Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 529
________________ (232) આત્માનું પરમાત્મા પ્રત્યે લીનપણુ અતી આત્યાની સમાપ્તિ સ્પષ્ટ છે કે, આત્મા અને પરમાત્યાની અભેદ ઉપાસના રૂપરે યાગ, તે અત્યંત શ્રેષ્ટછે, ભગવાનની ઉપાસના સથી શ્રેષ્ઠ છે. ભગવાનની ઊપાસના સથી પણ માટી છે, અને મેટા પાપના ય કરનારી છે, એમ અન્ય દČનીએ પણ કહે છે. કૃષ્ણના અર્જુન પ્રત્યે આધ. જે પુરૂષ સ ાથીાની સાથે અંતરાત્મા થઈ અને શ્રધ્ધા રાખી અને શરે છે, તે પુરૂષ મારા જેવા થાય છે, એમ હું માનું છું, ઉપાસકે ચાર પ્રકારના છે. મા (દુ:ખી) જીજ્ઞાસુ જાણવાની ઇચ્છાવાળા, અર્થાથી (ખનના અ) અને જ્ઞાની. મા ચાર પ્રકારના ઉપાસકેા છે. તેમાં ધનના અથી શિવાય ત્રણ વખાણવા ચેગ્ય છે. તે વસ્તુના સ્વરૂપને જાણે છે એમ કુલ્લું કહ્યું છે. તેમ પણ જ્ઞાની ચડીયાત છે. સર્વ પ્રકારના વિક્ષેપ જેના શાંત થઇ ગયા છે, એવા જ્ઞાની પુરૂષ નિત્ય શકિતથી સ`માં વિશેષ થાય છે. અને સારા આશયવાળ તે ાની અંતરાત્મા રૂપે થઇ પરમાત્માની નજીક રહેનારા થાય છે જ્ઞાનયોગી મુનિ કેવા રહે છે, નિય રહેનાર, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર હૃષ્ટિ રાખનાર વ્રતમાં રહેનાર સુખ શાસન કરનાર, પ્રસન્નમુખ રાખનાર, ક્રિશાળાનુ અવલકન નહીં કરનાર, દેહના મધ્યભાગ મસ્તક અને એક વક પણે ધારણ કરનાર, દાંતવડે દાંતના સ્પર્શ નહીં કરનાર, હોઠ રૂપ પદ્મવને બરાબર મેળવી રહેનાર, આત તથા રૌદ્ર ધ્યેયાને ડી ધર્મ અને યુકલ ધ્યાનમાં બુદ્ધિને રાખનાર અને પ્રમાદ રહિત થઇ ધ્યાનમાં તત્પર રહેનાર મુનિ જ્ઞાનયેાગી કહેવાય છે. ધ્યાન ચાંગ પ્રાપ્ત થયા પછી મુક્તિયોગ પામે છે, ક યોગના અભ્યાસ કરી જ્ઞાનયેાગમાં તત્પર બને છે, પછી ધ્યાનયોગમાં આરૂઢ થઇ મુક્તિયોગને પામે છે.

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542