________________
આનદ પ્રવચન દર્શન
ભાગ-ર
જ્ઞાનપ્રવૃત્તિ
-
-
पीयपमसमुद्रोत्थं रसायनमनाषधम् । अनन्यापेक्षमैश्वर्य ज्ञानमाहुर्मनीषिणः ॥१॥
DOODLOODDO
Opapo
pogon
iding
મનુષ્યને પોતાની પ્રવૃત્તિને ઉપયોગી થાય તેને સાર્થક જ્ઞાન. પ્રવૃત્તિને ઉં B ઉપયોગી ન થાય તે તે જ્ઞાન ખુલ્લી આંખે ખાડામાં પડે, જ્યા સુધી #
જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે ધર્મ કરી શક્તા નથી. માટે 9
દરેકે જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર છે. BSELEngpur
Ingredient હિંસા વગેરે ખરાબ છે તે અંતઃકરણ કહે છે, પણ કેટલીક વસ્તુમાં અંતઃકરણ ઉપરાંત
- જ્ઞાનીનાં વચનની જરૂર રહે છે.
મહોપાધ્યાય ન્યાવિશારદ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે આ સંસારમાં જ્યાં સુધી જીવને જ્ઞાનની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી તે ધર્મ પ્રાપ્ત કરી શકતું નથી. જે શાસ્ત્ર સંબંધી બે વચન જાણે, - સમજે તે જ ધર્મને અધિકારી બને છે. જ્યાં સુધી જ્ઞાનીનાં વચનોથી
આ આત્મા નસીબદાર થઈને તત્વ મેળવવા તૈયાર થતું નથી ત્યાં સુધી ધર્મને માટે તે અધિકારી થતું નથી. નિષ્પાપ સ્થિતિ સાંભળવાથી જ માલૂમ પડે છે. અર્થાત્ નિષ્પાપ સ્થિતિ સાંભળ્યા વિના માલૂમ પડતી નથી. દુનિયાના વહેવારો સાંભળ્યા વિના ધેડા જ ખ્યાલમાં આવે છે?