________________
આનંદ પ્રવચન દર્શન
- લીધે માનીએ. મહાવીર ભગવાનના જન્મદિવસને પવિત્ર ગણવાનું કેઈ કિરણ હેરા તો તેમનું જિનેશ્વરપણું છે. તે પણ એવું કે રજિસ્ટર નહિ. માકોએ રજિસ્ટર થાય તે બીજાથી ન થાય; તેમ જિનેશ્વરીએ પિતાને ત્યાં જિનેશ્વરપાગુ રજિસ્ટર કરેલું નથી. તે હાણ કરવાવાળા
અને પ્રેરણા કરવાવાળા છે. “હું જિનેશ્વર થયે એમ નહિ પણ તમે જિનેશ્વર બને, થાઓ, આ ઉપદેશ દેનારા, છે. જૈન ને અજેનની વચ્ચે આટલો ફરક છે. પણ તે “ના” ને “તમાં ફરક છે.
જેને જિનેશ્વરને બનાવનાર માને, અજેને પરમેશ્વરપણું માત્ર પિતાનું બતાવે પણ બનાવે નહિ. જેને પરમેશ્વર પણું બનાવવા માટે જિનેશ્વર ભગવાનને માને, કુંભાર માટી લઈને ઘડે બનાવે છે તેવી રીતે દેશના દ્વારા સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી જણાવે છે કે
તમને ઉત્તમતાના માગે, ટોચે લાવનાર કોઈ હોય તે મહાવીર -મહારાજની દેશના–ભગવાન મહાવીર મહારાજાની વાણી જેને આપણે શાસ્ત્રો આદિ કહીએ છીએ તે જ વાણી છે. તમારા આત્માને બચાવનાર કોઈ ચીજ હોય તો તે મહાવીર મહારાજની દેશના.
દેશના–વાણીમાં કઈ તાકાત કે છે જે અમારું રક્ષણ કરશે ? દુનિયામાં રહેલા જાણે છે કે જમાવટ કરવામાં મુખ્ય કારણ શું?
અસમર્થતાની છાયા વ્યાપી જાય છે તે.
ન્યાયને અગે જબરા શૂરવીર, ન્યાયી, તે કયા આધારે ? તો ઈતિહાસના આધારે. જે દેશને ઈતિહાસ ધોવાઈ ગયે તે દેશ પણ ધોવાઈ જવાને, તેવી રીતે જિનેશ્વર ભગવાને ઈતિહાસની પરાવૃત્તિ કરે છે. તમારા આત્મામાં જે પુદ્ગલની છાયા છે કે પુદ્ગલથી સુખ આવે તે ન્યાય અને તે જાય તે નુકસાન તેને ભૂંસી નાંખવા. તમારા મેલો ધોઈને તમારા અંતઃકરણને શુદ્ધ કરવું તે જ મહાવીર મહારાજાની વાણુનું કામ, ભવ્ય જીવોના અંતરને વિષય; કષાયને મહત્વ આપી રહ્યો છે, તેને સમજાવવું જોઈએ કે આ પિોષાક નહિ, પણ શેષણ કરનાર છે. આ સમજાય કયારે કે અંતરના મેલ દૂર થાય ત્યારે ભવ્ય જના અંતરના મેલ ધોઈ નાખવા માટે જે કંઈ કામ લાગતું હોય તે ભગવાનની દેશના છે તે દેશના ભગવાનના જન્મદિવસે આપણે પામીએ છીએ તે તે દહાડે આરાધના કરવી અને તેથી તે પવિત્ર છે, અને કલ્યાણ કરનાર છે.