________________
- ૪૧૪
આનંદ પ્રવચન દર્શન ઉપર બે ગુના થવાના અને સજા પણ બેવડી થવાની જ. આ જ એ વિચારસરણીએ વદિતાસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે
તક્ષવિદો . અર્થાત્ સમ્યગદષ્ટિ છેમુખ્યતાએ પાપ કરે જ નહીં અને ‘કદાચ પાપ આદરે તે પણ અસમ્યગદષ્ટિ જી કરતાં તેમને બધા
એ છે જ થાય આ વાત તમારી બુદ્ધિ કબૂલ ન રાખતી હોય તો ભલે, પણ લાંબે વિચાર કરશે તે તમે આ વસ્તુનું સત્ય સમજી શકશે. દા. ત. એક છોકરે પહેલી જ વાર હીરાની વીંટી ચેરી લાવે અને કેર્ટમાં હાજર થઈ માફી માંગે અને બીજો છોકરે ચેરી ક્ય પછી કોર્ટમાં હાજર થઈને જજને ગાળ દે તે પહેલા અને બીજા છોકરાને ગુને સરખે જ હોવા છતાં પહેલે આરોપી ઓછી સજા પામે, કદાચ જજ તેને ચેતવણું આપીને છેડી પણ દે, જ્યારે બીજે આરોપી બરાબર ટીપાઈ જાય.
એ જ પ્રમાણે મિથ્યાદષ્ટિ પાપ કરે અને પાય કરીને પાછો ખુશી થાય એટલે તેને સજારૂપી બંધ વધારે જ થાય જ્યારે સમ્યગદષ્ટિ આત્મા પાપ કરે, પરંતુ તેને પશ્ચાત્તાપ પણ કરે છે એટલે તેને એને બંધ છે જ થાય છે. તમે શ્રી ભગવાન મહાવીરદેવના અનુયાયી છે, તમે શ્રી ગણધરદેવને માનો છે, અરે ! તમે જેન છે, તેથી જ તમને બંધ ઓછો થાય છે, એમ માની લેશે નહિ. પરંતુ તમે પાપમાં બેદરકાર નથી, પાપ કરતાં તમારું હૃદય ડંખે છે, માટે તેટલા જ પૂરતે તમને એ બંધ છે. ગુનો કરતાં થઈ જાય પણ ગુનેગાર પશ્ચાત્તાપ કરીને દિલગીરી દર્શાવે છે તેને ઓછી સજા થાય. તે જ પ્રમાણે અહીં પણ છે. કેર્ટમાં માફી માગતા ગુનેગાર પ્રમાણે તમે • ભૂલથી બીજા ને ફૂટી મારે પણ તેને પશ્ચાત્તાપ કરે તે તેથી તમને બંધ પણ છે જ થવાને સમ્યક્ત્વને અંગે બેટાપણું જતું નથી, માટે જ કર્મના ઉદયે પ્રવૃત્તિ કરે છે અને સમ્યકત્વ ઉદયને -અંગે માફી માંગે છે.
આ બધા ઉપરથી મૂળ સમજવાની વાત એ છે કે એ કાચના
છે, આ જ થાય છેપશ્ચાત્તાપ પણ