________________
અંતરાત્મા
પર
IIIIIIIIIIIIImain.
[પ્રાણી માત્રને અનેક અભિરુચિઓ હેય છે, છતાં તે બધાના મૂળમાં સુખની અભિરુચિ હોય છે, આ સુખ મેળવવા જીવે અનાદિકાળથી મહેનત કરી છનાં સુખ મળવું નહિ તેનું કારણ સુખનાં વાસ્તવિક કારણોની પાછળ તેણે પ્રયત્ન કર્યો નથી. જીવે અનાદિકાળથી પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન પુદ્ગલ સુખ માટે કર્યો છે. પુદ્ગલ સુખ માટેનો કરેલો પ્રયત્ન આત્મિક સુખ કઈ રીતે આપે ? પુગલ સુખ માટે પ્રયત્ન તે બહિરાતમ છે. જે જીવ પુદ્ગલો એ જ પાડ માને અને તેને આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા જે જીવ પુદગલ અને આત્માને ભિન માને અને આત્માના સુખ માટે સર્વત્ત ભગવંતના વચન પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિ કરે તે અંતરાત્મા અને આ અંતરાત્મભાવ કેળવી ભવ્ય જીવ કલ્યાણ પામે છે.]
IIIIIIIIII
iBliiniiiIIIIIIIIII
જીવ માત્રની ઈચ્છા સુખ મેળવવાની છે. આ સંસારનાં જીવની ધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે, દરેક જીવની રુચિ–વૃત્તિ જુદી હોય છે, તેથી કહેવાય છે કે મુદ્દે સુરે તિમિર ! જેટલા જીવ એટલી અભિરુચિ એટલા મતભેદો. જીવમાં આ સ્થિતિ છે. તેમાં મનુષ્યોમાં વિશેષતા એ પરિસ્થિતિ છે. આટલું છતાં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે, નેધવા જેવી છે કે જેમાં વૃક્ષને પાંદડાં, શાખાઓ, ડાળીઓ તમામ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન છે છતાં એ તમામનું મૂળ એક જ છે તેમ ભિન્ન ભિન્ન અભિરુચિઓને પણ મૂળ તે એક જ છે, એ મૂળ કયું? સુખની ઈચ્છા અને દુખ. પર દ્વેષ, અનિછા.
જીવમાત્રની ઈચ્છા સુખ મેળવવાની છે નારકીને જીવ હોય, દેવતાનો જીવ હેય, (નારકી હોય કે દેવતા હોય) એકેન્દ્રિયને જીવ ૨૭