Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 159
________________ ४६४ આનંદ પ્રવચન દર્શન કટકાને ઓળખવા અને મેળવવા તે તૈયાર છે. મળે તે કૂદવા લાગે અને તે જાય તો રેવા તૈયાર ! આ જીવ પીગલિક પદાર્થોને સુખનાં સાઘને માનવા તૈયાર થયો છે, સુખ માનવા તૈયાર છે. “હીર” શબ્દ નાનું બાળક કાચના કટકામાં લગાડે છે, તેમ આ જીવ પદ્ગલિક વસ્તુમાં સુખ લગાડવા તૈયાર છે. પણ આત્માના સ્વરૂપમાં સુખ શબ્દ લગાડવા તૈયાર નથી. નાનું છેક હીરાની કિંમત કાચથી કરે. સિદ્ધમાં શું ખાવું નહિ, પીવું નહિ અને રઢવું નહિ. સિદ્ધની તુલના લૂગડાંથી કરી! નાનું કરું હીરાની કિંમત કાચથી કરે. કાચના કટકાના હિસાબમાં સાચો હી હોય તે લેવા તૈયાર પણ ત્યાં કઈ બુદ્ધિ છે? તુલના કાચના કટકાની સાથે! - સિદ્ધિનું સુખ, સિદ્ધપણું અને સિદ્ધની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પૌગલિક સુખની તુલનાએ તે સિવાય નહીં, ત્યાં ખાવાપીવાનું નહિ એ સવાલ કયારે થાય? નાનો છોકરે કાચમાં પાંચ રંગ દેખે, પણ હીરામાં પાંચ રંગ દેખાય નહિ ત્યારે કહે, “આને શું કરે? આમાં પાંચ રંગ દેખાતા નથી. બિચારા એ અજ્ઞાન બાળક પાંચ રંગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય, તેથી જેમ તે જરૂર સાચા હીરાને લેનારો થઈ શકે નહિ, તેમ આ જીવ સિદ્ધિની સ્થિતિ કે સુખ પૌગલિક સુખની અપેક્ષાએ તપાસે. ખાવાપીવાનું મળતું હોય કે હરવાફરવાનું મળે તે સિદ્ધપણુ જોઈએ. તે સિવાય નહીં. આમ સિદ્ધિ લેવા જાય તે બાળક જેમ પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, તેમ તે સિદ્ધિ લઈ શકે નહિ પણ નહિ પણ ઠગાય. પુદ્ગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા જાય. જેમ એકલા કાચના કટકાથી રાચેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડયા છતાં સ્વપ્ન પણ સંભારું નહિ તેથી અનાદિથી આ જીવ મિથ્યાત્વમોહનીયમાં મશગુલ છે.

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176