________________
પ૬
આનંદ પ્રવચન દર્શન
આખા જગતના બધા અભાવ આવ્યા.
આ પાનું નહીં એવું કોણ બેલી શકે ? આને પણ ઓળખે અને પિતાને પણ ઓળખે એ જ બોલી શકે. આ પદાર્થને જાણવા માટે એના અભાવે પણ જાણવા જેઈ એ. એ જ્યારે જણાય? જ્યારે તેના મૂળ જણાય ત્યારે અભાવ પર્યાયને સીધે શબ્દ પરપર્યાય. સ્વપર્યાયને જાણી શકે નહીં તે પરપર્યાયને જાણે, તેથી ત્યાં સુધી ફરી જણાઈ કહેવાય નહીં. માટે જગતના પદાર્થો જાણે, ત્યારે જ અભાવ જાણે અને અભાવ જાણે, ત્યારે બધું જાણે, માટે સર્વજ્ઞની જરૂર છે.
આ ઉપરથી સર્વજ્ઞપણું સાબિત કર્યું, કાલકના જ્ઞાનને શાસ્ત્રમાં સ્થાન છે તે પછી તે શું લાભ કરવાનું? વગર પ્રસંગનું સર્વરૂપણું સાબિત થયું. તમારા પ્રસંગ–જે વગર ફાયદાનું જ્ઞાન તે નકામું છે. તેનું અમારા શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રથી તે ફાયદો ઊડી ગયે, કારણ કે કાલકના જ્ઞાનની જરૂર શી છે ? અને તે જ્ઞાનથી ફળ શું છે? છતાં શાસે તે જ્ઞાનને જરૂરી જણાવ્યું છે. રાગી દેવને તે નથી, તેમ શાસ્ત્રમાં જણાવેલ
ફાયદો આપણને સૂઝતું નથી. પૈસો અનર્થની ખાણ હોય તે દુનિયાદારીમાં “વસુ વગરના નર પશુ, એ વાત કેમ કહેવામાં આવે છે? દુનિયામાં નિર્ગુણીને પણ એક પૈસાદાર હોવાથી મારે માનવો પડે છે. આ મનુષ્યની મહેરબાની જોઈએ. “વસુ વગરને પશુ,” એ કહેવતથી ખરાબ માણસને સારે ગણવો પડશે. નેતના સાટે જેને જન્મ આપે. હેરાન હેરાન થઈ જેમણે જન્મ આપ્યો. તેને માટે કર્યો એ જ છોકરે જે પૈસા ઉડાવી દે તે “મારો પરભવને વેરી” એમ કહેવાય છે. એક પિસાની ખાતર વૈરી કહીને ઊભા રહે છે, ગમે તેવું તમારે વૈર હેય પણ જે એની તરફથી ૫૦૦ની આવક થવા લાગે તે કાળજાને ઘા હોય તે પણ રૂઝાઈ જાય, બુરામાં બુરું કામ કર્યું હોય, તે પણ ઢંકાઈ જાય. ચમી મનુષ્યને વ્યવહારની રીતિઓ પૈસા આપ્યા હોય, તે જરા દબા