________________
--
------
---
મૂર્તિપૂજાનું રહસ્ય
उहए જ પ્રમાણે તેમના શિષ્યએ અનુક્રમે ધાર્યું હતું, એ જ પ્રમાણે પરંપરા ચાલુ રહી હતી, પરંતુ પાછળથી સ્મરણશક્તિ ઘટી ત્યારે ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિએ વલ્લભીપુરમાં લખવાનું શરૂ કર્યું હતું. ભગવાન શ્રી સર્વ દેવોએ જે પ્રમાણે કર્યું હતું તે જ પ્રમાણે આગમકારોએ લખ્યું હતું એટલે અહીં કેઈપણ પ્રકારની આપત્તિ યા તે શંકાને સ્થાન જ નથી. જ્યારે વલ્લભીપુર ખાતે આગમે લખાયાં ત્યારે કુમતે ઓછા ન હતા. કુમતવાદીઓની હરતી ખુદ વલ્લભીપુરમાં જ હતી. એ શત્રુઓની વચમાં જ જિનાગ રૂપી દસ્તાવેજ તૈયાર થયા હતા.
હવે વિચાર કરો કે જે દસ્તાવેજ શત્રુઓની વચ્ચે તૈયાર થયે છે તે દસ્તાવેજની સત્યતામાં તે શી ખામી હોઈ શકે ! આપણા સઘળા જૈન આગમે એ વલભીપુરમાં લખાયાં હતાં, છતાં બધા આગમોમાં જોઈ લે કે કોઈપણ સ્થળે સોરઠી છાયા એ આગમ ગ્રંથોમાં ઊતરવા પામી નથી. દેવદ્ધિગણિની પોતાની તેઓશ્રીને ગુરુની વાતે પણ કોઈ સ્થળે તેમાં અંકિત કરવામાં આવી નથી. શ્રીમાનું દેવદ્ધિગણિને જે પ્રમાણે યાદ હતું તે પ્રમાણે તેઓ લખતા હતા.
જે સિદ્ધાંતે એ પ્રસંગે લખાયા હતા તેમાં જે દેવગિણિએ ફેરફાર કર્યો હોત તે તેમના અહતત્ત્વની છાયા તેમાં જરૂર આવી જ હેત ! બીજું કાંઈ નહીં તો તેમણે પોતાના ગુરુનું ગૌરવ વધારવાનું તે તેમાં જરૂર કાંઈપણ લખ્યું હોત, પરંતુ તેઓએ કશો જ કોઈ સ્થળે ઉલ્લેખ કર્યો નથી. આજકાલ ગુરુ પરની ભકિત ઓછી થઈ છે, તે પણ જેઓ ધાર્મિક પુસ્તકનું પ્રકાશન કરે છે તેઓ પુસ્તકમાં પોતાના ગુરુઓની ઢગલાબંધ છબીઓ લે છે, પણ ભગવાન દેવદ્ધિગણિએ એવું એક પણ કાર્ય કરેલું અદ્યાપિ પર્યત કઈ સંશોધકે શોધી આવ્યું નથી ભગવાન દેવદ્ધિગણિએ તે ફક્ત પિતાને જે વસ્તુ
સ્મરણમાં હતી તે જ સાવંત લખવાની હતી, તેમાં કાઢવા-ઘુસાડવાની વસ્તુ તેમને કાંઈ કરવાની ન હતી. .
જે સમયે વલભીપુરમાં આગમો લખવાનું કાર્ય ચાલતું હતું તે સમયે ભગવાન શ્રી દેવગિણિએ ખૂણામાં બેસીને ગૂપચૂપ એ
હોત ! બીજે
પણ લખ્યું હોત, પરરી ભક્તિ ઓછી થઇ
૨૪