________________
મૂર્તિ પૂજાનું રહસ્ય
૩૫૫
સ`પ્રઙાય, મત કે પથાના નામે દેતાએ ઉપરથી જ પ્રવર્તે છે. આજ કારણથી સૌથી પડેલે દેવતાના નિશ્ચય થયની ખાસ જરૂર છે. મુદ્દ દેવ નહિ તે શુદ્ ગુરુ પણ નહિ. જો તમે દેવના નિશ્ચય ન કરી શકે! અને શુદ્ધ દેવતાને ન મેળવી શકે, તે તમે! શુદ્ધ ગુરુને પણ મેળવી શકવાના જ નથી કારણ કે શુદ્ધ દેવતાએ જે આચાર કહી ગયા છે તે જ આચારન શુદ્ધ ગુરુએ પાળે છે અને તે જ શુદ્ધ ગુરુએ કહેવાય કે જે ગુરુએ શુદ્ધ દેવે કહેલા અચારાને જ પાળે છે.
હવે શુદ્ધ ધર્મ કેાને કહેવા તેના વિચાર કરી લઇએ. શુદ્ધ દેવાએ જે આચાર કહ્યો છે તેને જ આપણે શુદ્ધ ધર્મ કહીએ છીએ. આ સઘળા ઉપરથી તમે સ્હેજે જાણી શકશે કે શુ દેવ એ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મના સ્વરૂપનુ અસ્તિત્વ છે. ગુરુ અને ધર્મ એ ખને તત્ત્વાના આધાર જોઈ એ તા તે દેવત્તત્ત્વ ઉપર જ અવલ ખેલે છે.
હવે તમે સહેલાઇથી સમજી શકશે! કે જે ધર્મ અને ગુરુ એ ખનેના આધાર દેવતત્ત્વ ઉપર જ છે, તા તે દેવતત્ત્વ જ શુદ્ધ શેાધવું જોઈએ અને સૌથી પહેલા નિશ્ચય દેવતત્ત્વના જ થવા એ વાસ્તવિક અને જરૂરી છે.
મૂળ સારું હોય તે ફળ સારું !
તમે જાણા છે કે જે વૃક્ષનાં મૂળિયાં સશકત અને ચેાગ્ય છે તે જ વૃક્ષનાં ફળો પણ સારાં નીપજે છે, જે મૂળિયાં સડી ગયેલાં હાય તે તે વૃક્ષ અને તેનાં ફળેા પણ નકામાં જ થાય છે. એ જ ન્યાયે ધર્મ અને ગુરુના જેના ઉપર આધાર છે એવાં દેવતત્ત્વ ના પહેલા નિર્ણય થવા એ જરૂરી વસ્તુ ઠરે છે. જે દેવ અવ્યથિત હાય અને અર્થહીન હોય તે તેને પરિણામે ગુરુ અને ધર્મ એ બ ને તત્ત્વા પણ તેવાં જ અગ્યવસ્થિત અને મિથ્યાત્વથી ભરેલાં જ રહે'વાનાં. ગુરુ અને ધર્મ તત્ત્વની શુદ્ધતા દેવતત્ત્વ ઉપર જ અવલ એની છે અને તેથી જ સૌથી પહેલાં શુદ્ધ દેવતત્ત્વના નિશ્ચય કરવેશ એને જ શાસ્ત્રકાર મહારાજાએએ ચેાગ્ય માન્યા છે. ગુરુદેવના આધર