________________
આન દ પ્રવચન દર્શન
પણ ગ્રાહક વેપારીને ઓળખતે નથી, વેપારી ગ્રાહકને ઓળખતે નથી. માત્ર બનેને દલાલ જાણે છે. તે અહીં આવે સે કેસે કર્યો ?
પૂર્વે એવાં કર્મ કરેલાં કે જેથી પોતે રાજ્યના વારસરૂપે આવીને અવતર્યો. એ અંતરાય તેડેલો કે આવી ઋદ્ધિ વખતે જ પુત્રપણે આવી ગયો. પ્રથમના ભવનું સદ્ભાગ્ય જ ગાદીએ લાવનાર છે ઘણુએ છે આ રહ્યા ! તેઓ કેમ રાજ્ય ન પામ્યા ? કેમ તેવી તક તેમને ન મળી ? એક જ કારણ છે કે તેમણે પૂર્વના ભવે તેવું પુણ્ય ઉપાર્જન કર્યું નથી. જેણે તેવું પુણ્ય ઉપાસ્યું તેને તેના ગે રાજ્ય આવી મળ્યું છે.
ઉઠાઉગીર ગ્રાહકેવાળી પેઢી ચાલે કેટલે સમય ?
એ જ રીતે આપણે આ મનુષ્યપણું પૂર્વેના ભવન ભાગ્યોદયે પામ્યા છીએ. જે પેઢીમાં કેવળ ભાડા વગેરેનું, મુનિમના પગાર વગેરેનું ખર્ચ જ ચાલુ છે અને ગ્રાહક કેઈ આવે નહિ, અને આવે તે ઉઠાઉગીર આવે તે તે પેઢીની દશા શી થાય ? તેમ આપણે મેળવેલા મનુષ્યપણાની પેઢીની હાલત વિચારણીય છે. આરંભ, સમારંભ, પરિગ્રહ, વિષ, કષા, મેહ, મમત્વ, માયા, કુટુંબકબીલા આ બધા ગ્રાહકો ! આમાં કેઈ કમાણ કરાવનારે છે? બધા જ એક ન બરના ઉઠાઉગીર છેઃ અવ્વલ દરજજાના ધાડપાડુ છે. સે લઈને નેવું પણ પાછા આપવાની નથી!
પુણ્ય કેટલું ખવાય છે? તેના બદલામાં શું મળે છે તે કદી તપાસ્યું? આવા ગ્રાહક ઉપર પેઢી ચલાવાય ખરી ? મનુષ્યગતિમાંથી દુર્ગતિમાં જવાનું કારણ એ જ છે કે પુણ્ય પ્રકૃતિ ભેગવી લઈએ છીએ (ખવાતી જાય છે) અને પાપ પ્રકૃતિ બાંધીએ છીએ પુણ્યના ફળના ભગવટામાં રાચવા-ભાચવાથી પાપ બાંધીએ છીએ. જે ગ્રાહકો માલ તો લઈ જાય, લીધે જ જાય અને પૈસા આપે નહિ તે નફાની વાત કયા કરવી? ત્યાં તે મૂડી જ સફાચટ થવાની છે!
લુચ્ચા ગ્રાહકે મીઠું બેલનારા હોય છે, મે માગે ભાવ આપનારા હોય છે [પસા આપવા હોય તે વધે લે ને !] ઇંદ્રિયેના. વિષે મીઠા લાગે છે. વાદિષ્ટ ખાવાનું મળે તે હાઆશા સારું