Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 175
________________ ૪૮૦ આનંદ પ્રવચન દર્શન બીજે દિવસે તે સાચા ત્યાગી બન્યા અને અર્થ જણાવ્યું કે “પૈસા એ જ અનર્થનું મૂળ છે ! અર્થ એટલે દ્રવ્ય તેમજ તેનાથી વિષયે. એ અદિ આવે, રહે કે જાય તે પણ મગજ ભમાવે છે. માટે પૈસા અનર્થનું મૂળ છે. પ્રથમ તમામ મુનિઓએ પૈસાને ત્યજેલ છે, નરકે લઈ જનારો છે. મમ્મણ શેઠ નરકે ગયા તે આરંભ પરિગ્રહને લીધે જ. જે અર્થને રાખવા હોય તે તપ વગેરેને આડંબર શા માટે ? નવ્વાણું અને ન માનનાર શ્રાવક આ અર્થથી તરત માની ગયા. આ અર્થ વખતે મમતા ગઈ એટલે સાચું ભાન થયું. દુનિયામાં જીવ માત્ર વસ્તુની મારામારીથી નહિ, પણ મારાપણાની. મારામારીથી હેરાન થાય છે અને રખડે છે. આ ભાવ મટો એટલે બધી ઉપાધિ છૂટી. Dessa ગુણ પ્રાપ્ત થયા પછી જ ગુણ પ્રત્યે બહુમાન પ્રેમ અને સાચી સેવા સંપાદન થાય છે, માટે ગુણના ગ્રાહક બનો. ગુણુજને પ્રત્યે બહુમાન અને આદરભાવ વિના આત્મભાવની સન્મુખ જવું એ પણ બહુ મુશ્કેલ છે. e|E]

Loading...

Page Navigation
1 ... 173 174 175 176