________________
Wannurre
n
ar
શાસૂચક મારવાથી થતું પાપ, કેઈ ને પરોપકાર કરવાથી તે ધર્મ તે કઈ ચક્ષુથી જોયું? શાસ્ત્રની ચક્ષુથીને ?
એક જૂનું બેલ્યો. એક સાચું બોલ્યો. જૂઠું બોલનારને પાપી કહ્યું, સાચું બોલનારને ઘમ કહ્યો તે શાથી? શાસ્ત્રની ચક્ષુથી. - દયામાં ધર્મ તથા હિંસામાં પાપ, સાચામાં ધર્મ અને જૂઠામાં પાપ, શાહુકારીમાં ધર્મ અને ચેરીમાં પાપ, બ્રહ્મચર્યમાં ઘર્મ અને રંડીબાજીમાં (વ્યભિચારમાં) પાપ, આ બધું માનવામાં આવે છે, તે શાથી? ચર્મચક્ષુથી એ નથી મનાતું પણ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એ જણાય અને તેવાળાના વચનોથી મનાય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી દેખાવાનું છે.
કેવળજ્ઞાન સર્વવ્યાપક છે. પણ એ લખાણ વગરને સેદે છે. લખાણ વગરના સોદાની બીજાને શી માલૂમ પડે? કોર્ટ લખાણને દો મંજૂર કરે છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી કાલેક બધું માલૂમ પડે પણ શાસ્ત્રરૂપી લખાણ ન થાય ત્યાં સુધી જગરૂપી કેર્ટ મંજુર કરે નહિ.
ચાર જ્ઞાન મૂંગા છે. તેમને પ્રકાશક કોણ? હીરાનું તેજ ત છે, તે હોય ત્યાં ઝળકે છે. ત ન હોય તે કિંમતી હીરા અને પથરામાં ફરક નથી. આ બધું શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રકાશમાં ન આવે તે કેવળજ્ઞાન સુધીના જ્ઞાન પામેલામાં અને અજ્ઞાન જીવમાં ફરક પડતો નથી. જેઓને સજજનમાં ગણાવું હોય તેવાને શાસ્ત્રરૂપી આંખ ખૂલ્લી રાખી તે દ્વારા જેવું પડશે. શાસ્ત્ર વગર પુણ્ય-પાપ કેણ બતાવશે? જીવાજીવાદિ તો કેણ સમજાશે ? જેને શાસ્ત્ર જૂનું હેવાથી ખરાબ લાગે તેણે પોતાના મેના આકાર ફેરવવા પડશે. જેને પચીસ વર્ષનાં વચનોમાં શરમ આવે છે તેઓ લાખો, કરડે વર્ષોનાં મેં આદિના આકાર કેમ એના એ જ માને છે? શાસ્ત્ર ન માનનારથી પાપ, પુણ્ય, ધર્મ, અધમ કંઈ બોલી નહિ શકાય. જે લોકેને નાસ્તિક બનાવવા હોય તે જ શાસ્ત્રને ખસેડી નાંખવાં. અર્થાત શાસ્ત્રને ખસેડવાથી લેકે નાસ્તિક બને છે. ધૂળ ઉછળાવવી હોય તે પહેરેલું કાઢી નાખવું. પહેલું કાઢી નાંખે તે લોકો આપોઆપ ધૂળ ઉછાળશે.