Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 541
________________ (૨૪) શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકા” હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિને માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યા છે. કેઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે. વીર સંવત ૨૪૬૮ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસવીસન ૧૯૩૪ એપ્રિલ માસ તા. ૫ ગુરૂવાર આ નવ વવૃધ ૧ વિજયનેમિસૂરિજી. ૬ વિજય વાસુરિજી. ૨ આનેમાગરજી. ૭ સિંહ સુરિજી. વિજયસિરિસૂરિજી. ૮ વિજયભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સરિજી. ૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી. અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટ્ટટરૂપે ” આ નિયમે ક્યાં છે, તે મને સુપ્રત કરેલ તેજ આ મેં “ અસલ પક” આજરોજ અમદાવાદની શેઠ આણંદજી કાયાણજની પેઢીને સેપે છે. વડા વળા-બાવાદ કસ્તુરભાઈ મણીભાઈ ૧-૪-જ ઈ સંઘપતિ. સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરે વિચાર, સમજી વાંચી વિચારવું, તે સમજ્યાને સાર. સાર સાથે તેહ સરસ, બે વરતન વરતાય; લલિત વસ લેખે થયું, લાજો તે લેખાય.

Loading...

Page Navigation
1 ... 539 540 541 542