________________
સપાછીય
આખાયકાલાત્ શુભશીલશાલિનમ્ નાગરે કાવિંદસત્ત્વશાલિનમ । મગલ કેન્નિમાલિનમ સદાન દસૂરિ સાગરમ
વિશ્વે સદા
વ
જે મહાન શ્રુતધરે પેાતાના જીવન કાળમાં દોઢસા ઉપરાન્ત ઢળદાર ગ્રન્થાની રચના કરી હતી એવા આગમોદ્ધારક શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ. સા.ના નામથી જૈન સમાજમાં ભાગ્યે જ કાઈ અપરિચિત હશે.
જે મહાપુરુષ નિરંતર આત્માની પ્રતીતિ કરાવનારી, કના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રગટાવનારી અને ધર્મનું યથા આરાધન કરાવનારી તાત્ત્વિક અને માર્મિકવાણીના ધોધ ગંગાના પવિત્ર પ્રવાહની પેઠે નિર’તર અસ્ખલિતપણે વહાવતા હતા, તેવી અગાધ અને અમાપ વાણીને ઝીલવાનુ કાર્ય સ. ૧૯૮૮ થી તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાએ કર્યું .
જે દિવ્ય પુરુષે પ્રસન્નતા, પવિત્રતા અને શીતળતા આપતી અને આત્માની અનુભૂતિ કરાવતી વાણીને અનેક પુસ્તકા દ્વારા બહાર પડાવી, સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે; પરતુ આજે તે પ્રવચનાનાં ઘણાંખરાં પુસ્તકા અપ્રાપ્ય છે, જ્યારે કેટલીક નાંધે, પણ અમુદ્રિત છે,
“મુદ્રિત—અમુદ્રિત તમામ પ્રવચના ક્રમસર મુદ્રિત થાય, તા સમાજને અત્યંત ઉપકારક અને ”—આવા વિચારા નિર'તર મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. સારા કામમાં સૌ સહાયક” આ ન્યાયે આગમેદ્ધારકશ્રીના ભક્તવ અને આગમમદિરાના ટ્રસ્ટીગણની શ્રી અમરચંદ રતનચંદે ઝવેરીને ત્યાં મીટીંગ થઈ અને મે... પ્રેરણા કરી અને ત્યાં “ આગમાદ્વારક પ્રવચન પ્રકાશન સમિતિ ” ની