________________
૩૮ર
આનંદ પ્રવચન દર્શન ગાંડે છે, એમ દીકરાને કહ્યું, પણ બીજે સાંભળનાર તે સ્થળે, જમાઈને ગોઠવી દે તો તે બેલનાર સાસુ-સસરાની કિંમત ઘટાડે છે. “ પુura થ તા ર ાથ અર્થાત્ “જેવી રીતે ચક્રવતિને ધર્મ કહે કે ઋદ્ધિમાનને ધર્મ કહેવો તેવી જ રીતે દરિદ્રીને ધર્મ કહે.” એમ સ્પષ્ટ છે કે પછી પ્રતિક્રમણ વખતે ખાટી થઈને પણ આચાર્યે દ્ધિમાનને જ કેમ ધર્મોપદેશ દેવે ? અહીં ધર્મના પ્રકારની સરખાવટ છે. વાકય, વખત, વિસ્તાર, બેસવું, વગેરેની સરખાવટ નથી. હિંસા વિરમાદિ સંવર ધર્મ, દાન–શીલાદિ પ્રવૃત્તિરૂપી ધર્મ ઋદ્ધિમાનને કહેવો તે જ દરિદીને કહે. ૨ જા અને ગરીબને દાનશીલનો ધર્મ સમજાવ. બંનેને હિંસા વિરમણનો ધર્મ સમજાવો. બંનેને હિંસા આદિમાં અડચણ સમાવવી દરેકને અપાતા ઉપદેશમાં, સ્વરૂપથી લેશ પણ ફરક નથી. મહાવ્રત, અણુવ્રત, સમ્યક્ત્વ, દાનધમ, શીલધર્મ, તપધર્મ, ભાવધર્મ આ તમામનું સ્વરૂપ જેવું દરિદીને કહેવાય, તેવું જ શ્રીમંતને કહેવાય. ધર્મના સ્વરૂપની અપેક્ષાએ આ વાત છે. ધર્મના પરિશ્રમ આદિ માટે એ વાકય નથી. હવે આચાર્યો રોકાવું તે તો ધર્મના કાળની (સમયની અપેક્ષાએ છે. પણ રીતિમાં ફેરફાર નથી. એને ધર્મ દેતાં એટલે ધર્મદેશના દેતાં અનેક આત્માઓ ધમી થાય, ધર્મ પ્રત્યે ખેંચાય, તેવું ઈ ત્યાં આગળ આચાર્ય બાટી થાય ત્યાં બાધ નથી. આવા પ્રસંગે ટાઈમને ફેરફાર કરી શકાય.
દેવ બોલે નહીં પણ દેવની આશાતના બાળી નાંખે
“જનધર્મમાં ફક્ત ભાવને સ્થાન છે દ્રવ્યને સ્થાન નથી એવું બેલી કેટલાકે પોતે ભળતું જ કહેવા માગે છે. જેમકે એક વ્યક્તિને પહેલી પૂજા કરવી છે અને ઘી બોલવું નથી ત્યારે તે ઉપર મુજબ ઓલે છે, પણ ખરી વાત એ છે કે દેવદ્રવ્યમાં જતું દ્રવ્ય તેઓને પોતાના ખરચમાં ન આવવાથી ખટકે છે.
કેટલાક સાધુઓની સ્થિતિ એ થઈ છે કે તેમના પરચૂરણ ખર્ચ એટલા વધ્યા છે કે શ્રાવકે પાસે માગતાં મેં દુઃખી જાય છે. એટલે