________________
( ૯૩ ) ચાર સ્થાને ગતિ-આ રૌદ્ર નર્ક તિર્યંચ, ધર્મે મનુ દેવ ધાર;
શુકલે દેવકે શિવસુખ, અનુક્રમ એ અવધાર, શુકલધ્યાનમાં- ખંતી માદેવને આજીવ, મુક્તિ તે ચોથી ગણ આલબન, સાચાં તે થકલ ધ્યાનમાં, ચાર એ આલંબન.
વળી બીજા ચાર ધ્યાન. તે ચારના નામ-પિંડ પદસ્થ રૂપસ્થને, રૂપાતીત ને રાખ,
ધ્યાન આ ચો આખીયાં, શારો પૂરે શાખ. ધ્યાનના તિ ભેદ-શીર્ષક શંબા ને વળી, ઘંટક ત્રીજે ભેદ,
ધાર ભેદ તે ધ્યાનના, એની દિલ ઊમેદ.
(૬) કાસગં.
દેહોત્સર્ગ કષાયોત્સર્ગ, ઊપષ્પોત્સર્ગ એમ 1. ભવેત્સર્ગ તે કર્મ ત્યાગે, ચાર ચિંત તેમ. ખુલાસા-દેહને ત્યાગ, કષાયને ત્યાગ-ઉપધીને ત્યાગ અને ભવમાં ભમાવનાર કર્મોને ત્યાગ એમ ચાર ભેદ ઉત્સર્ગના જાણવા.
એ છ પ્રકારે અત્યંતર તપ જાણવું–આ છ વસ્તુઓ આત્મસ્વરૂપનું મૂળ કારણ છે. જેને આત્મસ્વરૂપ ઓળખવાની ઈચ્છા હોય તેજ આ છ વસ્તુઓ આરાધી શકે છે. બાહ્ય તપની જેમ આ તપ દેખાદેખીથી થઈ શકતું નથી-ઈતિબાર પ્રકાર.
સાધુની બાર પ્રતિમાઓ. તેની સમજણ- એકથી ચડતા માસે, કરે માસ તે સાત,
સાત સાત અહોરાત તિ, અને એક અહેરાત. છેલ્લી એક જ રાતની, એમ પ્રતિમા સુમાર, સાધુ સાદરે આદર, શાસથી ગ્રહી સાર.
(૨૮ માસ, ૨૨ અહેરાત ને એક રાતની.) આચાર્યના ગુણ-છત્રીશ છત્રીશી ગુણ ગણુ, આચારજ અવધાર;
૧૨૯૬ બાર સે છછુ ગુણ ગણી, વદે વારંવાર ( ચેત્રી કાઉસ્સગ્ન-આર માસે કાઉસગ્ન કરવાને વિધિ. ચિતર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩–૧૪ અથવા ૧૩–૧૪૧૫ એ ત્રણ દિવસોએ હંમેશાં વૈવાસિક પ્રતિક્રમણમાં સચાય કહા પછી આ કાઉસ્સગ્ન કરે. પ્રથમ ઈરિયાવહિયા કહી, લેગસ્ટ