________________
૩૮૮
આનંદ પ્રવચન દર્શન.
ભાર
*
-
જે શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ, તે સજ્જન છે, તે સાધુ છે. સાધુ કે સજ્જન દરેક ચીજ શાસ્ત્રરૂપી ચક્ષુથી જુએ છે. સુખી શાથી થયા કે સુખી શાથી થવાય ? દુઃખી શાથી થયા કે દુઃખી શાથી થવાય ? એ બધુ... શાસ્ત્રે ખતાવ્યું છે. શાસ્ત્રને ન માને તેના જેવા આંધળા કયા આંધળા શબ્દ સાંભળી દુઃખ તે થશે, પણ શાસ્ત્ર ન માનનાર માટે બીજે શબ્દ નથી. પારૂપી રેગ ટાળવાને માટે ઔષધ શાસ્ત્ર છે. દુતિથી ડરનારે શાસ્ત્રને અનુસરીને જ વવું, શાને માનનાર તથા તદનુસાર વર્તનાર મેાક્ષના શાશ્ર્વતસુખમાં વિરાજમાન ધશે.
______
સને સુખ વહાલું છે, દુ:ખ અપ્રિય છે. आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये
જેવા તારા આત્માને સમજે, તેવા જગતના બધા આત્માને સમજ ! તારા આત્માને સુખ વહાલું છે, અને દુ:ખ અળખામણુ છે, તેમ પ્રાણીમાત્રને સુખ વહાલુ છે અને દુ:ખ અળખામણુ છે. માટે કાઇને સુખમા અંતરાય કરવા નહીં તથા કોઈને દુ:ખ ઢનાર થવું નહિ. અન્યજીવાની હિંસા કરવી નહીં ! જગા
જીવે તરફથી હિંસાની દૃષ્ટિ દૂર કર! આ રીતે આત્માને સારા રસ્તે ચેાજવામાં આવશે તેા જરૂર તે મેાક્ષને પામશે.