________________
૩૨
આનંદ પ્રવચન દ છે. ભગવાનની સૌમ્ય અને શાંત મુદ્રાને જોઈએ છીએ એટલે જ કલ્યાણના રસ્તાનું સ્મરણ થાય છે. અને એ પવિત્ર મૂર્તિનાં દન. કરીને આપણે આપણી ન્યૂનતાને પણ વિચાર કરી શકીએ છીએ.
ભગવાન શ્રી જિનેશ્વર મહારાજા વીરપરમાત્માની સાથે શેઢાની પ્રન્તિમા હાય અથવા ભગવાન ઋષભદેવજીની સાથે સુમંગલાની પ્રતિમા હાય તા એ પ્રતિમાઓ જોવાથી સ્વાભાવિક રીતે જ તમારે ત્યાગને આદર્શ ભૂલાઇ-ભૂસાઇ જશે. અને તમેને પણ એવી જ સુંદર સ્ત્રીએ અને ભાગેાપભાગે મેળવવાની જ ઈચ્છા થશે; જાગશે. જ્યાં તમારા હૃદયમા ભાગે પભાગની ભાવના જન્મે ત્યાં તમે તમારી ન્યૂનતા પણ જોઈ શકવાના નથી. અને તમારુ સાચાપણું ત્યાં શુદ્ધ રહી શકવાનું નથી. વસ્તુસ્થિતિ આવી હેાવાથી જ જે દેવા સ્ત્રીપુત્રાદિ ઉપાધિવાળા. અને શસ્ત્રોથી સજ્જ છે તે દેવાને આપણે કુદેવા કહીએ છીએ. અને. જે સૌમ્ય શાંત અને દોષરહિત હાય તેને સુદેવા કહીએ છીએ. ત્યાગ પછીની અવસ્થા અનુકરણીય..
હવે કદાચ તમે એવા પ્રશ્ન કરશે! કે જો તમે સ્ત્રીએ વાળાને કુદેવ સમજો છે. તે પછી શ્રી પાર્શ્વનાથજી વગેરેને તા સ્ત્રીએ હતી. તે તમે તેને શા માટે દેવતા તરીકે માન્ય રાખેા છે! ?
આ પ્રશ્નના જવાબ એ છે કે ભગવાન પાર્શ્વનાથજી ઈત્યાદિને
સ્ત્રી હતી એ વસ્તુ સત્ય છે. પરંતુ એ સ્ત્રીપરિવારાદિને તેમણે
k
ગેાટા જ માન્યા હતા તેને તેમણે તારણુનું સાધન માન્યું જ નહેાતુ, એ ઉપાધિને તેમણે ત્યાગવા જેવી જ માની હતી અને છેલ્લે એ બધી ઉપાધિના તેમણે ત્યાગ જ કર્યાં હતા. આથી જ આપણે તેમને ઉત્તમ ગણ્યા છે
વળી ખીજી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે ભગવાનેાની એ સ્ત્રીપુત્રાદિવાળી અવસ્થાને પણ સારી માની જ નથી પરંતુ તેમની ત્યાગ પછીની અવસ્થાને જ આપણે સારી માની છે. ભગવાનની પણ બધી દશા અનુકરણીય નથી જ ભગવાને પણ પેાતાના ત્યાગ પછીની દશાને જ સારી મનાવી છે, તેમણે ત્યાગ પહેલાની