________________
૪૪૦
આનંદ પ્રવચન દર્શાન હોય ? તિયચમાં વિવેકપણુ હાય કયાંથી ? એવીરીતે નિવિવેકી મનુષ્ય પણ નિષ્ફળ કાર્યાં કરે. પરિણામ વિચારીને કાર્ય કોણ કરે? તા કે વિવેકી કરે. એ જ તિયંચના સંકલ્પા હજુ પણ મનુષ્યપણામાં આવ્યા છે. કુટુંબને પાળવા પાષવા વગેરેનું ફળ શુ' તે વિચાયું, હજારા પાપા, હજારા અધર્મી કરીએ, દેવ પ્રત્યે એઢરકારી દાખવીએ અને ગુરૂની અવજ્ઞા કરીએ તે તેનુ ફળ શુ? પણ જીવને ગળે તે પ્રાણ હાય તાપણુ કુટુબની જ ચિ'તા થયા કરે છે. મનુષ્યમાં કુટુંબચિંતા સાથે પૈસાને મેાહ વળગ્યા, વિવેકશૂન્યપણાનુ લક્ષણ હજી મનુષ્યપણામાં એમનું એમ જ રહ્યુ છે. વહુઓને ઘેર આવ્યા પછી સાસુએની શી દશા થાય છે તે છતાં બીજાને પરણાવવા હાય ત્યારે એવી ને એવી રીતે સાસુ ઘેલી થઈ જાય છે.
..
દેવગતિમાં પણ એ જ સ્થિતિ હેાય છે દેવતામાં સગાના કાઈ જાતના સમંધ નથી. મનુષ્યમાં એક માતાના જણેલા એ ભાઈ હાય તેમ દેવમાં નવ મહિના નથી રાખવાનું ગર્ભમાં કે નથી પાળવાનું, છતાં માહથી દેવતા ગાડા એટલા બધા થઈ જાય છે કે તેનેા પાર નથી. એક દેવી ચ્યવી તે દેવતા ગાંડા થઈ ગયા. દેવતાપણામાં કુટુંબપણાના માહ એમ ને એમ ચાલે છે.
મનુષ્યપણામાં બધા કરતાં પૈસાની નવી સ્થિતિ ઊભી થઈ, અત્યાર સુધી પાંચ ઇન્દ્રિયાની જ હતી, પણ કુટુંખપણાની ઊભી થઈ, પછી સ્થાનની–મકાનની અને પછી આ પૈસાની લાલચ ઊભી થઈ ! હવે પૈસા આગળ આગળની યે ગૌણ થઈ જાય છે. ઈન્દ્રિયાના વિષયે છેડવા પડે તે કબૂલ. કુટુંબને દુઃખ થાય છે તે પણ તે કબૂલ. તે પેલી સાત કરતાં આ આઠમી સ્થિતિ તે દુનિયાના વિષયાને પણ ભૂલાવે છે. પૈસાને અંગે જ પરમેશ્વરપણાની બુદ્ધિ થાય એ મનુષ્ય પ’ચેન્દ્રિયપણામાં જ છે. સાધુએ તેથી જ કહે છે કે કિચન અનેા,’ સાધુનુ નામ અહિંસક નથી રાખ્યુ, સત્યવાદી નથી રાખ્યું પણ અકિંચન નામ રાખ્યું. સાધુમાં ગુણ ઘણા ખધા છે પણ નામ