________________
મૂર્તિપૂજાનું રહસ્ય
-
-
-
- -
-
-
-
HUUTOIT
IIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIII
GREETSE TENIS TESTETI 110 SPESITTU
LITTLEFIELD (TIECHILI 131!! !!! [ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે હોય છે. શિવને માનનારા શિવ અને જિનેશ્વને માનનારા જૈન કહેવાય છે.
ધર્મ અને ગુરુને આધાર દેવર ઉપર છે આથી દેવત્વ શુદ્ધ હેવું જોઈએ.
મૂર્તિ બને છે આ આલબની વિચારધારા પ્રગટે છે. જેવી મૂર્તિ તેની વિચારધારા જાગે. આથી જિલમૂર્તિ શાંત હોય છે ત્યાં રાં, છોકરાં કે હથિયાર હેય નહિ,
જિનેશ્વર ભગવાનની મૂર્તિ સિદ્ધાવસ્થાની પ્રાપિન વખતે તીર્થ કર ભગવાનની જે સ્થિતિ હોય તે સ્થિતિ બનાવવામાં આવે છે, આથી જ ભગવાનની મૂર્તિ કાઉસ્સગ અવસ્થાની અને પર્યકાસનની બે જ મળે છે.
તીર્થકર ભગવાનના પર્યકાસને કાઉસ્સગ્ન કરે કે છબી પડાવવી એ આશાતના છે. આપણે મૂર્તિ ભગવાનની સાકાર અવસ્થાની છે. નિરાકાર અવસ્થાની મૂર્તિ બનાવી ન શકાય. - દીવો પદાર્થ દર્શાવે છે, પણ તે પદાર્થ સર્જી શકતા નથી, તેમ તીર્થકર ભગવાન અને તેમની પ્રતિમા ધર્મ બનાવે છે. ધર્મમાં કઈ પરિવર્તન ન હોય ધર્મ તે સદાકાળે એક જ રહે છે. આગમો વલભીપુરમાં લખયાં તેમાં દેશકાળ ન વિચાર્યો પરંતુ જ્ઞાનીઓનાં વચને જેમને જે રીતે યાદ હતાં તે રીને ઉતાર્યા.
આ મૂર્તિ એ ધર્મમાર્ગને બતાવનાર છે ]. S ME!! RETETELIT TITISATIES
DEBLADERDEEETTILISTUNEESTHUMB જ ધર્મની પ્રસિદ્ધિ દેવના નામે થાય છે. સકલ સંસારમાં ધર્મની પ્રસિદ્ધિ નથી તો થતી ગુરુને નામે દિવા નથી તે થતી ધર્મને નામે. ધર્મ, મત કે સંપ્રદાચ એ પ્રસિદ્ધિ માત્ર દેવોને નામે જ થાય છે અને એટલા જ માટે વિષણુને માનનારાઓ તે વૈષ્ણ, શિવને માનનારાઓ છે અને જિનેશ્વરને માનનારાઓ જેને કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાસન,
III
TIIIIIIIIIII