________________
૪૦૨
આનંદ પ્રવચન દર્શન
માણસે ગર્ભમાંથી બહાર નીકળેલા એ હાથ પાસે દીવાસળી સળગાવીને તેની ઉષ્ણતા પેલા હાથને લગાડી એટલે તે જ ક્ષણે પેલા ગ હાથ અંદર ખેચી લીધો.
હવે વિચાર કરો કે અગ્નિ બાળનારો છે એ વાત ગર્ભમાં પેિલા બાળકને કણ શીખવવા ગયું હતું વારુ ? કઈ નહિ. છતાં પણ એ વાતનું પેલા ગર્ભને પણ જ્ઞાન હતું વિષયેથી સુખ અને દુઃખ માનવું એ જીવને સ્વાભાવિક સ્વભાવ છે. અનુકુળ વિશ્વમાં સુખ માનવું અને પ્રતિકૂળમાં દુઃખ માનવું એ તે જીવને સ્વભાવ છે. એટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રજી મહારાજાએ
“વામનદ્ સર્વધુ : રાતિ સાનિ એ કમને અડધ લોક ફેરવી નાંખ્યો હતો અને તે કને ___आत्मवत् सर्वभूतेषु-सुखे दुःखे प्रियाप्रिये આ પ્રમાણે ગોઠવ્યો હતો.
સાચે દ્રષ્ટા કેણુ થઈ શકે ? “તમે જેવો તમારા પોતાના આત્માને દેખે છે તે જ પ્રમાણે સર્વજન સમુદાયને દેખે.” તમે એ પ્રમાણે જ્યારે જોતાં શીખશે ત્યારે જ તમે સાચા દેખનારા ગણું શકશે. એ વાક્ય બલવામાં ઘણું સુંદર છે પણ તcવતઃ એ એટલું સુંદર નથી. આપણે કારણ ત્યાં જ માનીએ છીએ કે જ્યાં કાર્ય થતું દેખીએ છીએ, તે જ પ્રમાણે -આખું જગત આંખેવાળું હોઈ તે આખું જગત દેખે છે; પરંતુ
ખરેખરા દેખનારા તેઓ જ છે કે જેઓ સઘળા જ જીવોની અંદર પિતાના આત્માના જેવો જ આત્મા દેખે છે.
જે પિતાને આત્મા તે પરનો આત્મા, અને જે પરનો આત્મા તે જ પોતાને આત્મા. આ વાત જેઓ જાણે છે અને જેમણે એ વાત વિચાર, વાણું ને વર્તનમાં ઉતારી છે તે જ સાચા દ્રા છે, આ વાત બેલવામાં કેવળ સારી લાગે છે, તેના શબ્દો સુંદર છે પરંતુ જ્યારે અંદર ઊતરીને જોઈએ છીએ ત્યારે માલૂમ પડે છે કે તેનું હાર્દ એવું સુંદર નથી.