Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 111
________________ ૪૬ અનઢ પ્રવચન દર્શન તા પછી આખા જગતને માટે અહિંસાના ઉપદેશ આપનારા ભગવાને પેાતાના અચે વનસ્પતિકાયની વિરાધના થઈ તે અગે લક્ષ્ય કેમ ન આપ્યું? તે શું આખા જગતે યા પાળવી પણ મારે માટે દયાનું નામ ન લેવુ એવે તેમના અભિપ્રાય હતા ??? આશકા ખરાખર નથી ભગવાને પેાતાનું માન, સન્માન વધારવા માટે કદાપિ પણ પેાતાની ફૂલે લઇને પૂજા કરવાનુ તે! કહ્યું જ નથી. તા પછી ભગવાનની પૂજા શા માટે કરવાની છે ? ભગવાનની પૂજા આપણે કરીએ છીએ તેનું કારણ એટલું જ છે કે આપણે તેમના ત્યાગને અંગે પૂજા કરીએ છીએ. ભગવાનના ત્યાગ આપણે રૂવાડે રૂવાડે વસે તે માટે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તમારે પણ એ જ ત્યાગને અપનાવી લેવાના છે. પરતુ તમે એ ત્યાગને ન અપનાવી લે, ત્યાં સુધી એ ત્યાગમાં તન્મય થવાને માટે ભગવાનની પૂ એ સાધન છે તમે સવિર્સાત આદરે, તેના પિરણામેા પામેા તે જ માટે ભગવાનની પૂજા કરવાની છે. ચૌક રાજલેાકમાં અભય પડહુ મજાવવા માટે ભગવાનની ભક્તિ કરવાની છે દલાલી તરીકે અપાતા પૈસે પણ વસ્તુના મૂલ્યને અગે હાય છે જેની કિ་મત વધારે તેની દલાલી પણ વધારે હોય છે તે જ પ્રમાણે ત્યાગના સસ્કાર આપણા આત્મામાં જમાવવા માટે, ત્યાગની ભક્તિ કરીએ, ત્યાગનું સ્વરૂપ આપણામાં ઉતારવા માટે આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનનું પૂજન કરીએ છીએ. સાધુએ વગર દલાલીએ વેપાર કરનારા છે, એમને દલાલીની જરૂર નથી, પરંતુ સાધુએ જેટલી શક્તિ ગૃહસ્થાએ મેળવી નથી જેથી તેઓ થોડી દલાલી દઇને વેપાર ખેડે છે અર્થાત્ એ પૂજારૂપ દલાલી આપીને ત્યાગ ઢ કરે છે.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176