________________
|||||||||
-----
જૈન કોણ ?
જિનેશ્વર ભગવાન સ ન દેવ છે, કેન ! જ્યારે કાઇ જગુતું ન હતુ, ત્યારે પણ તેમણે પૃથ્વી-અપ્—તેક વાયુ વનસ્પતિ વગેરે જીવ તરીકે જણાવ્યા હતા, આજનું સાયન્સ અન્યારે એ વાયુના મિશ્રણધી પાણી બને છે તેમ કહે છે તે વાત જિનેશ્વરાએ આગમામાં વાયુયેન જળ છે તેમ જણાવ્યું હતું . શબ્દ એ આકાશને ગુણુ છે એમ બીન મતવાળા પાકારી બેાલતા હતા, ત્યારે શબ્દ એ પુદ્ગલ દ્રવ્ય છે તે વાત જિનેશ્વર ભગવ તાએ કહી હતી, આ બધું સર્વજ્ઞતા વિના ન જ ખતી શકે. કેમકે આજના સાયન્સના સાધતેના ઉપયેગ વિના તેમણે તે જણાવ્યું હતું.
જિનેશ્વર ભગવંતને દેવ માનવા એટલે છકાય તે માનવા અને કાય તે માનનાર જ જિનેશ્વર ભગત્રતને દેવ માની શકે કાયના જીવે આપણા જેવા છે એ જાણવું અને તે પ્રમાણે મુશ્કેલ છે, પરંતુ તે વર્તવામાં જ જૈનપણાની સૌરભ છે. Fu EXZEXERTZEER #IABETEEESEB CRXECEREZZER ET251171233 113426BEE
તેમ છે. છએ વર્તવું બહુ
-------
E
SCIFI
III:][II]
xkk
IRRIT
----
---------
દરેક સ પ્રદાય યા તે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વ માનવા પડયાં છે. આ ત્રણ તત્ત્વમાં પણ દેવત‚ મુખ્ય છે તેના ઉપર જ ખીજું, ખે તત્ત્વાને આધાર છે.
rulent titioner
I l l l l l l l l l l l
નથી કે
દેવતત્ત્વ આ સૉંસારના દરેક આસ્તિકાએ દેવ, ગુરુ અને ધમ એ ત્રણ તત્ત્વા માન્ય રાખ્યાં છે. કોઇપણ આસ્તિક સ`પ્રદાય એવા જે સંપ્રદાય યા મત આ ત્રણ તત્ત્વોમાંથી એક તત્ત્વના જરી પણુ અસ્વીકાર કરી શકે. આ ત્રણ તત્ત્વો દરેક સંપ્રદાયને માન્ય કરવાં જ પડયાં છે, પરંતુ તેમાંય દેવતત્ત્વ જ એ સઘળા તત્ત્વાની જડ તરીકે રહેલું છે. દેવતત્ત્વના ત્યાગ કરીને બાકીનાં એ તત્ત્વાને આપણે કદાપિ પણ સ્થાન આપી શકતા નથી. જે દેવતત્ત્વની સુંદરતા હાય