________________
૩૩૬
આનંદ પ્રવચન દેશન
આવક થઇ કે મેટ ?
તમે તમારું આયુષ્ય રાજનુ રાજ ભાગવ્યે જામે છે. છેલ-છખીલાપણુ કરા છે અને કોથળી ખાલી કરા છે, પર'તુ તમેને કદી પણ એવા વિચાર નથી આવતા કે ભાઈ! આ કોથળી ખુલાસ થઈ ગયા પછી મારી દશા ટાંટીયા ઘસવાની થવાની છે, અને અત્યારે જે છેલખટાઉપણું ભાગવી રહ્યો છું તે અવળું નીકળી આપણા જીવ મનુષ્યગતિ પામીને માનવ આયુષ્ય છે, પરંતુ તે કદી એવા વિચાર તા કરતા જ માનવભવની પેઢી ખેાલી બેઠી છું તેમાં મેં આવક કરી છે કે ખાટ મેળવી છે ?! આ તા ભચાકર બેદરકારી કહેવાય કે તદ્દન મૂર્ખાઈ કહેવાય તે વિચારે, જે માણસ જગતમાં માત્ર ખરચા કરવાની જ વાતા કર્યા કરે છે અને આવક સામે જોતા નથી અથવા તા આવકનાં સાધના ઊમાં કરવાના પ્રયત્ન કરતા નથી તે કેવળ છેલખટાઉ જ છે એ નક્કી માનજો. એ જ પ્રમાણે આ આત્મા ચેાવીસે કલાક આયુષ્ય ભાગવે છે, ત્રસપશુ, પંચેન્દ્રિયપશુ આદિ બધુ ભાગવે છે, પણ આવકને રસ્તા કરવાનું એ ચસકેલ જીવડાને કદી ભાન આવવા પામતું નથી !
---
જવાનુ છે ! ભાગવ્યે જ જાય. નથી કે હુ'
'
આ
છેલછમીલા ફાટલાલ !
હેલ॰ખીલા થઈને ફરનારા ફેકટલાલએ આવક થાય તા તે ફેકી દેતા નથી. એ આવક તે ગૃપચૂપ ખીસામાં ભેળી કરી દે છે, પણ આવક થવાનું ઇચ્છવા માત્રથી આવક થતી નથી, આવક તા ત્યારે જ થાય છે કે જ્યારે આવકનાં સાધને સૂઝે છે! એ જ પ્રમાણે આ આત્માનુ તારણ પણ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે આત્મા પુણ્યના માર્ગે વિચારે છે! મેક્ષ અથવા પુણ્ય એ ચકડાળને ઘેાડા નથી કે પાઇ આપી એટલે ચઢી બેઠા ! છેલબટાઉ માણસ પૈસા ઈચ્છે તેની માફક આત્મા પણ પુણ્યને ઝંખે તો અવશ્ય મળે છે. જપણ ઝંખવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થની જ નથી. પુણ્યની પ્રાપ્તિ