________________
૪૦૫
- જેન કેણ?
છે કે બે જાતના વાયુ ભેગા થાય છે એટલે પાણી બને છે. ત્યારે - હવે આ વાત આખા સંસારે કાન પકડને માન્ય રાખી લીધી છે.
વિચાર કરો કે પાણીનું પૃથક્કરણ કરવાને માટે ભગવાનની * પાસે કયાં ઓજારે હતાં ? તેમણે કયાં ઓજારથી પાણીમાંથી હાઈડ્રોજન અને ઓફિસિજન વાયુ જુદા પાડયા હતા ? મારીને ઘડે કરો હોય તો ઘડારૂપી કાર્ય માટે માટીરૂપ ઉપાદાન કાર્યની જરૂર છે. - ઘડારૂપ કાર્યમાં માટી એ ઉપાદાન કારણ છે. જ્યારે ચકૅદંડ ઇત્યાદિ નિમિત્ત કારણ છે. ઘડારૂપે જે કઈ વસ્તુ પરિણામ પામતી હોય તે તે માટી જ છે. માટે માટી એ ઉપાદાન કારણ છે અને માટી એ ચકદંડ ઇત્યાદિની મદદથી ઘડારૂપે પરિણામ પામે છે માટે તે ચક્રદંડ ઈત્યાદિ નિમિત્ત કારણ છે. તે જ પ્રમાણે પાણીમાં ઉપાદાન કારણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાચુ જ છે.
હવે જે તમે એમ કહે કે ભગવાને જ્ઞાન વિના જ આ સઘળી વાત કહી છે તે તમારે જવાબ આપવાનો રહ્યો કે કયાં ઓજારો વડે અને કયાં મશીન વડે ભગવાને આ વસ્તુની શોધ કરી હતી ? તમે એ પ્રશ્નનો જવાબ આપી શકશે નહિ અને આથી તમારે માનવું જ પડશે કે ભગવાને આ સઘળાં વિશુદ્ધ સત્યે પિતાના જ્ઞાનથી જ જોયાં અને ભાગ્યાં હતાં અને તે સર્વ જગતને જણાવ્યાં હતાં. પાણીમાં ઉપાદાન કારણ પણ વાયુ છે અને નિમિત્ત કારણ પણ વાયુ જ છે એ વાત આજથી અઢી હજાર વર્ષો પહેલાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ સંસારને જાહેર કરી હતી. જે વાત આજે અઢી હજાર વર્ષ પછી અણીશુદ્ધ સાબિત થઈ છે અને એ સત્ય આપણે આજે અનુભવી રહ્યા છીએ. હાઈડ્રોજન અને ઓકૃસિજન નામના બે વાસુઓને ભેગા કરીને તેનું પાણી બનાવવું એ તે આજે કોલેજને વિદ્યાથી પણ બનાવી શકે છે. તે જ પ્રમાણે તે સહેલાઈથી મશીનમાં નાંખીને પાણીનું પૃથક્કરણ કરીને બંને વાયુઓને જુદા પણ પાડી શકે છે
બીજા શાસનવાળાઓએ શબ્દને ગુણ માન્ય છે અને તે જ - પ્રમાણે પાણીના પરમાણુ હેવાનું માન્યું છે. એ માન્યતાઓ કેવી