Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 491
________________ ( ૧૪ ) ૩૮-૩૯ કાર્ય પ્રસગે વૃદ્ધ સાધુઓને હે ભગવાન! પસા કરી અને લઘુ સાધુને ‘ ઈચ્છકાર ' એટલે તેમની ઇચ્છા અનુસારેજ કરવાનુ કહેવુ ભૂલી જાઉં, તેમજ સત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે ‘મિચ્છાકાર ’ એટલે ‘મિચ્છામિ દુક્કડં' એમ કહેવું જોઇએ તે વિસરી જાઉં તે જ્યારે મને પાતાને સાંભરી આવે અથવા કોઇ હિતસ્ત્રી સંભારી આપે ત્યારે તત્કાળ માટે નવકાર મંત્ર ગણવા. ૪૦ વૃદ્ધ ( વિડેલ ) ને પૂછ્યા વગર વિશેષ વસ્ર ( અથવા વસ્તુ ) લઉં ઘઉં નહિ અને મ્હોટાં કામ વૃદ્ધ ( વડિલ ) ને પૂછીનેજ સદાય કરૂં, પણ પૂછ્યા વગર કરૂંજ નહિ. ૪૧ જેમનો શરીરનો બાંધા નબળા છે, એવા દુબ ળ સંઘયણુવાળા છતા પણ જેમણે કઇક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છાંડયા છે, તેમને આ ઉપર જણાવેલા નિયમ પાળવા પ્રાય: સુલભ છે. ૪૨ સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમાને જે આદરે પાળે નહિ, તે સાધુપણા થકો અને ગૃહસ્થપણા થકી ઉભય ભ્રષ્ટ થયા જાણવા. ૪૩ જેના હૃદયમાં ઉક્ત નિયમા ગ્રહણ કરવાના વધારે ભાવ ન હાય, તેમને આ નિયમ સંબધી ઉપદેશ કરવા એ સિરાસર વગરના સ્થળે કૂવા ખેાદવા જેવા નિર ક—નિષ્ફળ થાય છે. ૪૪ નખળાં સંધયણુ, કાળ, ખળ અને દુ:ષમ આરા આદિ હીણાં આલખન પકડીને પુરૂષાર્થ વગરના પામર જીવા આળસ પ્રમાદથી બધી નિયમ ધુરાને છડી દે છે. ૪૫ ( સંપ્રતિ કાળે ) જિનપ બુચ્છિન્ન થયેલા છે. વળી પ્રતિમાપ પણ અત્યારે વર્તતો નથી, તથા સંઘયણાર્દિકની હાનીથી શુદ્ધ સ્થવીરકલ્પ પણુ પાળી શકાતો નથી. ૪૬ તાપણ જો મુમુક્ષુઓ આ નિયમેાના આરાધન વિધિવર્ડ સમ્યક્ ઉપયુક્ત ચિત થઈ ચારિત્ર સેવનમાં જમાળ બનશે તે તે નિયમા નીશ્ચે આરાધક ભાવને પામશે. ૪૭ આ સર્વે નિયમેનેજ ( શુભાશયા ) વૈરાગ્યથી સમ્યગ્ રીત્યા પાળે છે, આરાધે છે તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. એટલે તે શીવસુખ ફળને આપે છે. ઇતિશમ્.

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542