________________
પાતળા કષાયથી મનુષ્યપણુ
૪૪૩
શેઠે કહ્યું કે અમને શા વાંધા છે? ઘરેણુ' મૂકી જાવ અને રૂપિયા લઈ જાવ.” એક પણ તેમ તેા ઉધાર આપે છે. સાવાહની પાસે સેાનુ' હાય તા આપીને લે ને! તેની પાસે સાનુ' નથી તેપેલે! પૈસા આપતા નથી. છેવટે કૂતરાને ઘરાણે મૂકીને દશ હજારરૂપિયા લીધા. હવે શેઠના ઘેર ચાર આવ્યા, ચારી કરતાં કૂતરે રાડેરાડ પાડી પણ શેઠે ગણકાર્યું નહિ. ચેારા માલ લઇને ગયા ત્યારે કૂતરા ખ′ધન તાડીને ચારાની પાછળ ગયા. ચારેએ માલદાટયે! તે સ્થાન જોઈને કૂતરા પોતાના સ્થાને પાછા આળ્યા. સવારે ચારી થયાની ખખર પડી. હાહા થઈ, કૂતરા શેઠના ધાતિયાના છેડાપકડીને ખેંચવા માંડયા, ત્યારે શાણા શેઠે કહ્યું કે આ ડોળ કરતાનથી પણ આપણને મેલાવે છે.” શેઠ તે છેડાને આધારે ગયે, માલજાનવરે ખાદીને આપ્યું. માલ આપ્યું એટલે શેઠને તા બદલા વળ્યા, કૂતરાને ગળે ચિઠ્ઠી ખાંધીને શેઠે તેને રવાના કર્યું ને લખ્યુ કે તમારા તરાએ અમને વધારે ફાયદો કર્યાં છે માટે મેં તેને છેાડી મૂકયા છે.’ એક વખતે સાવાહે દશ હજાર પાછા આપવા આવે છે. આવતાં રસ્તામાં પહાડ આવ્યા તે પહાડ ઉપરથી કૂતરાને જોયા, ને સાવાહના પત્તા ગયા, કૂતરાને કહ્યું: નિમકહરામ, બદમાશ, મારી આબરૂ ઉપર પાણી રેડયું ? જ્યાં કૂતરા નજીકમાં આવ્યા ત્યારે વણઝારાએ કહ્યું કે તને ધિક્કાર છે.’ આ સાંભળતાં કૂતરા તા ચકરી ખાઈ પડયા ને મરી ગયા, વણઝારા જ્યાં કૂતરા પચે છે ત્યાં પાસેઆવી ને વણઝારા જુએ છે ત્યાં ખખ્ખર પડી કે કૂતરાને ગળે ચીઠ્ઠી માંધેલી છે. ચિઠ્ઠી જોઈને તેમાં વાંચ્યું ત્યારે સાચી ખબર પડી. પછી તેણે મહુજ પશ્ચાત્તાપ કચેર્યાં અને શેઠના ૧૦,૦૦૦ અને પેાતાના બીજા તેટલા ઉમેરીને કૂતરાની યાદગીરીમાં ત્યાં તળાવ બંધાવ્યું. મનના ગુમાનને, ગુસ્સાના અને પ્રપ`ચનો વેગ મનુષ્ય અને જાનવર અનેમાં રહેલા છે. મનુષ્ય મનુષ્યના હિસાબની અને જાનવર જાનવરના હિસામની ચાલખાજી કરે છે લેાભ તા પ્રત્યક્ષ બધામાં જોઈએ છીએ, મનુષ્ય અને જાનવર બન્ને વિષયના વેગ પાછળઘસડાઈ રહેલે છે.