________________
( ૮ ). બંધ કરી, તેમાં રહી કેઈ શંખ કે ભેરી વગાડે તે, તે ઘરને છિદ્ર પડ્યા વિના શબ્દ બહાર આવે છે, તેમ તે જીવ નીકળી શકે.
પ્રશ્ન –એક ચોરને મારી તેનું શબ ઉપર કહેલ કુંભમાં નાખ્યું. તેને ઘણાકાળે જતાં તેમાં કીડા પડેલા હતા. તો તે કુંભમાં છિદ્ર પડ્યા વિના જ શી રીતે પેઠા ?
- ઉત્તર–એક લેઢાને ગેળે અગ્નિમાં નાંખી અગ્નિવાળો કર્યો, તેને છિદ્ર પડ્યા વિના પણ તેમાં અગ્નિ પ્રવેશે છે, તેમ છિદ્ર પડ્યા વિના જીવ પર્વતાદિકને ભેદી અંદર જઈ શકે છે.
પ્રશ્ન ૫–એક યુવાન બળવાન પુરૂષ ધનુષ્ય લઈ એક તીરવડે એકી સાથે પાંચ તવા વીંધે, તે બાળવયમાં તેમ તીર ફેંકી શો નહોતે, તેથી શરીર ને જીવ જુદા કેમ માની શકાય ?
ઉત્તર–ઉપર જ પુરૂષ જીણું ધનુષ્યાદિવડે એકી સાથે પાંચ તવા ન વીંધી શકે, એ જ રીતે તે બાળક કળાશક્તિના અભાવે તવા વીંધી શકતો નથી.
પ્રશ્ન –એક ચારને તળી પછી મારીને તો તે સરખે થયે. જે જીવ જુદો હોય તે જીવ સહિતે વધારે ને જીવ રહિત ઓછું થાય તેમ થયું નહી; તે જીવ ને શરીર જુદા કેમ મનાય ?
ઉત્તર–એક ચામડાની મસકને તેલી પછી વાયુ ભરી તેલીએ, તે પણ વજન વધે નહિ તેમ જીવનું વજન વધે નહિ.
પ્રશ્ન –જીવ જેવા માટે એક ચેરના તલ તલ જેવડા કકડા કર્યા પણ જીવ દેખાય નહી.
ઉત્તર–અરણિના કાણમાં અગ્નિ છે, છતાં તલ જેવડા કકડા કરીએ તે પણ અગ્નિ દેખાતો નથી, પણ તેને બે કકડા ઘસવાથી અગ્નિ પેદા થાય છે, તેમ જીવ પણ ઉપયોગથી જાણી શકાય છે.
પ્ર. ૮–જે જીવ શરીરથી ભિન્ન છે, તે તે પસતા–નીકળતાં કેમ દેખાતું નથી ?
ઉત્તર-વાયુ રૂપી છે છતાં દેખાતા નથી પણ વૃક્ષો કંપાવવા વિગેરેથી જણાય છે, તેમ જીવ અરૂપી છે છતાં કાર્યથી જણાય છે.
પ્રશ્ન –જે શરીર ને જીવ બને તદા છે, તે હાથી મરીને કુંથુ અને કુંથુ મરીને હાથી થાય, તે વખતે હાથીને જીવ કુંથુના શરીરમાં અને કુંથુને જીવ હાથીના શરીરમાં કયાં રહે?