________________
१४४४ ग्रंथना कर्ता श्रीमद् हरिभद्रसरिकत
श्री महादेवाष्टकम्।
यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा । न च देषोऽपि सन्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥
वार्थજેને કલેશ ઉત્પન્ન કરનાર રાગ સર્વથા નથી અને સમતારૂપી ઇંધનને બાળી નાંખવા માટે દાવાનળ સમાન એ પ્રાણીઓ પર દ્વેષ પણ નથી. તે ૧.
न च मोहोऽपि संज्ञाना-च्छादनोऽशुद्धवृत्तिकृत् । त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते ॥२॥
સત્ય જ્ઞાનને ઢાંકનારે તથા અશુદ્ધ પરિણામ કરનારે મેહ પણ નથી, તેથી ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે મહિમા જેને એવા તે મહાદેવ કહેવાય છે. જે ૨ છે
यो वीतरागः सर्वज्ञः, यः शाश्वतसुखेश्वरः । लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ।। ३ ॥
જે વિતરાગ-રાગ રહિત છે, સર્વજ્ઞ-- સર્વ જાણનાર છે, જે શાશ્વત સુખના સ્વામી છે, કિલષ્ટ કર્મોથી રહિત છે, સર્વથા કલેશદેષ રહિત છે. જે ૩ છે
यः पूज्यः सर्वदेवानां, यो मेयः सर्वयोगिनां । यः सृष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ ४ ॥