ જવાશે. ઉપાધિ સ્ત્રીની જાત છે, રીસામણી છે. તે દેખે કે “મારી ઉપર આદર છે ત્યાં સુધી તે સાથે રહે, અનાદર દેખે તે પરણેલી પિયરે ભાગી જાય. ઉપાધિ ડૂબાડનારી છે, ઉપાધિને અનાદર થાય તે તે આપોઆપ ખસે. આત્માનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ ખસે, તપસ્યા એ જ કેમનાશ કરવાને સમર્થ છે. આત્માનું સ્વરૂપ સમજ્યા વિના તે આ જગતની કરેલી મહેનત મીટ્ટીમાં મળવાની. આત્માના ભાનને માટે જે મહેનત કરે તે સર્વ કાયમને માટે રહેવાની. કેવળજ્ઞાન અને મોક્ષ મેળવ્યું એ હંમેશાં રહેવાનું. જિંદગીમાં એક એવી વસ્તુ મેળવીએ કે તે કઈ દિવસ ન જાય, તેને માટે મહેનત કરવી. આ જગત્ની અંદર જિંદગી સુધી મહેનત કરે છે છતાં સરવાળે શૂન્ય. ઉપાધિને તે જ છેડી શકે કે જેઓ આત્મામાં લીન રહે. માટે આત્મામાં લીન રહી ઉપાધિને છેડવી એ જ શ્રેયસ્કર છે. આત્મીયદષ્ટિએ દેવતાને ભવ પણ આત્મીયશકિતના આવિર્ભાવને વધારવા માટે અંધાપા સમાન છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ 10 મુનિ આહિંસક કે અકિંચન ? છદ્મસ્થપણામાં વિચાર છે. વળીને વિચાર નથી. ૬ જન્મે ત્યારથી આહારના વિચાર કરે છે. ખાઉં ખાઉ તે ખાઉ' તેણે એટલું ખાવુ કે હજારેા મણની કોઠીએ ખાલી થઈ ગઈ. પણ તેનુ સવાશેરનું પેટ ન ભરાયું. આહારસ ના એકેન્દ્રિયથી માંડી બધાને છે. તિય ચ પચે દ્રિયમાં આહાર તે હતા, છતાં તેમાં કુટુબની ચિંતા વધી. તે પોતાના બચ્ચા માટે બળવાન સામે પણ થાય. મનુષ્યમાં તેથી પણ વધુ એ ચિંતા દાખલ થઈ; સ્થાનની અને પૈસાની તે! ચિંતા એવી કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે.” પૈસાના માહે અનેક પાપ કરાવ્યા આટલા માટે તે શાસ્ત્રકારાએ સાધુને અહિંસક ન કહેતાં અકિંચન કહ્યા, કિચન અવસ્થા જ ગુરુનું કારણ છે. આમ ઉત્તરાત્તર વિચારાક્તિ વધી તેમ કર્માં વધ્યા. જીવ માત્રને આહાર સત્તા છે. શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાય શ્રીમદ્ યÀાવિજયજી ઉપાધ્યાયજી ભવ્ય જીવેાના ઉપકારને માટે ‘જ્ઞાનસાર’ રચતાં જણાવે છે કે “સંસારમાં જ્યા લગી છદ્મસ્થપણું છે ત્યાં લગી સંકલ્પ વિકલ્પ વગરની અવસ્થા કૈાઈ દિવસ હાતી નથી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારપછી વિચારની જરૂર નથી. અર્થાત્ કેવળીને વિચાર હોતા નથી. કારણ કે જ્યાં લગી સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ વગેરેનુ જ્ઞાન ન થાય, ત્યાં સુધી જ વિચારા હાય છે જ્ઞાન થયા પછી, વિચારની જરૂર હાતી નથી, કેવળજ્ઞાન થયા પછી ક્રિયાના કારણેાના નિશ્ચય હાય. છે. તેથી વિચારની જરૂર હાતી નથી. જે માતૃભાષા હોય, તેના શબ્દ વાંચીએ ને ખેાલીએ તેમાં કાંઇપણ વિચારવાની જરૂર હોતી નથી; કારણ કે તેનું જ્ઞાન આપણને છે. સ જીવેા સજ્ઞા વગરના નથી Page #132 -------------------------------------------------------------------------- ________________ મુનિ અહિંસક કે અકિંચન ૪૩૭ આહાર સંજ્ઞા તમામ જીવને છે. કારણ કે આહાર ન હોય તે શરીર પણ ન હોય, અને શરીર જે ન હોય તો ઈન્દ્રિયે પણ ન હોય. માને કે આહાર સંજ્ઞા ન હોય, માત્ર એકલો આહાર હોય. પણ એ આહાર લીધે થાય છે કે, વગર લીધે થાય છે. વૈજ નામકર્મને લીધે તેજસૂ શરીર બંધાય, એ તૈજસ્ શરીરને લીધે સુધા ઉત્પન્ન થાય અને આહારની ઈચ્છા થાય, અને આહાર મળે એટલે પછી સંતોષ થાય અને તે ન મળે તે અસંતોષ થાય. જ્યારે ભૂખ લાગે ત્યારે બચ્ચાઓ રોવા માંડે છે. શાથી? કહેવું જ પડશે કે સુધાએ વેદના ઉત્પન્ન કરી, આહારની ઈચ્છા કરી, પણ તે ન મળે એટલે રેવા માંડયો. અને આહાર મળે એટલે તે રેતે બંધ થઈ જાય. આહાર મળ્યા પછી કંઈ વિચાર ન થાય એટલે તેવું બંધ થઈ જાય, એમ માને છે, તેથી કઈ બચ્ચાને રાવું શીખવવું પડતું નથી. બલવાનું ચાલવાનું શીખવવું પડે છે. રોવાનું આપોઆપ તે શીખી જાય છે. આ રીતે એ આહારની સંજ્ઞા દરેક જીવને છે. - આહાર સંજ્ઞાથી છૂટવા તપસ્યા કરે. આ જીવ અનાદિ કાળથી આહારને અંગે પ્રયત્ન કરતે આવ્યો છે. એ ખાવાની સંજ્ઞામાં આપણે અનાદિથી રખડયા છીએ. ચાહે જે કે ઠાર જેમાં હજાર મણ સમાતું હોય તે ભરાઈ જાય છતાં પણ સવા શેરની આ કાણું કઠી કઈ દી' ભરતી નથી. આ જ હિસાબે શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે પાણી પીધાં છે, અને અનાજ ખાધાં છે, તેના ઢગલા કરવામાં આવે છે તે જગતમાં ન માય. કેવળ માતાનું દૂધ જ જે ભવભવ પીધું છે તે બધું એકઠું કરીએ તે સ્વયંભૂ રમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર પણ માના દૂધ આગળ ખાબેચિયા જેટલો લાગે ! અનાદિ કાળની અપેક્ષાએ કેટલી માતાના દૂધ પીધાં છે ? એક એક માતાનું એક એક રૂપિયાભાર દૂધ લઈએ, તોપણ તે વધી જાય, કારણ કે સ્વયંભૂ રમણ સમુદ્રનું પાણી અનંત રૂપિયા ભાર નથી. તેમ છતાં સવા શેરની આ પેટની કાણી કેઠી ભરાય નહીં ? એ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ આનંદ પ્રવચન દશન ન ભરાય તે ઇચ્છા તે શાની ભરાય? પૂરણ ગર્તા એટલે જેમ પૂરીએ તેમ ખાડે ને ખાડે રહે, એવું દુનિયામાં સદા ચાલે છે. કૂવાને અંગે જેમ ચણનારો નીચે ઊતરે તેમ ઈરછા, સંકલ્પ વિકલ્પ એવી ચીજ છે કે “જેમ મળે તેમ ખાડે વધે.” એક રૂપિયે જેની પાસે છે, તેને પૂછીએ કેટલા રૂપિયા જોઈએ છે? તે તે કહેશે કે ૧૦૦. ખાડે ૯૯, ૧૦૦ વાળાને ૧૦૦૦, ૧૦૦૦ વાળાને ૧૦૦૦૦ જોઈએ, પછી લાખ જોઈએ. વેપાર કરે તે ખાડે પુરાય, પણ સંકલ્પમાં તે વેપાર કર્યો કે તે ખાડે વો ! એવી રીતે આહારના સંકલ્પ-વિકલ્પમાં જઈએ. એકેન્દ્રિયમાં આહાર કેટલે હતે? બેઈન્દ્રિયમાં તેનાથી વળે, તેઈન્દ્રિયમાં ચૌરીઈન્દ્રિયમાં વગેરેમાં વધતે ને વધતું જાય છે. અને પંચેનિદ્રયમાં પણ તેથી અધિક વધે છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ધ્યાનમાં આવશે કે શાસ્ત્રકારેએ તપસ્યા પર જોર શા માટે દીધું હશે ? આહાર સંજ્ઞાથી છૂટવું હોય તે આહારમાં ઉતારતા ચાલે. એક મનુષ્યને આપણા ઉપર અત્યંત પ્યાર હોય, ગળે તે વળગતે હોય, તેમાંથી છૂટવું હોય ત્યારે ધીમે ધીમે છૂટીએ છીએ, એવી રીતે આહાર અનાદિથી વળગેલો છે, એને સર્વથા છોડ છે. મેક્ષમાં ગયા પછી આહાર કરવાનું નથી. આહાર છેડયા વગર મેક્ષ મળતું નથી. કેટલાક મહાનુભવે કહે છે કે તપસ્યા એટલે લાંઘણ ખેંચવી. જ્ઞાનીઓને શ્વાસોશ્વાસમાં કર્મક્ષય થાય તે તેણે તપસ્યા શું કામ કરવી ? હજુ આવું કહેનારા સાચે રસ્તે આવ્યા નથી. આપણે જ્ઞાની બનવું છે? શાને માટે ? ખાવાની છૂટ લેવા ! અજ્ઞના માટે તપસ્યા કરવાનું શા માટે ? તીર્થકર મહારાજા ચાર જ્ઞાનવાળા છતાં તેમણે તપસ્યા કરી. તમારી દષ્ટિએ તમે તેમને જ્ઞાની માને તેવા જ્ઞાનીએ પણ તપસ્યા કરી છે. માટે જ્ઞાનીએ એક્કસ તપસ્યા કરવાની જરૂર છે. અજ્ઞાની શરીરનું દુખ સહન ન કરી શકે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ મુનિ અહિંસક કે અકિંચન? જ્ઞાની કોને કહીએ? અંતરાત્માને. બહિરાત્માને જ્ઞાની નથી કહેતા. જ્યારે તે અંતરાત્મા છે તે શરીરના નુકસાનથી એને શું ! એને તે શરીર બેડી રૂપ છે. બેડી નબળી પડે તે અંતરાત્મા આનંદ માને. બનવું છે જ્ઞાની અને તપસ્યાથી ત્રાસ પામે છે! અંતરાત્માને આ વિચાર–નિશ્ચય. હોવો જોઈએ, કે આહાર છોડીશ ત્યારે જ મેક્ષ મળવાનું છે. વાત ધ્યાનમાં લઈશું તે માલૂમ પડશે કે, આત્મા આજ સુધી રખડે કેમ? તે તેને હંમેશાં ખાવું ખાવું ને ખાવું તેથી તેરખડ. પંખીને સ્વભાવ રાતે ખાવાનો નથી. રાત્રે પોતાના માળામાં સ્થિર રહે છે. રાત્રે ચરવા નીકળે તે હેર. રાત્રે ખાનારને જગતમાં પંખીની ઉપમા નથી દેવાતી. ઠેરની ઉપમા કોને દેવાય? દહાડે કે રાત્રિના ખાવાનો જ વિચાર હોય તેને ઢોર કહેવાય છે, સમજુ હોય તે રાતના ન ખાય. પણ જીવ તે આખો દિવસ ને રાત ખાઉં ખાઉં કરી રહે છે. જેમ આ જન્મમાં છે, તેમ અનંતા જન્મમાં આની આ જ દશા છે. ખાવું, શરીર ધરવું અને શરીર છેડવું. દરેક ભવની વાત વિચારો. આહારને વિચાર આ જીવને હંમેશનો છે. ફક્ત એકલા એકેન્દ્રિયપણામાં નથી, પણ દરેક ભમાં આહારને વિચાર છે યાવત્, સંસી પચેન્દ્રિયમાં પાંચે ઈદ્રિના વિકારો આહાર સત્તાના પરિણામે આપણને વળગ્યા. સન્ની પંચેન્દ્રિયમાં એનું સાધક કુટુંબ વળગ્યું. ગાય ને વાછરડાના સંક૯પ વિચારે. જાનવરોને પણ કુટુંબ પરત્વે બહુ પ્રેમ હોય છે. બચ્ચાના મહિને લીધે નવી વીયાણી ગાય મારકણું કૂદે છે, હરિણી પણ વાઘની સામે થાય છે ! આ બધું બચ્ચાના નેહને લીધે બને છે. બચ્ચા પણ માને લીધે દોડે છે, એ શાને લીધે ? કુટુંબના મેહને લીધે તે દોડે છે. કુટુંબપણાના સંકલ્પમાં તિર્યચપણું ભેગવીએ છીએ. વિવેકરહિતપણાથી બાળકને ધવડાવ્યું, પાળ્યું, બચ્ચાને બચાવવા ખાતર લાકડીઓ ખાધી પણ તેનું ફળ શું? કૂતરી બચ્ચાને પાળે તેથી કૂતરીને લાભ શું? આ વિચાર કોને. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ આનંદ પ્રવચન દર્શાન હોય ? તિયચમાં વિવેકપણુ હાય કયાંથી ? એવીરીતે નિવિવેકી મનુષ્ય પણ નિષ્ફળ કાર્યાં કરે. પરિણામ વિચારીને કાર્ય કોણ કરે? તા કે વિવેકી કરે. એ જ તિયંચના સંકલ્પા હજુ પણ મનુષ્યપણામાં આવ્યા છે. કુટુંબને પાળવા પાષવા વગેરેનું ફળ શુ' તે વિચાયું, હજારા પાપા, હજારા અધર્મી કરીએ, દેવ પ્રત્યે એઢરકારી દાખવીએ અને ગુરૂની અવજ્ઞા કરીએ તે તેનુ ફળ શુ? પણ જીવને ગળે તે પ્રાણ હાય તાપણુ કુટુબની જ ચિ'તા થયા કરે છે. મનુષ્યમાં કુટુંબચિંતા સાથે પૈસાને મેાહ વળગ્યા, વિવેકશૂન્યપણાનુ લક્ષણ હજી મનુષ્યપણામાં એમનું એમ જ રહ્યુ છે. વહુઓને ઘેર આવ્યા પછી સાસુએની શી દશા થાય છે તે છતાં બીજાને પરણાવવા હાય ત્યારે એવી ને એવી રીતે સાસુ ઘેલી થઈ જાય છે. .. દેવગતિમાં પણ એ જ સ્થિતિ હેાય છે દેવતામાં સગાના કાઈ જાતના સમંધ નથી. મનુષ્યમાં એક માતાના જણેલા એ ભાઈ હાય તેમ દેવમાં નવ મહિના નથી રાખવાનું ગર્ભમાં કે નથી પાળવાનું, છતાં માહથી દેવતા ગાડા એટલા બધા થઈ જાય છે કે તેનેા પાર નથી. એક દેવી ચ્યવી તે દેવતા ગાંડા થઈ ગયા. દેવતાપણામાં કુટુંબપણાના માહ એમ ને એમ ચાલે છે. મનુષ્યપણામાં બધા કરતાં પૈસાની નવી સ્થિતિ ઊભી થઈ, અત્યાર સુધી પાંચ ઇન્દ્રિયાની જ હતી, પણ કુટુંખપણાની ઊભી થઈ, પછી સ્થાનની–મકાનની અને પછી આ પૈસાની લાલચ ઊભી થઈ ! હવે પૈસા આગળ આગળની યે ગૌણ થઈ જાય છે. ઈન્દ્રિયાના વિષયે છેડવા પડે તે કબૂલ. કુટુંબને દુઃખ થાય છે તે પણ તે કબૂલ. તે પેલી સાત કરતાં આ આઠમી સ્થિતિ તે દુનિયાના વિષયાને પણ ભૂલાવે છે. પૈસાને અંગે જ પરમેશ્વરપણાની બુદ્ધિ થાય એ મનુષ્ય પ’ચેન્દ્રિયપણામાં જ છે. સાધુએ તેથી જ કહે છે કે કિચન અનેા,’ સાધુનુ નામ અહિંસક નથી રાખ્યુ, સત્યવાદી નથી રાખ્યું પણ અકિંચન નામ રાખ્યું. સાધુમાં ગુણ ઘણા ખધા છે પણ નામ Page #136 -------------------------------------------------------------------------- ________________ મુનિ અહિસંક કે અકિંચન? ૪૪. તે “અકિંચન રાખ્યું, ગુણ હોય તે પણ તે ગુણ જે પરિગ્રહમાં લેવા. તે બધા ગુણે નાશ પામવાના, અને જે પરિગ્રહથી વિરમ્ય તે ગુણે નહીં હોય તેનામાં તે પણ તે આવવાના નામથી “અકિંચન કહેવાય.” પણ સ્વરૂપમાં જઈએ ત્યારે બે બાબત કહેવાય છે. કંચન–કામિની રહિતપણાના અડ્ડા તરીકે કંચન અને પ્રવૃત્તિના મૂળ તરીકે કામિની હોવાથી બેય હિતપણું તે જ સાધુપણું. ઘેરથી નીકળે, એ જ સાધુપણું. ઘરત્યાગ એ પ્રત્રજ્યાને શબ્દ છે, સર્વથા પ્રકારે ઘરથી નીકળી જવું એનું નામ જ પ્રવયા. શબ્દાર્થથી વિચારીએ ઘરથી સર્વથા નીકળવું. અત્યારે શું કહીએ છીએ. વૈરાગ્ય આવ્યો હોય તે છેડી દો ઘર, શું વિષય કે કષા નથી છેડવા ? જે કંચન ને કામિની બે છૂટયા તે પહેલાના બધા વિષે આપોઆપ છુટશે. પંતગિયાનું મેત તેની આંખો લાવે છે. તેવી રીતે આપણું મેત આ આઠમી ચીજ જ લાવે છે. જેમ વિચારશક્તિ વધી, તેમ કર્મ વધ્યાં, પણ આ આહાર, કુટુંબમેહ અને પૈસાની પરમેશ્વરબુદ્ધિ ટળે તે મનુષ્યપણામાં જ બધું પમાય. ElGIFGEE વકતાના ગુણ (૧) વચનશક્તિવાળા, (૨) વિસ્તાર અને સક્ષેપને જ્ઞાતા, (૩) પ્રિય કહેનાર, (૪) અવસરચિતને જાણનાર, (૫) સત્યવાદી, (૬) સંદેહને છેદનાર, (૭) સઘળાં શાસ્ત્રોમાં નિપુણ, (૮) વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનાર, (૯) સપૂર્ણ અંગવાળા અથવા વ્યંગ્ય રીતે–આડકતરી રીતે નહિ કહેનારે, (૧૦) લોકોને રંજન કરનાર, (૧૧) સભાને જીતનાર, (૧૨) અહંકાર વિનાને, (૧૩) ધર્મનું આચરણ કરનાર અને (૧૪) સંતોષી હોવું જોઈએ. GENERGESTIGElGRIETRIES Page #137 -------------------------------------------------------------------------- ________________ [િ[ પાતળા કપાયથી મનુષ્યપણું મન MIHIRAINIIIIIIIIIIIIIIIIEEEEEEEE IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII જીવ માત્રને કવાય વળગેલે છે. પગ અડે તે સાપે ડંખ દે આમાં અપરાધ કેટલો અને સજ કેટલી ? આ મેટી સજા કવાયની ઉગ્રતાથી થાય છે. જ્યારે જીવમાં કષાય પાતળા થાય ત્યારે મનુષ્યપણું મળે છે. આ પાતળા કષાય સ્વાભાવિક જોઈએ, ગરજ હોય ત્યારે ફોધને, માનને, માયાને અને લેભને ગળી જઈએ તે પાતળા નહિ, પણ સ્વાભાવિક થાય તે તે પાતળા. આથી જ શાસકારાએ રામ વીથ મૂ” કહ્યું છે. “જીવું અને બીજાને જીવાડું” આ મધ્યમ વૃત્તિએ મનુષ્યપણું મળે છે. ជីរររររររេរររររ រ រររររររររររររី મનુષ્ય અને પશુ બધા વિષયના વેગ પાછળ ઘસડાય છે. પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ આપતાં જણાવે છે કે “હે મહાનુભાવે ! આ જીવ ઈન્દ્રિયોના વિષ, અને માનસિક વિકારે–આ બે તરફ અનાદિ કાળથી ઝકી રહ્યો છે. ઇન્દ્રિએના વિષયે માટે કેઈને ઉપદેશ આપવાની જરૂર નથી પડતી. જાનવરો પણ ટાઢ વાય તો તડકે જાય ને તાપ લાગે તે છાંયડે જાય. છે. મનુષ્ય કે જાનવરમાં એ બાબત સ્વાભાવિક જોઈએ છીએ કે તડકે લાગે તે છાંયડે ને ટાઢ વાય તો તડકે જાય; તેમાં કઈને કાંઈ કહેવું પડતું નથી. માનસિક વિચારો અને ગુસ્સો જાનવરમાં પણ હોય છે. પારેવા જેવી જાત બિલાડી ઉપર ગુસ્સે થાય, મનુષ્ય પણ માનસિક વિચારોમાં રાચી રહેલ છે એક સાર્થવાહ કેઈ સ્થળે ગયો છે; ચાલતાં ચાલતાં તેને પિસાની જરૂર પડી, તેથી એક શેઠ પાસે ગયે અને તેને કહ્યું કે શેઠ, મારે દશ હજાર જોઈએ છે.” Page #138 -------------------------------------------------------------------------- ________________ પાતળા કષાયથી મનુષ્યપણુ ૪૪૩ શેઠે કહ્યું કે અમને શા વાંધા છે? ઘરેણુ' મૂકી જાવ અને રૂપિયા લઈ જાવ.” એક પણ તેમ તેા ઉધાર આપે છે. સાવાહની પાસે સેાનુ' હાય તા આપીને લે ને! તેની પાસે સાનુ' નથી તેપેલે! પૈસા આપતા નથી. છેવટે કૂતરાને ઘરાણે મૂકીને દશ હજારરૂપિયા લીધા. હવે શેઠના ઘેર ચાર આવ્યા, ચારી કરતાં કૂતરે રાડેરાડ પાડી પણ શેઠે ગણકાર્યું નહિ. ચેારા માલ લઇને ગયા ત્યારે કૂતરા ખ′ધન તાડીને ચારાની પાછળ ગયા. ચારેએ માલદાટયે! તે સ્થાન જોઈને કૂતરા પોતાના સ્થાને પાછા આળ્યા. સવારે ચારી થયાની ખખર પડી. હાહા થઈ, કૂતરા શેઠના ધાતિયાના છેડાપકડીને ખેંચવા માંડયા, ત્યારે શાણા શેઠે કહ્યું કે આ ડોળ કરતાનથી પણ આપણને મેલાવે છે.” શેઠ તે છેડાને આધારે ગયે, માલજાનવરે ખાદીને આપ્યું. માલ આપ્યું એટલે શેઠને તા બદલા વળ્યા, કૂતરાને ગળે ચિઠ્ઠી ખાંધીને શેઠે તેને રવાના કર્યું ને લખ્યુ કે તમારા તરાએ અમને વધારે ફાયદો કર્યાં છે માટે મેં તેને છેાડી મૂકયા છે.’ એક વખતે સાવાહે દશ હજાર પાછા આપવા આવે છે. આવતાં રસ્તામાં પહાડ આવ્યા તે પહાડ ઉપરથી કૂતરાને જોયા, ને સાવાહના પત્તા ગયા, કૂતરાને કહ્યું: નિમકહરામ, બદમાશ, મારી આબરૂ ઉપર પાણી રેડયું ? જ્યાં કૂતરા નજીકમાં આવ્યા ત્યારે વણઝારાએ કહ્યું કે તને ધિક્કાર છે.’ આ સાંભળતાં કૂતરા તા ચકરી ખાઈ પડયા ને મરી ગયા, વણઝારા જ્યાં કૂતરા પચે છે ત્યાં પાસેઆવી ને વણઝારા જુએ છે ત્યાં ખખ્ખર પડી કે કૂતરાને ગળે ચીઠ્ઠી માંધેલી છે. ચિઠ્ઠી જોઈને તેમાં વાંચ્યું ત્યારે સાચી ખબર પડી. પછી તેણે મહુજ પશ્ચાત્તાપ કચેર્યાં અને શેઠના ૧૦,૦૦૦ અને પેાતાના બીજા તેટલા ઉમેરીને કૂતરાની યાદગીરીમાં ત્યાં તળાવ બંધાવ્યું. મનના ગુમાનને, ગુસ્સાના અને પ્રપ`ચનો વેગ મનુષ્ય અને જાનવર અનેમાં રહેલા છે. મનુષ્ય મનુષ્યના હિસાબની અને જાનવર જાનવરના હિસામની ચાલખાજી કરે છે લેાભ તા પ્રત્યક્ષ બધામાં જોઈએ છીએ, મનુષ્ય અને જાનવર બન્ને વિષયના વેગ પાછળઘસડાઈ રહેલે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ આનંદ પ્રવચન દરાન જેઓ ઈનિદ્રાના વિષયો પાછળ દોડી રહ્યા છે તેને ધમની કિંમત નથી. નાના બાળકને આબરૂને કે કિંમતને ખ્યાલ હેતે નથી. તમે શાસ્ત્રો માટે બે કે ધર્મ ફાકડા મારવા, પીવા, ઓઢવા કે પહેરવા માટે કામ લાગે છે નાન છે પણ તેમ બોલે છે કે આબરૂ ફાકડા મારવા, પીવા, પહેરવા કે ઓઢવામાં કામ લાગે છે ? નાનું બાળક ખાવામાં ને પીવામાં સમર્યું છે. ફાકવાને સસ્કાર એટલે બધે પડે છે કે નાના છોકરાને ચાટવું બતાવે છે તે પણ ચાટવા જાય છે. તેવી રીતે વસ્ત્ર વગેરે ગમે તે ચીજ બતાવે તેને પણ તે ચાટવાની મહેનત કરે છે. એને લત જ ખાવાની પડી છે ફાકવાવાળાને અને પીવાવાળાને આબરૂની કિમત ન લાગે. તેમ ધર્મ પહેરવાઓઢવાના કામને નથી. તે પછી તે શા કામને ? જેઓ ઈન્દ્રિયના વિષયો અને મનના વિચારો અંગે દોડી રહ્યાં છે તેને ધર્મની કિમત નથી. વિષયના વિકારો અને મનના વેગથી જે દોરાયેલા નથી તે સમજે છે કે આ જિંદગીને આધાર હોય તે તે ધર્મ છે તે સિવાય બીજું કંઈ નથી. પહેલાં આપણા જન્મ પર વિચાર કરે. આ જન્મ કેની પસંદગીને માતાની ઈચ્છાને, પિતાની પ્રાર્થનાને, કે છોકરાની ઈચ્છાને? તે કહેવું પડે કે એકેના વિચારને નહિ. માતાપિતાએ રખડતે જે ને “આ જીવને કુખે કે કુળમાં લઉં, તેમ કરે પણ “આ માતાપિતા સારા છે માટે તેના ઘેર જન્મ લઉં? કેઈની ઈચ્છાને નથી. પણ જન્મ કેના લીધે થયો ? પંચેન્દ્રિયનું અખંડપણું તે કેની ઈચ્છાનું છે ? જેની નસીબદારી, તે જ મનુષ્યપણું પામે છે. * મનુષ્યપણું મળ્યું છે પાતળા કપાયથી. જગત તરફ દૃષ્ટિ કરીએ બાદશાહ અને બીરબલ ઝરૂખે બેઠા છે. ત્યાંથી કઈ દુબળે નીકળે છે. બાદશાહ બીરબલને પૂછે કે “બીરબલ ! ચે કબલા દબલા કરું હૈ.” ત્યારે બીરબલે કહ્યું કે “સાહેબ ! ખાવાનું નથી મળતું.” Page #140 -------------------------------------------------------------------------- ________________ પાતળા કષાયથી મનુષ્યપણું ત્યારે બાદશાહે કહ્યું કે “બેવકુફ ! ખાને કા ના મીલે તે ખાજે' કા ભૂકા ખાય. ભૂખ્યા કયું રહે ? બાદશાહના ભાણામાં ખાજા આખા મૂકે પણ તે ભાગ્યા વિના. ન રહે, કારણ કે તે ભૂકે ન ખાય. બાદશાહી કુળમાં જન્મ્યા, ઉછર્યો,. તેને લીધે ખાજાને ભૂકે નકામે લાગે છે, ત્યારે એમ કહે છે. જે તે જગત આખાને નજરમાં લે ત્યારે માલૂમ પડે કે મકાઈની ઘેંસ કેટલી મુકેલ છે ? તેવી રીતે આપણે પણ મનુષ્યપણું પામીને સમજણા થયા છીએ. આ મનુષ્યપણું બાદશાહી ખાજાના ભૂક્કો સમાન છે. કેઈ દિવસ એ. વિચાર કર્યો કે આ મનુષ્યપણું કેમ મળ્યું ? આપણે જ મનુષ્યો થયા તેનું કોઈ કારણ? આ વિચારને આખી જિંદગીમાં અવકાશ મળતું નથી, અનાદિ ક્રોધાદિ વિકારોને અવકાશ છે જ, મનુષ્ય કેમ. બન્યો તે વિચારીને જ અવકાશ નથી. આપણે ઈન્દ્રિયોના વિષયે. તરફ ને મનના વિકારે તરફ એટલા બધા ખેચાયેલા છીએ કે મનુષ્ય. કેમ બન્યા તે જાણવા–સમજવાને અવકાશ જ ન મળે. આ. મનુષ્યપણું રૂપી પેઢીમાં થાપણ મૂકી તે કેટલી ઘટી, કેટલી વધી, તેને કાંઈ વિચાર કર્યો? કઈ પુરાંત ઉપર આ પેઢી ખુલ્લી મૂકાઈ હતી તેનો વિચાર કર્યો ? જે અમે નથી ભણ્યા એ નિશાળનો જ બોયકેટ છે એમ તે નથીને? સાચી નિશાળ એ કે જેનું નામ ધર્મ છે. ધર્મ એક જ માટીની. પેઢીની મિલકત બતાવનાર છે. જેને અફીણની ટેવ પડી છે તેને પાંચ પકવાન્ન આપે પણ કસુંબ ન આપો તો તે ફકકા. લાગે પણ કસુંબો આપીને મીઠાની ઘેંસ પાઈ દો તો પણ તે તેને મીઠી લાગે છે. વ્યસન લાગેલું હોય તે તે મળ્યા પછી બીજી ગમે તેવી ખરાબ ચીજ મળે તે પણ તે સારી લાગે. જેને ક્રોધ પર કાબૂ નહિ તે કયાં સારો રહેવાને ? સાપને એક છોકરો અડે તેમાં તેને નુકસાન. કેટલું થયું ? પણ તેણે સજા કેટલી કરી તે વિચારે ! મોતની સજા. કરી. શાને લીધે ? કોધ પર કાબૂ નહિ, તેને લીધે. Page #141 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન ઘાંચીએ કહ્યું હતું કે “મારો બળદ ન્યાય નથી ભણ્યો, તે સારૂં છે” એક નયાચિક ભણીને નીકળ્યો. રસ્તામાં ગામ આવ્યું ત્યાં માંગવા નીકળ્યા. ત્યાં તે એક ઘાંચીને ઘેર આવ્યા. ઘાંચી લેટ આપવા આવ્યા ત્યાં સુધી પંડિતજીને ધ્યાનમાં જોયા. ત્યારે ઘાંચી કહે છે કે લેટ આપવા આવ્યો છું, અત્યાર સુધી શા વિચારમાં પડયા છે?” પંડિતજીએ પૂછયું કે “આ ઘંટડી કેણુ વગાડે છે ? ઘાંચીએ કહ્યું, “મારો બળદ ત્યારે પંડિત કહે કે “કારણ વગર તે ન બને” ઘાંચીએ કહ્યું : હું બહાર ગયે હોઉં ત્યારે ઘંટડી વાગે તેથી મને માલૂમ પડે કે બળદ ફરે છે.” ત્યારે પંડિતે કહ્યું કે “તે બેઠે બેઠે માથું હલાવે ને ઘંટડી વાગે એમ ન બને ? ત્યારે ઘાંચીએ કહ્યું કે “મારે બળદ ન્યાયની લુચ્ચાઈ નથી ભ .” આપણે વિચાર કરો કે નુકશાન કેટલું થયું ને કેટલું કર્યું? -અને કેટલું તે ન્યાયથી કર્યું ? જે આવે તેનો ઉપયોગ કરી દેવો. આપણે પણ પહેલા ભવમાં કોધ પર કાબૂ વગરના હેત તે અહીં ન હેત તે કયાં હેત ? કસું બે કે તેને ત્યાં જ અફીણીએ પોટલું મૂકે, બીજે ન મૂકે. શાસ્ત્રકાર કહે છે કે ક્રોધાદિ ચાર જેના પાતળા હેય, કુત્રિમ રીતે તે પાતળા બધાને કરવા પડે છે. સામે કલેકટર મળ્યો હોય અને તે ચકચૂર હોય અને તમને તેનું માથું વાગ્યું હોય તે પણ. તમે કહે કે “સાહેબ માફ કરશો. કારણ કે તે અમલદાર છે, તે Gધું કરવાનું જાણે છે. અહીં તમારો કોઈ કેટલે પાતળે ? ભીલ કાપડ લેવા આવ્યા. તે કંગાળ છે. શેઠે કાપડ કાઢ્યું અને તેને ભાવ કહ્યો ત્યારે પેલાએ કહ્યું કે “શેઠ, સાચું બોલે.” Page #142 -------------------------------------------------------------------------- ________________ પાતળા કષાયથી મનુષ્યપણું ૪૪૭ એટલે પહેલાં બેલ્યા તે જૂઠું થયું ને? તેથી તમને જૂઠ્ઠા કહ્યા છતાં તમને ગુમાન ન આવ્યું. કેમ કે ગુમાન કરે તે કેથળીમાં કાણું પડી જાય; કષાય એવા પાતળા કરવાથી મનુષ્યપણું નથી મળતું, પણ તે સ્વભાવથી મળે છે. પ્રપંચમાં તમે સમજતા હો કે આ પ્રપંચ -ગળે પડશે તો તમે શું કરે ? અકકલવાનની આગળ પ્રપંચની વાત ન કરો, પણ સીધી વાત કરો. કારણ આપણે જાણીએ છીએ કે ત્યાં ભાડે ફૂટી જશે. સ્વભાવે ક્રોધાદિ પાતળા જોઈએ. “દુર્બલના ગુનાને સહન કરે તેનું નામ પાતળા કષાય. ના વીધ મૂાન સામર્થ્ય છતાં પણ અપકારને બદલે ન લેવે પણ ત્યાં ક્ષમા આપવી. તમે હલકા કુળમાં જન્મ્યા ને બીજા હલકા’ શબ્દો કહે છે તે તમે સહન કરે, તેમાં નવાઈ નહિ. તેવી રીતે પ્રપંચમાં ને લેભમાં પણ પાતળાપણું સ્વભાવે હોય તે જ તે મનુષ્યપણાની મિલકત મેળવી આપે. જ્યારે આ ચાર માંચડા થાય ત્યારે મનુષ્યના આયુષ્યને દર થાય. જ્યારે સ્વભાવે કષાયનું પાતળાપણું થયું જાણપણે કે અજાણુ પણે, ત્યારે મનુષ્યપણું મળે. જાણે-અજાણે ખૂન કરે તે સજા થાય, તેવી રીતે મનુષ્યજીવન કેણ મેળવે ? તે ચાર કષાય પાતળા હોય તે મેળવે. મનુષ્યજીવન એ ગુલામી જીવન છે. પરદેશી સત્તાની. રૂએ ગુલામી જીવન નહીં પણ દુનિયાદારીની અપેક્ષાએ ગુલામી જીવન. પૃથ્વી વગર તમે જીવી શકે છે ? પાણી, હવા, અગ્નિ ને વનસ્પતિ વગેરેને છોડી દો અને પછી જ જોઈએ ? તે એક ઘડી પણ તમે જીવી શકે નહિ. આ જીવનમાં પૃથ્વી—વગેરેની દરમિયાનગીરી વગર આપણાથી કંઈ થાય જ નહીં. તેના અસહકારને સહન કરે તે કહેવું પડશે કે તે બની શકે તેમ નથી, પેલા ભવમાં દુઃખીઓનાં દુખે જેને દયા આવી ને તેને લીધે જે વસાવ્યું, તેને લીધે આ બધાને સહકાર મળે. મનુષ્યનું જીવન મળ્યું, પણ વ્યક્તિત્વ ક્યાં રહે? તે વ્યક્તિત્વ Page #143 -------------------------------------------------------------------------- ________________ ४४८ આનંદ પ્રવચન દર્શન તેના ગુણોમાં રહેલું છે. બીજાના ભોગે પોતે જીવે. આ વિચારે તે કીડી છે, કારણ કે ત્યારે બીજાના જીવનના ભોગે પણ હું જીવું તેમ હતા. દુનિયામાં જ્યાં સુધી વિવેક નથી હોતે ત્યાં સુધી જીવનના ભોગે જીવું. ગુણે કેમ આવે છે તે ઉપર ધ્યાન દેવાનું. જીવનના. ભેગે જીવવાની જગ્યાએ જીવું ને જીવાડું, આથી આગળ વધે. મારા જીવનના ભાગે બીજાને જીવાડુંબીજાના જીવનના ભાગે હું જીવું તે અધમ. પણ મારા જીવનના ભેગે હું બીજાને જીવાડું તે ઉત્તમ. અને ૧. હું જીવું ને બીજાને જીવાડું આ ગુણ મધ્યમને હેય તે જ મનુષ્યપણુ આવી શકે. ૨. મારા જીવનના લોગે જીવાડું તે દેવતાને લાયક. ૩. બીજાના ભેગે જવું તે નરક અને તિર્યંચને લાયક અને ૪. હું જીવું ને બીજાને જીવાડું તે મનુષ્યપણાને લાયક. રવભાવે પાતળા કાયવાળ, દાનરૂચિવાળ ને મધ્યમગુણવાળો હોય તે મનુષ્યપણું મેળવી શકે. આ માટીની મિલકત લઈને પેઢી માંડી છે. પણ માટીની દુકાનનો વિચાર ક્યારે કર્યો? આપણે ઈન્દ્રિયોના વિષયોને વિચાર કરીએ છીએ પણ આપણે મિલકતનો વિચાર કરતા. નથી તે વિચાર કેણ કરાવે છે ? તે તે એક ધર્મ જ કરાવે. છે. પરંતુ ધર્મ દરેક આસ્તિક એ માન્યા છતાં તેના ભેદોને પાર નથી. ને તેથી કેવી રીતે ઓળખવે ? બાવાજી નાવા ગયા. પાસે હતી લોટી ત્યારે ત્યાં આગળ રેતમાં તે દાટી. નાહીને આવે ત્યારે દાટેલ લોટીની જગ્યાની ખબર પડે તેથી ત્યાં રેતીની ઢગલી કરી. તેવી રીતે જેટલા. નાહવા આવ્યા, તે દરેકે ત્યાં ઢગલી કરી. હવે બાવાજી નાહીને આવ્યા, ત્યારે મારી ઢગલી કઈ તે સમજવી મુશ્કેલ થઈ. ધર્મની ઢગલીઓ, બધાએ કરી પણ તત્ત્વવાળી ઢગલી કઈ ? આ ધર્મની પરીક્ષા. કષ, છેદ અને તાપથી થાય છે. આથી કષ, છેદ અને તાપથીધર્મની પરીક્ષા કરીને ધર્મ કર જોઈએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ • 12 શરીર એટલે દરબારી જમીન પર IIIIIIIIIIIII 11NMIETILIIN10118111111: SILITIES આપણે સુખ શાશ્વતાં અને દુખ વિનાનાં જોઈએ છે. સુખ શાશ્વતાં તે અને દુઃખ વિનાનાં જોઈએ તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ તે વિના શાશ્વતાં મુખ મળતાં નથી. iiiiiiiiiiiiiiiiiiiiiii દુખની છાંટ વિનાનું સુખ જોઈએ. શાસ્ત્રકાર શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસાર”માં ઇંદ્રિયજયાષ્ટક કરતાં સૂચવે છે કે આ સંસારમાં જે જીવ દેખીએ તે એકે ઈદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચૌરિન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય બધાની એક જ ઈચ્છા હોય છે. ઈરછામાં ભેદ કાઈને નથી. એક જ ઈચ્છા સુખની હેય છે. દરિયો એક જ. નદી કઈ ગમે ત્યાંથી જાય, પણ દરિયો એક. બધી નદીઓ જવાની ત્યાં દરિયામાં. રસ્તામાં વચ્ચે વ્યવહારમા ભલે આવે. તેમ જીવને સુખ મેળવવું. ગમે તે હોય (નારકી આદિ), પણ બધા માગે સુખ. આ જોઈએ, પેલું જોઈએ, પણ બધું સુખ. સાધને ભલે જુદાં હોય, કે ઈ મકાન, ક્ષેત્ર, મહેલ, પુત્ર, સ્ત્રી દ્વારા સુખ ઈ છે. દ્વાર ગમે તેટલાં હોય પણ ઈચ્છા એક જ સુખની. ડુંગરાની નદી લે તે છેડે દરિયામાં. તેવી રીતે અહીં પણ કેઈની પણ ઈચ્છા લે તે છેડે સુખ. જે સુખ કરનારી વસ્તુ તે સંઘરીએ. તે જ વસ્તુ કાલે દુઃખ કરનારી થાય તો તેને ફેંકી દઈએ. પહેલાં કલ્યાણ કરનારી મા છે. એમ ધારી “મા, મા કરે. મેટા થયે ત્યાં મા પ્રત્યે રાગ ઘટી ગયે, સુખની સ્થિતિ માલૂમ પડે ત્યાં સુધી મા. પછી તેને છોડી દે છે. શરીર સારું હોય ત્યારે ને સડે ત્યારે કેમ ? સગાસંબંધી, ધન, શરીરાદિ સુખ કારણ માટે હોય ત્યાં સુધી તેમને સચવાય, ને તેઓ દુઃખનું કારણ જણાય, તે તેને ૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ આનંદ પ્રવચન દર્શન છેડીએ. દુનિયાને ચીજની સગાઇ નથી. તે તેા સુખની ઇચ્છાથી તેને વળગે છે ને દુખનું કારણ માલૂમ પડે ત્યારે તે ફેંકી દે છે. વિચારીશું તે માલૂમ પડશે કે બધાનું ધ્યેય એક જ કે સુખ મેળવવુ'. દરેક કેવુ* સુખ મેળવવા માગે છે ? કદર સારી હાય તેના કાંટાળા હેાય છે. લાડવા સારા પણુ શાક, અથાણા વગર પીરસે તે ખાનાર કેટલા ખાય ? ચાર ખાતા હાય તા બે ખાય ને અથાણું શાક આપે! તેા બધા ખાઈ જાય. દુનિયામાં સુખ છે. પણ સુખને અંગે કોઈ કંટાળતા નથી છતાંય એ સુખથી કાર્ય દિવસ તે કંટાળે છે ? ગળ્યુ... ખાતાં કટાળ્યા. તેમ સુખ ભાગવતાં કટાળ્યા ? ના. કેમ ? કેવું જોઇએ છે સુખ ? વન્ત કુલેન સંમિશ્ર દુઃખની છાપ પણ ન પડેલી હોય, તેવુ' સુખ દરેક ઈચ્છે છે. સ્વપ્ને પણ એમ ન હેાય કે આટલું દુઃખ આવે તેા ઠીક. છેકરાના શણગારમાં આ ડાઘ ન જ જોઈએ, ન લાગવા જોઇએ. તેમ તમારે પણ સુખમાં દુ:ખના ડાઘ ન ોઇએ. શરીર એ તેા રાવળી જમીન છે. શરીર છેડા એટલે તેનાં સુખ મૂકવાં પડે, એમાંય વળી કેટલીક ચીજ આપણી જિંદગી સુધી ચાલે, પછી કેાણ જાણે ? પાંચ ઇન્દ્રિયાના કરાર આપણી જાણ બહાર છે? તમેા ખસા ત્યારે શરીર તમારૂ નહિ; તમે શરીરના નહીં; તમે ઇન્દ્રિચેાના નહી અને ઇન્દ્રિયા તમારી નહીં. આ કરારથી આયુષ્ય પણ જિંદગીના કરારથી છે પણ આપણે સુખ કાઈ કરારથી લેવા માંગતા નથી. કાઈપણ દિવસ એમ નથી થતું કે ૨૦-૨૫ વર્ષ સુખ આવે! પછી દુઃખ ભલે આવે. આ પણ મનમાં ન થાય કે આ જિંદગી સુખથી પસાર થાય અને આવતી જિ'ગી આવે તેમાં ભલે દુઃખ આવેા. આ શરીર-ઇન્દ્રિયની શરત જિંદગીને છેડે પૂરી થાય તેની ચિંતા નહી, પણ દુઃખ ન થાય એની ચિંતા ખરી. આ શરીરાદિ મળેલાં છે પણ તે મળેલાં કેવાં ? રાજ્યમાં માટે શેઠ હાય, તેની જમીન રાવની રહે છે, માલિકીની નહિ. તેની પેઠે આ સુખ છે. રહેા ત્યાં સુધી મેાજ માણા. Page #146 -------------------------------------------------------------------------- ________________ શરીર એટલે દરબારી જમીન ૪પ૧ ચાર વીઘા લો કે ચૌદ વીઘા લે પણ હદ છેડીને એક ગાઉ જાય, તે મૂળ જમીન સાથે લેવા દેવા નહિ, ચાર હાથ પગ નહિ. જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી કૂદાકૂદ કરી લો પણ ત્યાંથી નીકળ્યા પછી કંઈ ન વળે. તે અહીં ને અહીં ઉજજડ વેરાન પડી રહે એ કબૂલ પણ રાવળી જમીન બહાર જાય, અને એને ન મળે. અહીંના હોય તેને જ મળે. તેમ શરીરમાંથી નીકળ્યા પછી, રાખડા થાય, તેને કૂતરા ખાય, શિયાળ ખાય પણ ત્યાં તમારે હક્ક નહીં. આને અંગે જાણીએ છીએ કે આ શરતી છે, શરત વગરનું નથી. આગાઢ નથી કે જ્યાં રહે ત્યાં પણ માલિકી જાય. શરીર આગાઢ નથી. આવી જમીનમાં આપણે રહીએ છીએ અને રહ્યા છતાં રાવળીની સ્થિતિ તપાસતા નથી. રાળા કયાં ખરચાય? આગાઢ જમીન ઉપર બેરડું હોય ત્યાં. એટલે રાવળી જગા ઉપર રાળા ન ખરચાય. શરીરરૂપ જગ્યા તીર્થકરો અને ગણધરાદિને પણ આગાઢ વેચાણ નથી મળી તે પછી તું કઈ સ્થિતિને કે તને આગાઢ મળવાની ? કોઈને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. પછી ત્યાં હેરાનગતિ માટે તેટલા જ રાળા ખરચાય. રહીએ ત્યારે માનથી રહીએ. ખરચતાં વિચાર કરવો પડે તે જ વાત. અહીં આ રાવળી જમીન, તેને અંગે પુણ્ય ખરચે પણ પગ્ય ભોગવીએ તે વખતે વિચાર કરો કે શું કરીએ છીએ ? પાપ બાંધે ત્યારે વિચારી લો કે શું થશે ? જન્મથી મરણ સુધી દરેક ક્ષણે બાંધેલી પુણ્યપ્રકૃતિ તેડીએ છીએ. રાવળી જમીન માટે રાયના ખરચાય તે વિચારો છો ? ને તેમાં દેવું એ તે ગાંડે જ કરે ? કેઈ ત્યાં ખોરડું બાંધી દે, નહિતર બધું ખલાસ. બીજી જગ્યામાં જવાય, દેવાં કરાય પણ અહીં ન પાલવે, આ રાવળી જમીનમાં રાચી પુણ્યરૂપી રાવળ ખરચે અને પાપનું દેવું કરે છે. આવું કર્યા છતાં મનમાં શું હોય કે આવતી ગતિમાં દુઃખ ન મળે. સુખ કેાઈ કાળે ખસે નહિ. -આમ જીવ છે સુખ દુખ વગરનું અને કોઈ દિવસ ખસે નહિ તેવ, Page #147 -------------------------------------------------------------------------- ________________ પર આનંદ પ્રવચન દર્શ તે પણ સંપૂર્ણ, અધુરૂં નહીં. બીજી ચીજ અધુરી પાલવે. તળાવ. પાણીથી આખું ભરેલું હોય પણ લોટા બે લોટાથી સંતોષ થાય. - ધર્મ મનોમન સાક્ષીએ એ બધા માટે નહિ હીરા પેટીમાં નાખે, ખીસ્સામાં નાખે, પણ લે કાચના કકડાબધી ધારણા પ્રવૃત્તિ હીરાની, પણ વસ્તુમાં વાંધો શું? તેથી કાચ હીરે થાય ખરો ? ના. ધાચું બધું પણ થાય નહીં. આપણે કહીએ કે મનેમન સાક્ષી. અરે ! આપણે મનોમન સાક્ષી હોય? તે તે ચિત્તવાળાને જ હોય. આપણે એવું સુખ ધાર્યું પણ તેથી કામ નથી થતું. વસ્તુ જોઈએ.. આપણે કહીએ ક્રિયા કર્મ અને પરિણામ બંધ એ બધે નહીં. આકસ્મિક પ હોય ત્યાં, નહિ તે મુસલમાન, બ્રાહ્મણ, ધાગાપથી બધા આ માને છે, પણ ધારે છે શું ? ધર્મ બધા માને છે તેથી ધર્મ બધાન્ટ થઈ જવાને. કિયા ભલે થાય પણ પરિણામે ધર્મ છે ને? જ્યાં શાસ્ત્રાધારે શાસ્ત્ર સમજી, શાસ્ત્રને આધારે પરિણામ ધારી, શાસ્ત્રથી. ક્રિયા શરૂ કરી ત્યાં પલટો થઈ જાય. ત્યાં પરિણામે ધર્મ પાણીમાં માખી પડી, બચાવવા પ્રવૃત્તિ કરી, પણ જીવ મરી ગઇ પછી હિંસા લાગી કે દયાનું ફળ થયું ? વિચારે, લાભ બચાવવાને ને ક્રિયા કઈ થઈ ? મેત છતાં પરિણતિ બચાવવાની હતી, તેથી લાભ. કો. હિંસા કરવા માટે પ્રવર્તે, છટકી ગયે, હિંસા ન થઈ તે તેનું ફળ શું? હિંસા છતાં અહિંસાનું અને અહિંસા છતાં હિંસાનું ફળ. કુદેવ, કુગુ, કુધર્મ માને છે પણ સારા ધારીને માને છે ને? આથી આપણું સુખની ઇચ્છા સવકાળને માટે, સંપૂર્ણ માટે છતાં ફળીભૂત કયારે થાય? તેવાં કારણે જેડીએ ત્યારે સંપૂર્ણ સુખ જોઈએ. તે એવું સ્થાન છે કે જેમાંથી મળેલ સુખ નાશ ન પામે. પાત્ર શે. તે પાત્ર એવું હોય કે જ્યાં અગાઢ વેચાણવાળી, ઓછીવત્તી, ન થાય તેવી જગ્યા તે મોક્ષ. જે ચૌદ રાજલોકમાં સ્વાધીન, અગાઢ વેચાણની માફક હોય ખરચેલ છે. રાળા ત્યાં નકામા જતા નથી. શરીરાદિ રાવળી જમીન, દરબારી જમીન અગાઢ વેચાણવાળી હોય Page #148 -------------------------------------------------------------------------- ________________ શરીર એટલે દરબારી જમીન તો ત્યાં મોક્ષ છે. જ્યાં કુલ સત્તા જ આત્માની હોય, પુદ્ગલની નહીં. તેથી સર્વ પ્રકારે અસંખ્યાતા પ્રદેશોએ દરેક સમયે આત્મા ચામૃત થાય છે. દેવામાં ડૂબેલા રાજ્યને છેડાવવા રાજવીઓએ કરકસર ઉપર કેડ બાંધવી જોઈએ, ન બાંધે તે જમીનદારીને છેડી શકે નહિ. તમે કરકસર ઉપર કેડ બાંધે. રાજવી શોખ ઓછી કરે તે કેડ બાંધી શકે, નહિતર નહિ. તેમ દેવામાંથી તારે મુક્ત થવું હોય તે તમારે કેડ બાંધવાની જરૂર છે. તે કયારે થાય કે ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે તૈયાર થાય. ત્યારે પિકાર કરવાથી દેવું છૂટે નહિ. પણ દેવું છેડવાનું લક્ષ્ય રાખવું. તેમ તમારે પણ જેટલી તાકાત, સામર્થ્ય કે શકિત હોય તે બધી ફેરવવી. આ કેડ બાંધી રાજા રાજ્યને દેવામાંથી છોડવે, તેમ તું કેડ બાંધી, ઈન્દ્રિય જીતી શકીશ અને તેથી જ સંસારથી છૂટીશ અને મોક્ષ મેળવીશ. જ ભાવદયાનાં નિઝરણું ઝરાવવા માટે જેના દર્શન જગતમાં જગ્યું છે. * જ્યાં સુધી ભાવદયાનું તત્વ નિહાળનારા નહિ થાઓ ત્યાં સુધી પ્રભુમાર્ગની બધી કાર્યવાહી સાયની સિદ્ધિ કરી શકશે નહિ. slee Page #149 -------------------------------------------------------------------------- ________________ પ૬ આનંદ પ્રવચન દર્શન આખા જગતના બધા અભાવ આવ્યા. આ પાનું નહીં એવું કોણ બેલી શકે ? આને પણ ઓળખે અને પિતાને પણ ઓળખે એ જ બોલી શકે. આ પદાર્થને જાણવા માટે એના અભાવે પણ જાણવા જેઈ એ. એ જ્યારે જણાય? જ્યારે તેના મૂળ જણાય ત્યારે અભાવ પર્યાયને સીધે શબ્દ પરપર્યાય. સ્વપર્યાયને જાણી શકે નહીં તે પરપર્યાયને જાણે, તેથી ત્યાં સુધી ફરી જણાઈ કહેવાય નહીં. માટે જગતના પદાર્થો જાણે, ત્યારે જ અભાવ જાણે અને અભાવ જાણે, ત્યારે બધું જાણે, માટે સર્વજ્ઞની જરૂર છે. આ ઉપરથી સર્વજ્ઞપણું સાબિત કર્યું, કાલકના જ્ઞાનને શાસ્ત્રમાં સ્થાન છે તે પછી તે શું લાભ કરવાનું? વગર પ્રસંગનું સર્વરૂપણું સાબિત થયું. તમારા પ્રસંગ–જે વગર ફાયદાનું જ્ઞાન તે નકામું છે. તેનું અમારા શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રથી તે ફાયદો ઊડી ગયે, કારણ કે કાલકના જ્ઞાનની જરૂર શી છે ? અને તે જ્ઞાનથી ફળ શું છે? છતાં શાસે તે જ્ઞાનને જરૂરી જણાવ્યું છે. રાગી દેવને તે નથી, તેમ શાસ્ત્રમાં જણાવેલ ફાયદો આપણને સૂઝતું નથી. પૈસો અનર્થની ખાણ હોય તે દુનિયાદારીમાં “વસુ વગરના નર પશુ, એ વાત કેમ કહેવામાં આવે છે? દુનિયામાં નિર્ગુણીને પણ એક પૈસાદાર હોવાથી મારે માનવો પડે છે. આ મનુષ્યની મહેરબાની જોઈએ. “વસુ વગરને પશુ,” એ કહેવતથી ખરાબ માણસને સારે ગણવો પડશે. નેતના સાટે જેને જન્મ આપે. હેરાન હેરાન થઈ જેમણે જન્મ આપ્યો. તેને માટે કર્યો એ જ છોકરે જે પૈસા ઉડાવી દે તે “મારો પરભવને વેરી” એમ કહેવાય છે. એક પિસાની ખાતર વૈરી કહીને ઊભા રહે છે, ગમે તેવું તમારે વૈર હેય પણ જે એની તરફથી ૫૦૦ની આવક થવા લાગે તે કાળજાને ઘા હોય તે પણ રૂઝાઈ જાય, બુરામાં બુરું કામ કર્યું હોય, તે પણ ઢંકાઈ જાય. ચમી મનુષ્યને વ્યવહારની રીતિઓ પૈસા આપ્યા હોય, તે જરા દબા Page #150 -------------------------------------------------------------------------- ________________ જીવજીવન અને જડજીવન ૪પ૭ હોય તે તેને ઢોંગી, લુચ્ચો કહી દઈએ છીએ! જમાઈ હોય તે તેને કહો છે, “બે દહાડા જમી જજે પણ પૈસા પૈસાની વાત ન કરશે.” વિચારશે તે જણાશે કે શાસ્ત્ર અને અનાથની જડ કહે છે. રાગી દોષને દેખતા નથી. તમને પૈસા તરફ એવી વિચિત્ર રાગ-દષ્ટિ થએલી છે કે પૈસા માટે મા સાથે, બાપ સાથે, બાયડી સાથે લડવા અને દરિયામાં ડૂબકી ખાવા તૈયાર છે. આટલી રાગ દષ્ટિ જેને પૈસા ‘ઉપર છે, એ મનુષ્યને પૈસા અનર્થનું મૂળ છે, એ કેમ ધ્યાનમાં આવે? જ જરૂતિ ની વાન, જે પિસાને પરમેશ્વર તરીકે માનનારા છે -તેણે દેરાસરના પરમેશ્વરને આઘા મૂકયા છે. અંતઃકરણના પરમેશ્વરને કંઈ પણ બાધ આવે એ ન પાલવે. એ વખતે દેરાસરના પરમેશ્વર પર પ્રીતિ રહે છે? કયા પરમેશ્વર પર પ્રીતિ રહે છે ? અહીં સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારે. સાર અને અસારના મુકાબલામાં સારને હણ કરે. અહીં શ્રદ્ધાની ખબર પડે. જેના ઘરમાં ચોરો પિોટલા બાંધે છે. છતાં જેનું એકપણ રૂંવાડું ‘ઊંચું થતું નથી. આ ધારણાઓ શી રીતે રહી શકે? એક જ હતું તેમને પેલા દેરાસરના પરમેશ્વર હતા. સુલસાની પાસે દેવ આવ્યો. જે વખતે ૧૪૦૦ નવ દીક્ષિતો ભગવાન મહાવીર સ્વામીને હતા. ગૌતમસ્વામિને પ૦૦૦ હતા. આજ તે પાંચસો સાધુઓ છે. તે વખતે અશન, પાન, ખાન વગેરેની મંત્રણને વિધિ કર્યો. બે સાધુ લક્ષપાક તેલ લેવા સુલસાને ત્યાં આવ્યા. સાધુએ ગૃહસ્થને ત્યાં વગર જેએલી વસ્તુ ન માગવી. છતાં ઔષધ ભેષજ હતું તેથી લક્ષપાક તેલ માગ્યું. એક લાખ રૂપિયાનું તે લક્ષપાક તેલ છે. સુલસા એક સીસે લાવે, એટલે દેવતા ફેડી નાખે. આ વખતે મનને પૂછી જોઈએ. અકમી દૂધ લેવા જાય તે ભેંસ મરી જાય એવા સાધુ છે કે તેમને તેલ આપવા જતાં આ શીશે ફૂટી જાય, અને એક જ વિચાર થાય છે, ઢળાઈ ગયું પણ બીજો વિચાર થતું નથી. આ શુદ્ધ પાત્ર, શુદ્ધ બીજ, શુદ્ધ વસ્તુ છતાં ' મને લાભ ન મળે. આવા મનના મોતીના ચેક તો પૂરી જાઓ. : Page #151 -------------------------------------------------------------------------- ________________ જીવજીવન અને જડજીવન ક [MRાન 3 [ જ્યાં છદ્મસ્થપણું છે ત્યાં વિચાર છે. આ વિચાર જીવજીવન અને જડજીવન એમ બે પ્રકાર છે. જ્યાં સુધી વિરતિ ન આવે ત્યાં સુધી જડજીવન અને વિરતિ આવે એટલે જીવજીવન, જીવજીવન છઠ્ઠા ગુણઠાણ પછીથી જ થાય છે. અને તે જ પરમ ઉપકારક છે ] જીવન બે પ્રકારનાં : જીવજીવન અને જડજીવન, શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન શ્રી યશોવિજયજી. મહારાજ ભવ્ય જીને ઉપકાર માટે ૨૩મા “લોકસંજ્ઞા અષ્ટકમાં જણાવે છે કે સંસારમાં કોઈપણ જીવ છસ્થ છે. સંપૂર્ણ જ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી સંજ્ઞા વગરનો હોય નહીં. જે જે જીવો કેવળી હોય. નહીં તે બધા સંજ્ઞાવાળા હોય. અને તેથી જ જ્ઞાનમાં અપૂર્ણ છે. ક્રિયાનાં કારણોની નિશ્ચિતતા નથી. વિચાર બે પ્રકારના છે : જીવ. વિચાર અને જડ વિચાર. આ બે પ્રકારના જ પદાર્થો છે. હંમેશાં. વિચાર પદાર્થોને થાય. જે પદાર્થ રૂપે હોય તેના જ વિચારે થાય. કેઈએ સ્વપ્નામાં પણ આકાશના ફૂલને વિચાર કર્યો નથી. આકાશનું ફૂલ મને મળે એ વિચાર સ્વપ્નમાં પણ આ ખરો ? તે જ વિચાર સ્વપ્નમાં આવે છે, જે દુનિયામાં હયાત હોય. જગતમાં પદાર્થ જ બે જીવ અને જડ, બે જાતના પદાર્થ હોવાથી ત્રીજાને વિચાર ન હેય. આ વાત શાસ્ત્રકારોને પણ માન્ય છે. જીવ અને જડ જણાવીએ એમાં સાંભળનારનું શું વળ્યું ? અમારે જ્ઞાન એ જ લેવાનું કે જેનાથી કાંઈ પણ ફાયદો થાય. જેઓ જ્ઞાનને સાધ્ય તરીકે ગણતા હોય, ફળ તરીકે ગણાતા હોય તેઓને Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવજીવન અને જગજીવન ૪૫૫. પૂછીએ કે, તમારા ઈષ્ટમાં તાલ કેટલું ? કણીયા કેટલા ? તે તપાસ્યું ? પછી પૂછે એમાં ફાયદો શું? જે જ્ઞાન એ જ ફળ હાય તા રસ્તામાં જેટલી ચીજે દેખવામાં આવે તે બધાનુ જ્ઞાન મેળવતા જાવ, પણ એમાં ફાયદો નથી. એ તમે કબૂલ કર્યુ· ગણુશા, માનશે એ જ તમારા ફાયદા. સુજ્ઞની સિદ્ધિ ફાયદે કાને ગણ્યા ? હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ થાય એ જ જ્ઞાનને ફાયદો કરવાવાળું ગણવામાં આવે છે, જેમાં હિતની પ્રવૃત્તિ અને અહિંતની નિવૃત્તિ થાય. તેમાં જ ફાયદા માનવામાં આવે છે. બધી વસ્તુને જુએ મગર ન જુએ એની અમારે જરૂર નથી. અમારે જે ઈષ્ટ હાય તેને જેવાની જરૂર છે; તમારા સજ્ઞને ઘરમાં રહલી કીકીઓની સંખ્યા માલૂમ પડી એને અમારે ઉપયોગ શે! ? એક છાણાના ઢગલામાં થએલા કીડાની ગણતરી સજ્ઞએ જાણી એમાં અમારે ફાયદો શુ? અને ન જાણ્યુ. તા નુકસાન શું? માટે આ મૃત્યુ નિષ્ફળ જ્ઞાનહાવાથી અમારે સન સાથે કાંઈ સંખ'ધ નથી. દેવ કાણુ ? અરિહંત પરમાત્મા. આપણા હિસાબે ફળવાળું જ્ઞાન જરૂર માનીએ, ત્યાં સર્વજ્ઞપણાની જરૂર નથી. હવે આપણે શુ કરવુ ? તમા સર્વાંનપશુ માના નહીં. ઈષ્ટ જાણે તે દેવ, સત્તુ છે કે નહીં તેની જરૂર નથી પણ મહાનુભાવે ! સવાય' સમ્મત્ત સમ્યક્ત્વ એ કયાં રહેલું છે. સં દ્રવ્ય અને સ પર્યાય એની અંદર સમ્યક્ત્વ રહેલું છે. શ્રદ્ધા લાયક દ્રવ્ય અને પાર્કીં બધા થયા માટે સ જ્ઞાનની જરૂર છે. કાઇપણ પઢા ખીજાના અભાવ વગરના હાતા નથી, આ પેઢી જગતના તમામ પદાર્થોના અસાવરૂપ છે. આ પેઢીને પેઢી કહેશેા, ઘડિયાળ, પાનુ. અને બીજું કાંઈ કેમ નથી કહેતા ? આ પેઢી જગતના ખીજા પદાર્થાના અભાવ રૂપે છે. માટે હવે આમાં અભાવ કેટલા આવ્યા ? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ આનંદ પ્રવચન દર્શન જેઓ દેવ, ગુરૂ, ધર્મને અંગે લાખ ખરચનારાઓની મનની કલ્પના કરતાં પૂજી જાય છે. ઘન્ય ભાગ્ય મારાં કે મારી પાસે બીજું છે. બીજે લાખનો શીરો લાવે છે. હવે અસૂઝતું થયું. હવે બીજે શશે લવાય કેમ? છર્દિત દોષ ઢળાતું વહરાવે તે દોષ લાગે. તેલ ઢળી ગયું. આ બધા વિચાર સાધુને કરવાને, એ સાધુને શ્વાનને હેતુ હોવાથી તે તેલ લઈ શકે, બીજે પણ કેડી નાખે છે. જગતમાં દીધા લાખ ખમાય પણ નુકશાન કેડીનું પણ નથી ખમાતું, પણ અહીં આગળ તે કહે છે કે દેવ ગુરૂ ની લાગણી ફિદા એવાં નથી. નુકશાનને અંગે પણ ભાવ પલટે ન થાય તેમાં છે. બીજે શીશે કૂટ. જોતજોતામાં બે લાખનું નુકશાન, મેં પહેલા ભવમાં દાન દેતાં અંતરાય કર્યો હશે જેથી ચિત્ત, વિત્ત અને પાત્રને સાગ લેવા છતાં હું દાન આપી ન શકી. સાસુ સસરે શું કહેશે ? એની બીક નથી. શું આ સુલતા જંગલી રીંછ. હતી એમ તે નહી ને ? એને બધું કુટુંબ હતું. પરિવાર હતું, દાનની તક મળી છતાં નિષ્ફળ કેમ ગઈ. ત્રીજે લાવે છે. તે પણ દેવ ફેડી નાંખે છે. હવે એ શીશે નથી. મેં નિકાચિને દાનાંતરાય બાંધેલું છે, કારણ કે સંપૂર્ણ સામગ્રી છતાં સ પૂર્ણ પાત્ર છતાં મારાથી આ દાન ન બન્યું. મારા દાનાંતરાયનું કેટલું ગાઢ અંતરાય આ સાધુ નિભંગી નહિ, નિભંગી હું, એને મળશે નહીં તો તે અશાતા વેદીને નિર્જ કરશે. પણ મારી શી વલે ? મને તે જે લાભ મળવાને હતે. તે ન જ મળ્યો. આ દષ્ટિએ વિચાર કરે ત્યારે સમ્યફવને થાંભલો ગણાય, સુલસા આવી દઢ હતી તેથી જ મહાવીરે તેને ધર્મ લાભ કહેવડાવ્યું હતું. આપણને વગર આંબે કેરીઓ જોઈએ છીએ. કારતક મહિને કણબી ડાહ્યો શું કામ ? જેઠ મહિને જે જેર ન દે, એ કારતક મહિને ડાહ્યો થઈને શું કરવાને ? જેઠ મહિને જે કરવું નથી. અને કારતક મહિને ગાડા લઈને જવું છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ છવજીવન અને જડજીવન ધનાશાલિની ઋદ્ધિ હેજે એમ લખે છે શી રીતે ? સહી આગળ ૫૦૦૦૦ હજારનો પરિગ્રહ છે અને ધનાશાલિની ઋદ્ધિ હો કહો તે આને અર્થ શું ? આપણે નિયમને પણ ધ્યાનમાં રાખ્યા વગર મેંઢું ફાડીને બેઠા છીએ. ધન્નાશાલિ માર્ક દાનની પરિણતિ એવું ચોપડામાં લખ્યુ, પણ સાધુની ભકિત હોજો, દાનની પરિણતિ હાજે, સ્થૂલિભદ્રજીનું શિયળ હો, જંબુસ્વામીજી જેવી શિયળની દૃઢતા હો. એવું કઈ દિવસ દિવાળીના પડામાં લખ્યું ખરું ? ગૌતમસ્વામિની લબ્ધિ હોજે, અભયકુમારની બુદ્ધિ હોજો વગેરે લખ્યું, પણ તે મહાપુરુષોએ જે કર્યું, તે કરવા માટે તૈયાર નથી. રણબા વગરની કેરીઓ છોકરાને રમવાની હોય. આંચળ વગરની ગાય છોકરાને ખેલવાની, તે દૂધના કામની નહીં. આપણે ફળને માટે હું ફાડીએ, પણ એનાં કારણે જાણવા માટે બિલકુલ તૈયાર નથી, તમે તો ઝાડ વગરની કેરીઓ ખાવાવાળા છે. પણ ધ્યાન રાખજો કે તે દાંત તેડી નાખશે. સુલસાનું દૃષ્ટાંત દેવાવાળાએ ભાવ ઉપર વિચારવું અને સંસ્કારો ઉપર ધ્યાન પહોંચાડવું, જે ધ્યાન પહોંચાડે તે ઘરને પરમેશ્વર હંમેશાં મેટ નહિ બની જાય. જેમાં જ્ઞાનની ન્યૂનતા હોય, કારણોની અનિશ્ચિતતા હોય ત્યાં વિચાર કરવું પડે. કેવળીને કારણેની સંદિગ્ધતા નથી, તેથી તેમને વિચારની જરૂર નથી. જ્યાં સુધી છદ્મસ્થતા રહેલી છે, ત્યાં સુધી કિયાનો નિશ્ચય નથી, ફળને નિશ્ચય નથી, એટલે ત્યાં વિચારની જરૂર છે. બે પ્રકારના વિચાર: જડ વિચાર અને જીવ વિચાર. જડ વિચાર કયાં સુધી? છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યાં સુધી. ત્યાંથી કેવળ જીવ વિચાર. જડના વિચારની સત્તા કયાં સુધી ? જ્યાં સુધી છઠું ગુણઠાણું ન બને ત્યાં સુધી. છઠ્ઠા ગુણઠાણા સુધી પાપની નિવૃત્તિ કેવી રીતે માને ? તે નિર્વાહ થાય ત્યાં સુધી પાપ ન કરે, પણ નિર્વાહ બંધ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ આનંદ પ્રવચન દર્શન થાય તે પાપ કરવામાં પાછો પડતું નથી. સમકિતી થવાનું બધાને ઘણું ગમે છે. દુનિયા સારા શબ્દોની ઈચ્છાવાળી છે. શાહુકારી બધાને ગમે છે, પણ શાહુકારી રાખવી નથી ગમતી, મોઢે બોલવી અને દાખવવી એ તો બધાને ગમે છે, ચોર પણ ચારપણે જાહેર થવા માગતું નથી. માર્ગમાં આવવાવાળાને સમ્યક્ત્વ જ ગમે છે. કેઈપણ જીવ મિથ્યાત્વી થવા માગતું નથી, તમામ સમકિતી બનવા તૈયાર છે. વિચાર કરવું જોઈએ કે સમકિતપણું ક્યાં છે ? યાદ રાખજો કે અનંતી વખતે આપણે સમક્તિપણાની કરણી કરી છે. તીર્થકર ભગવાનની પૂજા મેટા આડંબરથી કરી છે, મંદિરો હજારો લાખે વખત બંધાવ્યાં છે, મંદિરની સંભાળ હજારો લાખે વખત કરી છે, મૂર્તિઓ પણ ભરાવી છે. આ બધું કર્યું. ગુરૂને અંગે હજારો દીક્ષાઓ અપાવી, હજારે મહોત્સવ કર્યા હજારો દીક્ષિતની કરણમાં મદદગાર થયા, પૌષધ, સામાયિક, પ્રભાવના અનંતીવાર કરી. આરંભ–સમારંભ છેડીને કુટુંબે કળતા છતાં અનંતીવાર સાધુપણું આપણે લીધું. કેઈપણ કાળે કકળાટ થયા વગર દીક્ષા થઈ નથી. જે દીક્ષા લે અને કુટુંબ છેડે તેને તે ગમ્યું હોય, પણ દુનિયામાં જે રહ્યા હોય તેને ક્યાંથી ગમે? તમે તમારા ફાયદા માટે કરે પણ તેના સ્વાર્થમાં ધકે પહેચે, તે તેમને ક્યાંથી સારું લાગે? એ તે એમ જ સમજે કે એક મરી જાય. અને એક દીક્ષા લે એમાંથી ઘરમાં ફરક કયો પડે ? દીક્ષા લેનારને ભલે ફરક હોય, પરંતુ કુટુંબને કે ફરક લાગે ? કુટુંબવાળાને બંને સરખા. કામકાજ રોજગાર વેપાર વગેરેમાં કુટુંબને ફરક શું ? કશે નહીં. દીક્ષા લેવાવાળો એને કામ લાગવાનું નથી. મારા કુટુંબમાંથી કઈ દીક્ષિત થયું નથી એ વિચાર કેઈ દિવસ આવે છે ? ધર્મિષ્ઠ કલેશ નહીં કરે, પણ દૂર બેસી રહેશે. અનંતીવાર કુટુંબના મરણથી શેક કરીએ છીએ, તેવી રીતે કુટુંબને કેઈપણ દીક્ષા લે ત્યારે શાક જ કરે છે! Page #156 -------------------------------------------------------------------------- ________________ જીવજીવન અને જડજીવન ૪૬૧. છોકરે દીક્ષા લેવાને છે તેવું સાંભળે ત્યારે છાતી અને મેટું બરાબર અવલેકે, ભલે કશું ન બેલે; પણ અંતઃકરણમાં આનંદ થતું નથી. જે સન્માર્ગ તરીકેની પવિત્રમાં પવિત્ર કાર્ય તરીકેની છાયા હજુ હૃદયમાં પડી નથી, ત્યાં હર્ષને કૃત્રિમ ઉત્પન્ન કરે પડે છે. સ્વાભાવિક હર્ષ ઉત્પન્ન થતું નથી. તે તમને એમ તે કયાંથી જ થાય કે દુનિયામાં આટલું બચ્ચું? આ વિચાર કયારેય પણ આવ્યું કે જે નીકળે એ જ બચ્યા. બચ્ચા તરીકેની બુદ્ધિ કઈ દિવસ આવે છે? આશ્રવમાં રહે ને બળતામાંથી સંવરમાં જાય એ તર્યો, મારાથી એક બર, તર્યો તે ધન્યભાગ્ય, એ તરીકેનું અંતઃકરણ ક્યારેય થયું ? અને એ . તરીકેનું અંતઃકરણ થયું હોય તે તે પોતે બચે કેમ એ વિચાર હૈય, અને બ સાંભળે છે તે આનંદ પામે, એ દશા કયાં છે ? હવે અહીં વિચારે. આ સ્થિતિએ આખી દુનિયા તરે. એને તર્યાની બુદ્ધિ નહીં. આ મારા પલે લાગેલા તેમાંથી કેટલાને બચાવ્યા. નદીના પ્રવાહમાં તણાઈ જતા હોય ને ખલાસી પડે છે, તેની . જોડેના ડૂબતાને બચાવવાની તેની પહેલી ફરજ છે. સંસારસમુદ્રમાં બધા ડૂબી રહ્યા છે. તેમાં આપણે જોડે રહેલા તે જરૂર તરવા જોઈએ ના બચાવ્યાનો જે આનંદ થાય. તે કરતાં ૧ ડૂબેલાને શોક વધારે થાય. પિતાને આશરે આવેલું ડૂબી જાય તેમાં વધારે શોક કરે. આપણને વળગેલામાંથી એક પણ ડૂબે તેમાં આપણું નાશી જ કહેવાય. મગજમાં આવા પ્રકારની સ્થિતિ ક્યારે આવે ? જ્યારે, આપણે દઢ સમતિવાળા હોઈએ અને દઢ સમકિતીપણું હોય ત્યારે . જ આપણું ધર્મક્રિયા સફળ થાય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ la ⠀⠀⠀ અનર્થનું મૂળ 5 ⠀⠀⠀⠀⠀⠀FFE£40⠀⠀ EDUCATIIREET:11://IT માન્યતાના ફરક એ અનનુ મૂળ છે. નાના છે.કરાને કાચના કકડા અને હીરામાં ફેર લાગતા નથી, કેમકે તેને તેની કિંમત સમજાઈ નથી. તેમ આત્માનું સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી છત્રને કધનનાં કારણેા મીઠાં લાગે છે. આત્માનુ સ્વરૂપ જીત્ર સમજે એટલે તેને ચક્રવની ની ઋદ્ધિ કે દેવની ઋદ્ધિ કચરા જેવી લાગે છે. આ ઋદ્ધિની પાછળ રાચતા જીવા તેને પામર લાગે છે એને તેને થાય છે કે આ બિચારાનુ શુ થશે છ માન્યતા પલટાણી એટલે બધુ... પલટાય છે. Ö-----------:IRRI -------------...E જગતમાં માન્યતાના ફ્ક તે અનનું મૂળ છે. જ્યાં માન્યતા ઊલટી હાય, ત્યાં જ્ઞાન ઊલટુ થાય અને જ્ઞાન ઊલટુ હોય ત્યાં માન્યના ઊલટી થાય. જે છેાકરાએ કાચના કટકામાં હીરાની માન્યતા કરી, તે છેકરા હાથમાં સાચા હીરા મેળવી શકે, તાપણ તેને મેળવવાનાં સાધના મેળવવા ન માગે. કાચના કટકારૂપી જે હીરા છે, તેનાં સાધના તપાસશે, અને તેથી તેને કાચના કટકાઓ મળશે, ત્યારે તે ખુશ થશે. મહેનત કાચના કટકા માટે કરશે. સાચા હીરા કે તેનાં સાધના જાણવા માટે કે તેને મેળવવા માટે પ્રયત્ન કરતા ખાળકને આપણે જોઈ શકતા નથી. નાના બાળકનું ઢાંત બાળકના પ્રયત્ન કાચના કટકા કેમ મેળવવા ? તે મેળવવા માટે શું કરવું? વગેરે માટે હાય છે. તે મળે ત્યારે કૃતા ! આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્યા • નથી, જાણ્યા નથી, અને તેના તરફ ઉદ્યમ કર્યાં નથી, તેની વાત આવે તા ન ગમે. નાના છેાકરાને માટા ઝવેરીના ચાપડા વગેરે ન ગમે. તેને તે કાચના કટકા પેટીમાં પડે એટલે તે દાઢ ગજ કૂદ, Page #158 -------------------------------------------------------------------------- ________________ અનર્થનું મૂળ ૪૬૩ જે પર (જડ)માં રમી રહ્યા, તેમણે સ્વ (આત્મા)ને માન્ય નહિ, જાણે નહિ, તેના ઉપર લક્ષ્ય દીધું નહિ, નાના છોકરાને મન ઝવેરાતને વેપાર છોડવા લાયક. લાગે તેને ઝવેરીની દુકાને બેસવું પડે, ચવના હિસાબ જાણવા પડે તે તેને મેત જેવું લાગે. તેમ આપણે અનાદિથી આત્માના સ્વરૂપની વાત તરફ અરુચિ-વાળા હોવાથી તે ગમે નહિ, તેથી ઊંઘ આવે, પ્રમાદ થાય, ને ભૂલી જવાય, જેમ ચવના હિસાબ છોકરો ભૂલે, પણ કાચના કટકાના હિસાબ તેને ધ્યાનમાં રહે. મારા સાત કાચ હતા, તેમાંથી કેણે લીધા? ૬ કેમ? દાગીના છેવાઈ જાય તેની શોધ માબાપ કરે. છોકરાને તેનું કાંઈ નહિ, પણ કાચના કટકાની ગવેષણા પોતે કરે. જેવી રીતે એ નાના બચ્ચાની માન્યતા, સમજણ અને વર્તનમાં કાચના કટકા પર તત્વ હતું, સાચા હીરાને માટે કાંઈ ન હતું, તેવી રીતે આ પણ જીવ અનાદિથી એ સ્થિતિમાં છે કે પદગલિક સુખ અને તેને જ હિસાબ, અને પ્રયત્ન પણ એ જ. તે મળે તેમાં રાઇ, થાય તે જાય -તેમાં નારાજી થાય. આ જીવને કર્મબંધનનાં કારણે મીઠાં લાગે છે. જીવ આત્માનું સ્વરૂપ નથી જાણવા કે માનવા તૈયાર, તેમ નથી તેના ઉપા મેળવવા તૈયાર. આ વાત વિચારશે તે અનંતી વખત આ જીવ જિનેશ્વરના શાસનને પામ્ય, સાંભળ્યું, છતાં તેની દશા એવી ને એવી જ રહી. કેઈ પણ પ્રકારે જેમ નાના બચ્ચાની દશા સાચા હીરા તરફ આવતી નથી, હીરાની વીંટી એના હાથે ઘાલી દો, સાચા માણેકથી મઢી દો પણ તેને તે તેને ઊલટે ભાર લાગે, તેમાં રસ નહિ, તો રસ શામાં કાચના કટકામાં. તેમ આ જીવને દુનિયામાં કડવામાં -કડવી ચીજ હોય તો ધર્મ અને મીઠામાં મીઠી ચીજ હોય તે કર્મ. કર્મબંધના કારણે મીઠામાં મીઠાં. મેંથી શબ્દ બેલે નહિ. નાનું બાળક હીરો નકામે છે તેમ બેલ નથી, છતાં સાચા હીરે કયો છે ઓળખવા તે તૈયાર નથી. સાચા હીરા માટે પ્રયત્ન કરવા, કે તે મળી જાય તે રાજી થવા બાળક તૈયાર નથી, પણ કાચના Page #159 -------------------------------------------------------------------------- ________________ ४६४ આનંદ પ્રવચન દર્શન કટકાને ઓળખવા અને મેળવવા તે તૈયાર છે. મળે તે કૂદવા લાગે અને તે જાય તો રેવા તૈયાર ! આ જીવ પીગલિક પદાર્થોને સુખનાં સાઘને માનવા તૈયાર થયો છે, સુખ માનવા તૈયાર છે. “હીર” શબ્દ નાનું બાળક કાચના કટકામાં લગાડે છે, તેમ આ જીવ પદ્ગલિક વસ્તુમાં સુખ લગાડવા તૈયાર છે. પણ આત્માના સ્વરૂપમાં સુખ શબ્દ લગાડવા તૈયાર નથી. નાનું છેક હીરાની કિંમત કાચથી કરે. સિદ્ધમાં શું ખાવું નહિ, પીવું નહિ અને રઢવું નહિ. સિદ્ધની તુલના લૂગડાંથી કરી! નાનું કરું હીરાની કિંમત કાચથી કરે. કાચના કટકાના હિસાબમાં સાચો હી હોય તે લેવા તૈયાર પણ ત્યાં કઈ બુદ્ધિ છે? તુલના કાચના કટકાની સાથે! - સિદ્ધિનું સુખ, સિદ્ધપણું અને સિદ્ધની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પૌગલિક સુખની તુલનાએ તે સિવાય નહીં, ત્યાં ખાવાપીવાનું નહિ એ સવાલ કયારે થાય? નાનો છોકરે કાચમાં પાંચ રંગ દેખે, પણ હીરામાં પાંચ રંગ દેખાય નહિ ત્યારે કહે, “આને શું કરે? આમાં પાંચ રંગ દેખાતા નથી. બિચારા એ અજ્ઞાન બાળક પાંચ રંગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય, તેથી જેમ તે જરૂર સાચા હીરાને લેનારો થઈ શકે નહિ, તેમ આ જીવ સિદ્ધિની સ્થિતિ કે સુખ પૌગલિક સુખની અપેક્ષાએ તપાસે. ખાવાપીવાનું મળતું હોય કે હરવાફરવાનું મળે તે સિદ્ધપણુ જોઈએ. તે સિવાય નહીં. આમ સિદ્ધિ લેવા જાય તે બાળક જેમ પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, તેમ તે સિદ્ધિ લઈ શકે નહિ પણ નહિ પણ ઠગાય. પુદ્ગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા જાય. જેમ એકલા કાચના કટકાથી રાચેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડયા છતાં સ્વપ્ન પણ સંભારું નહિ તેથી અનાદિથી આ જીવ મિથ્યાત્વમોહનીયમાં મશગુલ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - અનર્થનું મૂળ આત્માની ઓળખાણ કયારે આવે ? નાનું બચ્ચું સાચા હીરાને પામે કયાં ? તેમ આ જીવ આત્માનું સ્વરૂપ સમજે કયાં? સ્થિતિ સુખ સમજે ક્યાં ? ઝવેરીને હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબે સહેજે નથી આવડતા. આંતરડાં ઊંચાં લાવે, ત્યારે આત્માની ઓળખાણ આવે. સાચા ઝવેરાતને મોટે વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે? કાચથી ભરેલી આખી પેટી છે, તે પણ સાચા હીરાના જાણકારને તેની કિંમત કેટલી ? જેને આત્માનું સુખ ખ્યાલમાં આવ્યું તેને મન ચક્રવતી તે કાચના કટકાથી પેટી ભરનારા બાળક જ જેવા છે. અધિક કટકા એકઠા કરે તે તેને વધારે વહાલા લાગે. તેમ અહીં પણ જે આત્મા તરફ દષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સાધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વર્તનારા છે, તેમને દેવેન્દ્ર કે ચકવતી સરખા પણ વહાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિને સંસાર, ને ઇંદ્રની કે સામાનિકની સ્થિતિ હોય તે પણ બંધુ કંટાળાભર્યું લાગે. ઝવેરાતની પરીક્ષા થઈ ગઈ કે કાચના કટકાની પેટી કરૂણા ઉપજાવે. અરર! આની દશા શી ! કાચના કટકા ભેળા કરનારો આ બાળક મોજ માને છે ! પણ ઝવેરીના જિગરમાં ઝેર રેડાય છે. શાથી? આ બિચારાની આ દશા ? તેવી રીતે સમકિતવાળે જીવ ચારે ગતિના કેઈ જીવને દેખે. ત્યારે તેનામાં તે દયાનો ઝરે પ્રગટે, મિથ્યાત્વને અંગે ઝેર વરસે, તેને થાય ? આની દશા શી થવાની ? માન્યતાના પલટાને અને આ બધું છે. નાના બાળકે હીરાની માન્યતા કાચના કટકામાં કરી. તે મેળવવા શું માંગે ? કાચના કટકા. કાચના કટકા મળતા હોય તેવાં સ્થાને તે ખાળે. નાના બાળક ઝવેરી બજારમાં ના પેસે કાચવાળાની દુકાન હોય ત્યાં જ દોડે છે. તેવી રીતે આ જીવ જ્યાં પગલિક સ્થિતિ હોય ત્યાં જ દેડવા. તૈયાર. જિનેશ્વરના શાસનમાં–ઝવેરી બજારમાં જવા ને એવા પણ, ૩૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ આનંદ પ્રવચન દર્શન તૈયાર નથી. ઝુમ્મરના કાચને હીરા માનીને બેઠેલો છોકરો ઝવેરી બજારને જવા તૈયાર નથી. પણ ફર્નિચરવાળાને ત્યાં કેરા-આંટા ખાવા તૈયાર ! તેમ આ જીવ પદગલિક સુખની દુકાનમાં ફેરા ખાઈ રહ્યો છે. નાનુ બાળક કાચના કટકાથી કૂદે છે, તેવી રીતે આ જીવ જ્યાં -પગલિક સાધન મળી ગયું ત્યાં હર્ષઘેલા થવાને તૈયાર ! વાય કે હાર્યા રહે નહિ આવી દશા જગતના જીવોની જોવામાં આવે તે વખતે ગણધરનું -અંતઃકરણ શું કરે ? અનંતા વાર્યા નહિ રહેવાના, હાર્યા તે રહ્યા જ નથી. નાના બાળકને હીરાને કાચ માનતે હાયે રહેતે દેખશે? સિતારો પાધરે હોય ને સમજણ પડે તે રહે, બાકી ના છોકરા કાચના કટકાથી હાર્યો કે વાયે રહેવાનું નથી. આ જીવ પદગલિક પદાર્થોને સુખનાં સાધને માનતે હાર્યો રહ્યો નહિ અને વા પણ રહે તેમ નથી. પગલિક પદાર્થોના સુખને લીધે હાર્યો રહ્યો હોય તે અનંતી વખત નિગદમાં ગયે હતું, ત્યાંથી તે ચેતી જાત, જેમ નાના બાળક કાચના કટકાને હીરા માનતા હાર્યા રહેતા નથી, તેમ જીવ પગલિક પદાર્થને સુખસાધન માનતે હાર્યો રહેતો નથી. હાર્યો ત્યારે હડકાયે થાય છે. વારે ત્યારે વલખાં મારે છે, હવે એને સુધારવાને રસ્તે કર્યો ? \ પગલિક ચીજ નાશ પામી તે, “ઓ બાપરે ! મારું આમ થયું એમ બેલી હડકાયે થયો. અરે મહાનુભાવ! તારું કાંઈ નથી. એ જડ, ને તું ચેતન. તારે ને એને સંબંધ છે કે જેથી વલખાં મારે છે? હવે સુધરે ક્યારે ? કાચનો હીરો તૂટી જાય તે નાનું બાળક પોક મૂકે. માબાપ કાચ ખસેડી લે તો તે રીસાઈ જાય. તે હાર્યો, વાર્યો રહેતો નથી, તેમ આ જીવ અનાદિથી પુદ્ગલને સુખ માની બેઠે તેથી, તેને લીધે નથી હાર્યો રહે કે નથી વાર્યો રહેતે. રહેવાને રસ્તે એક જ-સમજણ. સમજણ થાય તે કાચના કટકામાં વારે કે હારે તે એ રહે. જે કાચના કટકા માટે રીસાતે કે Page #162 -------------------------------------------------------------------------- ________________ ^ ^^ annnnnarnarmann અનર્થનું મૂળ ४६७ કલેશ કરતું હતું, તે જ છોકરો સમજે તે વખત પોતાની પેટી પિોતે ખાલી કરી કાચને ફેંકી દે છે. તેમ આ જીવ આત્માનું સ્વરૂપ, સુખ, સ્વાભાવિક દશા સમજે તે વખતે ચૌદ રાજલોકનું ઈંદ્રપણું મળ્યું હોય તે તે બધું ફેંકવાલાયક તે ગણે. પૈસાને ખાતર પેશાવર જઈએ છીએ, તે ચકવર્તીએ છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્ન કેમ છોડયાં હશે? એક લાખ બાણું હજાર સ્ત્રી ત્યજે તે સમજુ બનીને. શાણા બનેલાએ ફેંકેલા હીરા બીજા અણસમજુ તે તેને લૂંટની મિલકત જાણે. કાચના કટકાથી પેટી ભરનારા ચુકવતી સરખા છ ખંડ વગેરે ત્યજે તે વખતે બીજા કોને આશ્ચર્ય લાગે ? જે પુગલના પણ થઈને પોષાતા હોય તેને આશ્ચર્ય લાગે, પણ આત્મારામના અતિથિઓને તે તે સ્વાભાવિક લાગે. નાને છેક નાના કાચથી ભરેલી પેટી જોઈને ખુશ થાય, પણ ઝવેરીને તે તેથી કાંઈ નહિ, આત્મારામના અતિથિને તે ચક્રવતી છે ખંડ વગેરે ત્યજે કે ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યજી દે તેનું કાંઈ નહિ, ત્યારે માલુમ પડશે કે આ જીવ કાચના કટકામાં કેટલો કાળ અટવાયા ? બધો કાળ, અનંતા પુદ્ગલપરાવર્ત. આ કાળ કાચના કટકાની કેળવણમાં કાઢો, આ દશા ગણધરના દેખવામાં સમજવામાં આવી, તેથી દયા ઉત્પન્ન થઈ. કાચના કટકાને હીરે માનનારે હાર્યો કે વાયે ન રહે. પુદ્ગલની બાજી કાચના કટકાને હીરા બનાવીને બેઠી છે. તેમ આ જીવ શુદ્ધ માર્ગમાં ન આવ્યા, ત્યાં સુધી પગલિક વૃદ્ધિમાં હર્ષઘેલા થાય ને હાનિમાં હડકાયે થાય. કાચના કટકાને કચરો સમજણથી જ સરકાવાય, તેમ નહીં પણ જીવ પદ્દગલિક પદાર્થોને સુખરૂપ, સાધનરૂપ માની બેઠા છે તે હાર્યો કે વા રસ્તે આવે તેમ નથી. તે સમજણમાં આવે તે પૌગલિક પદાર્થોને સરકાવી દે છે, એક એકને ઊંચાનીચા ગણે નહિ. એ કાચના કટકાની કિંમત ન હોવાથી આખી પેટી કે અધી પેટી છેડે તેની તેને કિંમત નથી. સમજણો થયો ને છેડે તેની કિંમત છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ આનંદ પ્રવચન દર્શન સાચું સ્વરૂપ સમજવામાં આવ્યું, ત્યાં કાચના કટકા કેટલા છેડયા તેની કિંમત નહિ. સમ્યકૃત્વ પ્રાપ્ત થાય તે વખતે ચક્રવત, શ્રીમંત માંડલિક પોતે હતો તેની કિંમત હવે રહેતી નથી. કાચના કેટલા કટકા છોડ્યા તેની સમજણ વખતે તેની કિંમત નથી. તેમ સમ્યફવ–સામાયિક આવે, ત્યાં ચકવતી કે દરિદ્રી બધા સર્વ સાવધના ત્યાગી હોય તેમાં કોઈ જાતને ફરક નથી. તેનું તેનું કારણ? “અજ્ઞાન દશામાં વધારે ટાંટિયા ભાંગ્યા. તેવી રીતે અહીં સમતાભાવમાં જીવ આવે તે વખત લાગે કે આ તો બધા કાંટા વધાર્યા હતા. કેઈ પડે એક કાંટા પર, કેઈ પડે આખી ડાળી ઉપર, કોઈ પડે આખા ભારા ઉપર. આ પદગલિક પદાર્થોની જે અધિક સંખ્યાને તે ભારે છે. આ તો કાંટાને ઉપાડે, ભારે છે. શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છતાં પણ કેટલાક સાધુને એ ઉપાડાને સજ્જડ ડર લાગે છે કે જેથી તેને લીધે નિયાણું કરનારા થાય કે “આવતે ભવે મને ઋદ્ધિ બુદ્ધિ કે કુટુંબકબીલે ન મળજો.” એવું નિયાણું કરનાર ચારિત્ર પામે પણ કેવળજ્ઞાન ન પામે. નિયાણું કરવાને નિષેધ કેમ? જીવતો જાઉં છું પણ સામે મનુષ્ય ને આવજો એમ શૂરવીર ન બોલે. રૂ–જાપાનીઝ વેરની વખતે રશિયન સ્ટીમર તળિયે પહોંચી ગઈ. જર્મન ચાન્સેલરને કહેવડાવ્યું, “કાઢે બહાર !” રશિયન સ્ટીમર છે. ત્યાં આનાકાની કરે તો તે કામ ન આવે. “કાં તો બહાર કાઢે, કાં તે લડાઈમાં ઊતર!” જે ઊતરી પડે તેની સામા લડવું છે. તેમ આત્મા એવી રીતે કેળવા જોઈએ કે ગમે તેટલી ઋદ્ધિ, સમૃદ્ધિ હોય, તેને તોડી નાંખવાને હું તાકાતવાન્ છું.” રશિયા એકલું ઊતરે કે જર્મન સાથે ઊતરે. તેમ આ આત્મા મોક્ષમાર્ગે પ્રયાણ કરે તે વખતે કેe આડું આવશે તેની દરકાર નહિ કરે. ચક્રરત્ન ઉપર જેને ભરોસે છે તે કેણ શત્રુ હશે ? કેણ, આગળ આવશે? તેની ચિંતા કરે નહિ. જેણે કર્મદલને સામાયિકરૂપી Page #164 -------------------------------------------------------------------------- ________________ અનર્થનું મૂળ ४६९ શત્રુ હાથમાં લીધો છે, તેને આખી દુનિયા શત્રુ હોય તો તેને હઠાવવા તૈયાર. ચકરત્નમાં એક અપલક્ષણ કર્યું છે? ઘરને તે પક્ષપાત કરે, ગાત્રને મનુષ્ય વિરોધી હોય, આજ્ઞા ન માને તે ત્યાં ચકરત્ન ચૂપ રહે, પણ સામાયિક રૂપી ચકરત્ન પુદ્ગલ પર આત્મા ઓળખાય તે તેની ઉપર પણ જય મેળવે. સામાયિક આત્માને અવળો ન થવા દે, કુટુંબ અવળું થાય તો ચકરત્ન સૂપ, ભરત, બાહુબલજી બાર વર્ષ સુધી લડયા. લેહીની નીક વહેવડાવી. આવા વૈરની વખતે ચકરત્ન ચૂપ રહ્યું. જ્યારે આ સમતા–સામાયિકરૂપી ચકરત્ન પરને અને સ્વને પણ પિતાનું પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભરેસે ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિક તે સારું એમ કહે, જેને ભરોસે હોય તેને ગમે તેટલા શત્રુ હોય તે પણ એક પંડ બસ છે. સનકુમારની કથામાં યક્ષે, રાક્ષસે લડાઈમાં ઊતરી પડયા. ત્યાં એકલા ચકવર્તીએ ખડે કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત. જાત મહેનત ઝીંદાબાદ. તે સૈન્યની સજાવટ ન ગણે, પંડનું જ પરાક્રમ ગણે. તેમ અહીં સામાયિકવાળા આત્મા. પંડના પરાક્રમવાળો હોય, તેથી ગમે તેટલું સૈન્ય આવે છતાં તેને પરાભવ કરવા તે સમર્થ છે. નિયાણાને નિષેધ કર્યો, છતાં કેટલાક સાધુઓ આ સંસારથી ત્રાસ પામી ગયા હોય તે બોલે કે “મારે મારા માર્ગે જવું તેમાં આ માથાકુટ શી? માટે આ માથાકૂટ આવતે ભવે જોઈએ નહિ.” આવું નિયાણું કરનાર ચારિત્ર પામે, પણ કેવળજ્ઞાન ન પામે. સામાયિકરૂપી ચકરત્નને ભસે ન રહ્યો, તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનારે સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ, તત્વનું સ્વરૂપ સમજે, આત્માનું અવ્યાબાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપંચ કર્યા હોય તેને અંગે રોવું આવે “તારા અને વિક્રમામિ અg સિરામિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા, તેને કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાંની દશા શરમાવનાર થાય, તેમ સામાયિકમાં ચઢેલો આત્મા, Page #165 -------------------------------------------------------------------------- ________________ gigo આનંદ પ્રચ્ન ન સમ્યક્ત્વના સૌધના શિખરે ચઢેલા આત્મા પૌદ્ગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે તેની માન્યતા સુધરે સાચા પદાર્થા સમજે તે જ તે માટે તે મહેનત કરે. સાચા પદાર્થો જણાવવા, મનાવવા ખધામાં સમજણ રસ્તા છે. એ વાત ધ્યાનમાં લઈ સુધર્મોસ્વામીજી પ્રતિમાધ પામ્યા, પ્રવ્રજ્યા લીધી તે વખતે આ જગતને સમજુ કેમ મનાવું ?” એમ થયુ. \\AU આત્માનું સ્વરૂપ સમજાય તે આપોઆપ સાચી માન્યતા આવે અને તે આવે એટલે એની મેળે પુદ્ગલ સુખ ઉપરથી રાગ ઊતરે અને કલ્યાણ થાય. ભાવદીક્ષાના અએને પણ દ્રવ્યદીક્ષા તે ગ્રહશું કરવાની ખાસ આવશ્યકતા જ છે. ચૌદ રાજલે કમાં સકાળ માટે અભયદાન દેનારી તા દીક્ષા જ છે. E} Page #166 -------------------------------------------------------------------------- ________________ મમતા. XUMINNI HETTINI #FFILITHiiiggs Mamle= [બધા અનર્થનું કારણ મમતા છે, વસ્તુ નથી. પિતાને છોકરે બીજાને દત્તક અપીએ એટલે તેમાંથી મારાપણુ છૂટયું. છોકરો અને છોકરી અને પોતાના સંતાન છતાં છોકરી માટે માન્યું કે પારકા ઘરની એટલે તેને લાગભાગ ન હોય આ દુનિયાના બધા અનર્થો મમતાને લઈને છે. ! UTNI!!Eiff Heiliff! [! TITHTHIHIIIIIIMAHA IIIIIIIII શાસ્ત્રકાર મહારાજા કહે છે : “બધા અનર્થનું મૂળ કારણ પદાર્થ નહિ, પણ મમતા છે.” દરિદ્રીને રાત્રે અંધારામાં કેઈ રાજા કે અમીર કોડની મિલકતનું કહીને છેટું કાગળિયું આપે તે અજવાળામાં સવારે તે ન જુએ, ને તે ખોટું ન જાણે, ત્યાં સુધી તેને કેટલો આનંદ થાય છે? નથી. ફોડ હાથમાં આવ્યા, તેમજ વાસ્તવિક રીતે નથી મળવાના, છતાં પણ તે વખતે તે “મને કોડ મળ્યા આવા મમત્વભાવથી સુખ અને આનંદ તે વેદે છે, અનુભવે છે. ક્રોટિવજને કઈ ખોટી ખબર આપે કે રાજાએ તમારી લાખોની મિલકત લૂંટી લીધી ! ભલે રાજાએ ન લૂંટી હોય, પણ તે કટિવજના હદયને કેટલે આઘાત થાય છે ? આ આઘાત થવાનું કારણ પણ દ્રવ્ય તરફને મમત્વભાવ છે. બલદેવના મરણની ખોટી ખબર સાંભળી વાસુદેવના પ્રાણ કેમ ચાલ્યા જાય ? જે વસ્તુના નાશને અંગે જ પ્રાણ જતા હોય તે બલદેવના મરણના સમાચાર બેટા હોવાથી પ્રાણ જવા ન જોઈએ. ત્યારે કહે કે “વાસુદેવના પ્રાણનો નાશ પણ બલદેવ પ્રત્યેના મમત્વને આભારી થાય.” વસ્તુ મળવાના જુઠ્ઠા સંક૯૫થી પણ આનંદ, તથા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ આત્નઃ પ્રવચન દર્શન જવાના જૂઠ્ઠા સમાચારથી પણ શેાક એ કેવળ મમત્વભાવને લઈ ને જ થાય છે. એક ક્રોડની મિલકતનું મકાન વેચનારે વેચ્ચું', લેનારે લીધું. બીજે દિવસે તે મકાનને નાશ થયા : આગથી અગર અન્ય આફ્તથી મકાન જમીનદોસ્ત થયું. આથી વેચનારને પારાવ!ર આનંદ, લેનારને શેાકની પરાકાષ્ઠા ! તેનું કારણ શું? મમતા ! મમતા !! મમતા !!! પહેલે દિવસે તેમ થયું હેત તે વેચનારને શેક હતા, કેમ કે તે ખેલત કે વેચવા વખત ન આવ્યા,' લેનારને આનદ હતા કે મિલકત નથી વસાવી તે સારું કર્યું, ખચી ગયા.” ખીજે દિવસે ઊલટા જ મામલે ! આ પલટા કાણે કરાવ્યેા ? મારા પણાના ભાવે ! મમતાએ 11 ત્યારે એ સિદ્ધ થાય છે કે વસ્તુના નાશના શેક કેાઈને નથી. જે શાક કે ખેદ છે તે “અમારુ ગણુ, મારી ચીજના નાશ થયે” આ ભાવનાને અગે છે. જયાં મારાપણાની સ્થાપના ત્યાં આનંદ, મારાપણાને નાશ ત્યાં આઘાત ! આથી મમતાભાવ એ જ મારનારા પદાર્થ છે. માટે મમત્વભાવના, મારાપણાના નાશ કરવા જોઈએ. શેક વસ્તુના નાશને લીધે નથી તે, પણ તેને અંગે થયેલા પેાતાપણાના નાશને લીધે થાય છે. એક રાજા હતા. તેની ઉમર સાઠે વર્ષની થઈ અચાનક તેના એકના એક પચીશ વર્ષના કુંવર સંતાન વગરના મરી ગયા. રાજ્યને વારસ કુંવર ગયા, તથા તે સંતાન વગરના ગયા, માટે રાજ્ય નાવારસ રહ્યું : આ હાલતમાં રાજાના કલ્પાંતને કઈ પાર હાય ખરા ? સૌંસારની માયામાં મૂઝાયેલા, મમત્વભાવમા મગ્ન બનેલા, આત્માની ઓળખાણ વગરના જીવાની આવા પ્રસંગે ખરેખર કરૂણદશા થાય છે. દુનિયા એ પંખીને મેળા છે,' આટલુ ધ્યાનમાં લેવામાં આવે તે કાંઈ વાંધા છે ? પણ એ જાણવુ, સમજવું, માનવું તે ઘણું મુશ્કેલ છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમતા ૪૭૩ રાજા અતિ શેકાકુલ થયો. રાજા પણ વૃદ્ધ હતે એટલે લોકે એને પણ જીવનને છેડે જ માનતા હતા. પરંતુ રાજા જે આત્મદષ્ટિથી વિચારે તે હતું શું અને ગયું શું?’ એને તે વળી અસેસ શાને ? પુદગલ પ્રેમીઓની દશા પાગલ જેવી હોય છે. આ દિશામાં રાજાના કલ્પાંતમાં શી ઊણપ હેયર ભરદરિયામાં પડેલે, તરવાના સાધન વગરને ડૂબી જાય તેમાં આશ્ચર્ય નથી. તેમ આત્માને તથા ધર્મને નહીં ઓળખનારાઓ તેવા સંયેગવશાત્ સંસારસાગરમાં ડૂબી જાય, તળીએ જઈ બેસે તેમાં નવાઈ નથી. રાજાના શાકને પાર નથી ! આ વખતે પ્રધાને વિચાર કર્યો કે “આવા પ્રસંગે શોક કે કહપાંતથી બચાવનારું સાધન આત્મા તથા ધર્મને ઓળખાવનાર ગુરૂ જ માત્ર છે. જગતની જૂઠ્ઠી બાજીને તેના ખરા સ્વરૂપથી સમજાવનાર ગુરુ વિના બીજું કઈ નથી. માટે કેઈ મુનિમહારાજ પાસે રાજાને લઈ જવામાં આવે તે જરૂર શેકનું નિવારણ થાય” વાત પણ -ખરી! પ્રધાનને ઉપદેશ કામ ન લાગે, કેમ કે આખરે એ પણ જગતની માયાના પૂતળાઓમાંનું એક છે. વળી એ રાજાને એ સેવક છે. સ્વામીના મગજ ઉપર આવા વખતે સેવકને કાબુ હોઈ શકે નહીં. મહાત્માઓ કેઇના સેવક નથી, સ્વામી છે. એટલે તેઓ જ સત્ય ઉપદેશથી દુનિયાને શેક નિવારણ કરી શકે. “રાજા એટલે ભવાટવીમાં ભમતે ભૂત! એને ઠેકાણે લાવવા માંત્રિક જેવા મુનિની ; જ જરૂર છે, આમ વિચારી નગરની પાસે ઉદ્યાનમાં બિરાજમાન ગુરૂ પાસે રાજાને પ્રધાન લઈ ગયે. ગુરૂમહારાજે રાજાને સંસારની અનિત્યતા સમજાવી. મેટે ભાગે મેહધને ઉપદેશ વ્યર્થ નીવડે છે, છતાં ગુરુમહારાજે ઉપદેશ આપવા માંડઃ મહાનુભાવ! સંસાર અનિત્ય છે. કેઈ ઝવેરી હીરે ખરીદવામાં કિગાય અને કાચના ટુકડાને હીરો માની લઈ લે, તેના કરોડ રૂપીઆ આપી દે. એ હીરે સાચવવા તિજોરી વસાવે, રક્ષણ કરવા આરબે. રાખે, પણ જ્યારે માલુમ પડે કે “એ તો કાચને ટુકડે છે, ત્યારે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ આનંદ પ્રવચન દરશ ન તેની કઈ દશા ? કોડ ગયા, હીરાને બદલે કાચ મળે અને જે જાહેરમાં રૂએ તે બેવકૂફ બને! એની હાલત તે કેઠીમાં મોં રાખીને રવાની જ થાયને ! કેમ કે ભૂલ કાચની નથી, ભૂલ પોતાની છે. કાચના ટુકડાને વિશ્વાસઘાની ન કહેવાય રાજન! તેમ તે પણ કાચ ટુકડાને હીરો માનવાની ભૂલ કરી હતી. આશ્ચર્ય છે કે જગતના જ પિતાની ભૂલને રેતા નથી, પિતાના મિથ્યામતને રેતા નથી અને કાચને કકળાટ કરે છે ! પ્રથમ તે હીરાની બુદ્ધિએ કાચ હાથમાં લીધે તે મૂર્ખાઈ! અને પછી રવા બેઠે તે બીજી મૂર્ખાઈ !! આવી મૂર્ખાઈએ પોતે કરવી અને ઉપરથી પાણીમાં બાચકાં ભરવાં! ! ! એથી હાથમાં શું આવે? જગતના તમામ પદાર્થો કાચ જેવા અસાર અને ક્ષણભંગુર છે, મૂખ એ ઝવેરી હીરાની બુદ્ધિએ કાચ લેવાની ભૂલ કરે, પછી કાચ તે કાચ તરીકે માલૂમ પડે ત્યારે માથું ફેડે, અરે ! રાતું કાઢે. તેથી કાચ કાંઈ કાચ મટી હીરે થઈ જાય ખરે? એ જ રીતે કાચ જેવી સંસારની માયાને હીરો ગણવામાં આવે તેથી તે કાચ જેવી માયા હીરા રૂપ શી રીતે બને? રાજન્ ! તેં કુવરને તાર માનવામાં ભૂલ કરી છે. તારા બેલાને વવાથી એ આવ્યો નહોતો. તેમજ તે કાંઈ એને જવાનું કહ્યું નથી! આયુષ્યાનુસાર જીવન ભેગવી, લેણદેણને હિસાબ પતી જતાં એને. જવું પડયું ! તારો હેત તે જાત શા માટે ? અફસ વ્યર્થ છે. દુનિયા અજબ છે. દુનિયાને વ્યવહાર પણ તે જ છે. કેઈ મરી જાય ત્યારે. પાડોશીઓ પ્રથમ સાથે જોવા માંડે છે અને પછી હાથ પકડી છાના રાખવાનું કામ પણ તેઓ જ કરે છે. છાના રાખનારા પણ પિતાને ઘેર પ્રસંગ આવે, ત્યારે રોક્કળ કર્યા વિના નથી જ રહેતા. બીજાને છાના રાખવાનું સમજાવનારાની સમજણ તે વખતે ક્યાં જાય છે Page #170 -------------------------------------------------------------------------- ________________ મમતા ૪૭* જો જાણે છે તેા પેાતાના ઘેર પ્રસંગ આવ્યા ત્યારે ભેંકડો કેમ તાણે રાનારી તથા ફૂટનારી છે ? પાક કેમ મૂકે છે ? ખીજાના ઘેર ઉપદેશ આપે છે કે ૮ કેણુ અમરપટી લખાવી લાવ્યુ' છે ? ક પાસે કાનુ ચાલે છે? જમ આગળ કોઈનુ ઝેર નથી પણ એમ ખાલનારીને ત્યાં એટલે પેાતાને ત્યાં પ્રસંગ આવે છે ત્યારે છાયાં લે છે અને રાજીમાં ગાય છે, તેનુ શું કારણ ? એ જ રીતે દુનિયાદારીથી ર'ગાયેલા જાણીને આત્માને આલામાં નાંખે છે. આવી અજબ દુનિયાદારી છે. અજમ દુનિયાની ગજખ ભરેલી માયાથી રાજન! તારા આત્માને અચાવી લે ! તારે તા એક કુંવર ગયા છે. પણ સગરચકવી ને સાઠ હજાર વર–(પુત્રો) એકીસાથે મરણ પામ્યા હતા, ત્યાં છ ખંડના માલિકનું પણ શુ ચાલ્યું ? :// રાજન્ ! દુનિયા તરફ્ ચે પત્તો લાગે તેમ નથી. કાઈને સહેજે વૈરાગ્યનુ મન થાય તે દુનિયા તે તરત તેને દુઃખ ત વૈરાગ્ય કહી દે છે. એવુ કહેનારા પોતે વૈરાગ્યનુ સ્વરૂપ તે સમજતા નથી, કલાઈ ને ચાંદી કહેનારા તા છે!કરાએ મળશે, પણ ચાંદીને કલાઈ કહેવાની ભૂલ કરનારા તા છે.કરાય મળવા મુશ્કેલ છે. જ્યારે ઉત્તમ એવા વૈરાગ્યને પણ “બ્રુ:ખગભિ ત” કહી હલકી કોટિમાં મૂકી દે છે. હલકાને ઉત્તમ કહેવાની વાતા દૂર રહેા : ઉત્તમ પદાને હલકા કહી દે છે! સસારમાં કેાઈ ધનવગરના દીક્ષિત થાય એટલે તરત દુ:ખન ગર્ભિત વૈરાગ્ય”ની છાપ આપે! દુનિયામાં પાણીસેાળ આની દશા હાય કે તરત જૂઠ્ઠી છાપ ! જૂઠ્ઠી છાપ મારનારને સરકાર કેવા ગણે ? તા સજ્ઞનાં તત્ત્વામાં જરી છાપ લગાવનારની શી વલે ? દુઃખગર્ભિત વૈરાગ્ય કનુ નામ ? ધણી મરી જાય ત્યારે તેના શાકને લીધે ઘરેણાં-ગાંઠાં કે સારાં વસ્ત્રો પહેરવાના ત્યાગ થાય, શરીરની શૈાભા ન કરાય, એનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય ! Page #171 -------------------------------------------------------------------------- ________________ - ~ ~~ ~~~ ~~ ~~~~ આનંદ પ્રવચન દર્શન ~~ ~ ~~~ ~~ શોકને લીધે કે દુન્યવી દુઃખના લીધે, ઘરમાં વહુ, બેટી કે બહેન રડેલી હોય તેથી જમણમાં ન જવાય તથા આનંદ પ્રસંગમાં ભાગ ન લેવાય, આ તમામ દુઃખગર્ભિત વૈરાગ્યમાં સમાય છે. શોકના કારણે સાંસારિક પદાર્થો પરથી રાગ ન ઊઠયા છતાં વ્યવહારથી પ્રવૃત્તિની ઈચ્છા ઊઠી જવી, વિષય પરથી મન હઠી જવું તે દુઃખગર્ભિત વૈરાગ્ય. શેકને લીધે રાતદિવસ ઉચાટ રહે, વિખવાદ માટે જ નહીં, શેકનું પ્રમાણ એટલું બધું વધી જાય કે આત્મહત્યા પણ કરી નાંખે આટલી હદે શોકનાં કારણેથી સંસારના પદાર્થોથી મન પાછું હઠી જાય તેનું નામ દુઃખગર્ભિત વૈરાગ્ય! દુનિયા માહગર્ભિત વૈરાગ્ય કોને કહે છે? બાપની પછી છોકરે કે છોકરા પછી બાપ દીક્ષા લે ત્યારે જગત તેને મેહગર્ભિત વૈરાગ્ય કહી દે છે ! જેને શ્રીજિનેશ્વરદેવનાં વચને ધ્યાનમાં ન હોય તે જ આવું બોલે. સંસારમાં ચારે ગતિમાં હેરાન પરેશાન થવું પડે છે એ ખ્યાલ ન હોય, કર્મક્ષય કરી શાશ્વત્ સુખ મેળવવા માટે મેક્ષે જવું જોઈએ, એ વિચાર ન હોય. માત્ર લીલાને માનનાર, લીલાવાલા દેવગુરૂને માનનારા મિથ્યાત્વીરો અને પંચાગ્નિ તપ કરનારાઓને વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય છે. બાહુબળજીએ દીક્ષા લીધી, વડાઇમાં ન આતાવાના કારણે કે ? શું તે દુઃખગર્ભિત ? સાઠ હજાર પુત્રો મરી ગયાથી સગરચકવતીએ દીક્ષા લીધી તે માટે શું કેહગર્ભિત? શગરહિતપણું તે વિરાગ્ય છે. સાંસારિક દુઃખને લીધે સાંસારિક વિષયો કે પદાર્થો ઉપરથી મન ન હડી જાય પણ દુષ્ટ દુખોથી હેરાન તે કાય તે દુખગર્ભિત વિરાગ્ય તથા મિથ્યાત્વ વાસિત એવાને જે વૈરાગ્ય તે મેહગર્ભિત વૈરાગ્ય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમા ૪૭૭ તાસેા પંચાગ્નિ તપ કરે છે તેમાં સાચી કલ્યાણબુદ્ધિ નથી, માટે તે માહગતિ વૈરાગ્ય છે. ગમે તે નિમિત્ત મળતાં જે જીવને સસાર અસાર લાગ્યા હાય. અને જે મેાક્ષ મેળવવા તૈયાર થયા હોય, તેના વૈરાગ્ય તે જ્ઞાનગભિ ત વૈરાગ્ય છે : અભાગીને આ વૈરાગ્ય નથી. જે વૈરાગ્ય સસારથી પાર ઉતારનાર છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. માટે આવા વેરાગ્યથી આત્માને વાસિત કરી શેકને ટાળવા જોઇએ, કેમકે સચેગ ત્યાં વિયેાગ નિશ્ચિત છે. ઉપદેશના અમલ કરવામાં એદી હાય તે ઉલટા ઉપદેશના વાંક કાઢે છે! મુનિએ આ રીતે રાજાને સસારની સ્થિતિ જણાવી ઉપદેશ દ્વીધા. પણ નદીના પાણીના ધામધ પ્રવાહ પથ્થર પર ચાલ્યું જાય પણ પણ સુતરવા જેટલા પણ ભાગ તેની અંદર ભીના ન થાય, તેમ શાકમાં ડૂબેલ રાજાને મુનિના ઉપદેશની અસર થઈ નહિ. માહદિરાથી છાકટાપણું આવ્યુ હોય ત્યાં ઢોલ-વાજા વગાડો તે પણ કાંઈ હિસાબમાં નથી. મેાહમિદરાના એ પ્રભાવ છે કે તેના ભકતા તેનું પાન કરનારાઓ ઉલટા ઉપદેશકને વાંક કાઢે છે. • એક ખારડીના ઝાડ તળે એક એઢી સૂતા હતા. પાકેલ એક ખાર તેનાથી એક હાથ છેટે પડ્યું હતું. ખાર જોઇને તેને મેામાં પાણી છૂટતું હતું, પણ તે એવા એન્રી હતા કે ઊઠવુ` કે હાથ લાંખેકરવા તે તેનાથી બને તેમ નહાતુ. ત્યાંથી કંઈક દૂર એક ઊંટવાળા ઊંટ પર સવાર થઇને જતા હતા, તેને એદી કહે છે- એ ઊંટવાળા ! જરા નીચે ઊતરીને આ ખેર મારા માંમાં મૂકને !” કહેા કેવા એદી !!! તેમ આપણે પણ સૌંસારના માહમાં એવા લીન થયા છીએ, અને માયાની મૂંઝવણુથી એટલા ખધા દીન બન્યા છીએ કે શ્રી-જિનશ્વરદેવનાં વચના હૃદયમાં ઊતરતાં જ નથી, અને તેથી પેાતાનાપ્રમાદના શુ આ પણે વાંક કાઢીએ છીએ ? નહિ. વાંક ગુરુને. Page #173 -------------------------------------------------------------------------- ________________ ४७८ આનંદ પ્રવચન દર્શન દુનિયા કેટલી દોરંગી છે? જે કેઈ સરલ આત્માને ગુરુને ઉપદેશ લાગે તે કહેશે કે–સાધુએ ભૂરકી નાંખી ! અને બડાઈ મારતાં કહેશે સાધુ ગમે તેટલે ઉપદેશ આપે, પણ આપણને તેવું વર્તન પાલવે નહિ. અહીં પિતાની દીનતા કબૂલવી તે દૂર રહી, પણ પણ ઊલટી બડાઈ ! કેટલાક તે એમ પણ બોલે છે કે-વૈરાગ્ય શાન લાગે ? વૈરાગ્ય લગાડવામાં તે વળી એમ પણ બકે કે ઉપદેશકને સમર્થ ત્યાગ જોઈએ !” આ મેહમદિરાનું છાકટાપણું બધે બકવાટ કરાવે છે. પેલા મહાત્મા મુનિએ સંસારની અસારતા, આયુષ્યનું ક્ષણભંગુરપણું, વૈરાગ્યનાં સ્વરૂપે, દુનિયાની અજાયબ હાલત વગેરે વિસ્તારથી કહી રાજાને શેક શમનાથે ઉપદેશ તે આપ્યો પણ તે સજા! રાજા તો રાજા જ હતે એને ઉપદેશ લાગે છે તે રાજા શાને ! દીકરા તથા દીકરી પ્રત્યે ભાવનામાં ફરક શાથી? હવે પેલો મરનારે કુંવર સારી લેગ્યાથી દેવતા થયે હતે. તે ત્યાં આવે છે, મુનિને વંદનાદિ કરી, કલેશનું સ્વરૂપ જાણી રાજાને પોતાની હાલત જણાવી પૂછે છે કે–“રાજન ! તમને પુત્રના જીવથી રાગ છે કે શરીરથી? જે જીવથી રાગ હોય તે હું મર્યો નથી, પરંતુ તે જ જીવ હું દેવતા થયે છું. અને જે પુદ્ગલથી રાગ હોય તે આ શબને સાચવી રાખે ” રાજા મૂંઝાય! હવે શું કહેવું ? રાગ તે મારાપણાના સંસ્કારને ! રાજાએ સંસાર છોડી દીધો. ખુદ પિતાના દીકરાને કેઈને દત્તક દીધા પછી તેના પર પિતાનો હક રાગ કેટલે ? મારાપણું મૂકી દીધું એટલે ખલાસ ? દીકરા તથા દીકરી અને એક જ ઘેર અને એક રીતે જ જમ્યાં છે. છતાં ઘરની મિલકતમાં પુત્રીને હકક કેટલે રાખ્યો ? કેમ કે ભાવના છે કે પુત્રી મારી નથી. બીજે ઘેર જવાની છે. મારા-મારી મારાપણાની ભાવનાની છે. આ બધામાં મમત્વ જ કારણ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ મમતા ૪૭૦ warmersrsrsonnnnnnn m જેમ દુન્યવી સુખ માટે કામ પદાર્થ તથા તેના સાધનને અર્થ પદાર્થ ગણીએ છીએ, તેમ આત્માનું સુખ મેક્ષ છે અને તે મેળવવાનું સાધન ધર્મ છે. અર્થ એટલે અહીં એકલું દ્રવ્ય નહીં, પણ વિષયનાં તમામ | સાધને તે અર્થે અને વિષચ સુખ તે કામ. એ જ રીતિએ શાસ્ત્રના ઉપદેશ પ્રમાણે આચરણ થાય તે ધર્મ અને તે દ્વારા મળતું શાશ્વત સુખનું સ્થાન તે મોક્ષ છે. અર્થ અને કામ, બે પુરૂષાર્થો લૌકિક છે. ધર્મ અને મોક્ષ બે પુરૂષાર્થો લોકોત્તર છે. લૌકિકમાં મૂંઝાએલા પ્રથમ તે અર્થ તરફ ઝૂકી રહ્યા છે. અર્થના મમત્વને લીધે ગુરૂના વેષમાં આવેલાની પણ વિચિત્ર દશા થાય છે અને ભગવાનના માર્ગને ઉઠાવનારા છે એવો અર્થ કરે છે. એ દષ્ટાંત ધ્યાનમાં લેવા જેવું છે કે કેઈક પરિગ્રહધારી ઉપદેશ દેવા પાટ ઉપર બેઠા. હાથમાં વીંટીઓ અને વેઢે પહેરેલાં છે. ભુજાએ કડાં વગેરે પણ પહેરેલાં છે. હવે તેમને શ્રી ઉપદેશમાળાની રાસરH૪૦ એ ગાથાની વ્યાખ્યાને પ્રસંગ આવ્યા. પરિગ્રહની મમતાને લીધે અર્થ શહદથી જીવાદિ પદાર્થ લઈને વ્યાખ્યા કરી. તે સભામાં એક શ્રાવક તત્વને જાણકાર, સમજુ, ઠરેલ, વિવેકી તથા અનુભવી હત, ભક્તિવાળ પણ હતું. તેણે તે અર્થ માનવાની ના કહી. પછી નવાણું જૂદી જૂદા અર્થ કરવામાં આવ્યા, પણ ઉપદેશમાળા ભણેલે તે શ્રાવક તે કબૂલ કરતા નથી, ત્યારે રત્નાકરસૂરિ સમજી ગયા. (અહીં કેઈ સમપ્રભસૂરિ કહે છે.) શ્રાવકને કહી દીધું કે કાલે ખરેખર અર્થ સમજાવીશ. સૂરિ સમજી ગયા કે આને વીટી કડાં વગેરે ખટકે છે. પોતાના પરિગ્રહનાં કિમતી એવાં મોતી મંગાવી, વટાવી, તેને ચૂરો કર્યો. જતિનું દ્રવ્ય દહેરામાં ન કલ્પ! મહાવ્રતને મલિન કરીને મેળવેલા દ્રવ્યને સંઘ પણ ન અડકે ! ઘેર પાપ લાગે! Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ આનંદ પ્રવચન દર્શન બીજે દિવસે તે સાચા ત્યાગી બન્યા અને અર્થ જણાવ્યું કે “પૈસા એ જ અનર્થનું મૂળ છે ! અર્થ એટલે દ્રવ્ય તેમજ તેનાથી વિષયે. એ અદિ આવે, રહે કે જાય તે પણ મગજ ભમાવે છે. માટે પૈસા અનર્થનું મૂળ છે. પ્રથમ તમામ મુનિઓએ પૈસાને ત્યજેલ છે, નરકે લઈ જનારો છે. મમ્મણ શેઠ નરકે ગયા તે આરંભ પરિગ્રહને લીધે જ. જે અર્થને રાખવા હોય તે તપ વગેરેને આડંબર શા માટે ? નવ્વાણું અને ન માનનાર શ્રાવક આ અર્થથી તરત માની ગયા. આ અર્થ વખતે મમતા ગઈ એટલે સાચું ભાન થયું. દુનિયામાં જીવ માત્ર વસ્તુની મારામારીથી નહિ, પણ મારાપણાની. મારામારીથી હેરાન થાય છે અને રખડે છે. આ ભાવ મટો એટલે બધી ઉપાધિ છૂટી. Dessa ગુણ પ્રાપ્ત થયા પછી જ ગુણ પ્રત્યે બહુમાન પ્રેમ અને સાચી સેવા સંપાદન થાય છે, માટે ગુણના ગ્રાહક બનો. ગુણુજને પ્રત્યે બહુમાન અને આદરભાવ વિના આત્મભાવની સન્મુખ જવું એ પણ બહુ મુશ્કેલ છે. e|E] Page #176 -------------------------------------------------------------------------- _