________________
કાળનું, ૨ આઈકાંત-કાલવર્તતા, ૩ કેટિ સહિત-કોટિ સહિત, ૪ નિયવંત-નિશ્ચયે કરી, ૫ સાગારંઆગાર સહિત, ૬ અનાગારઆગાર રહિત, ૭ પ્રમાણુ કૃત-કવલતપ પ્રમાણુતપ, ૮ નિરવિશેષસર્વ તપ કરે, ૯ સંકેતિક–ગંઠસી મુસી આદિ, ૧૦ અદ્ધાપિરસી સાઢ પારસી.
પ્રદેશી રાજાએ કેશી ગણધરને કરેલ દશ પ્રશ્ન. આ દશ પ્રો–દાદે દાદી કુંભી ને, કૃમિ તેલ તીર જાણુ
ખંડ દર્શન કંથ તેમ, પરંપર ધર્મ પ્રમાણે કેશી ગણધરે આપેલ દશ ઉત્તર. આ દશ ઉત્તર-વીજાર અપવિત્રસ્થાન, કુટાકારાગાર,
લેહળે અગ્નિ અને, કર્ણધનુષ્ય તે ધાર. ચર્મમસકને અરાણ કાષ્ટ, વાયુદીપક વણ્ય, લોહભાર ને વાહિનર, ઉત્તરે દશ અપાય.
તે પ્રભનેત્તરનું વિવેચન. પ્રશ્ન ૧–તમારા મતે મારા દાદા અધમી હતા, ને તે નરકે ગયા હશે, તે તે આવી મને પાપ કરતાં કેમ વારે નહી?
ઉત્તર–તમારી રાણીને કોઈ જારપુરૂષ સાથે દુરાચાર કરતી જોઈ હોય, તે તમે તેને દેહાંત દંડની શિક્ષા કરો, તે વખતે તે તેના કુટુંબને આવું નિધ કર્મ ન કરવા ઉપદેશ આપવા જવા ઈચ્છે તે તમે તેને જવાની રજા ન આપે, તેમ તે નરકથી આવી શકે નહીં.
પ્રશ્ન –મારી દાલ જૈન ધમી હતી, તે તમારા મતે સ્વર્ગ ગયા હશે તે તે અહીં આવી મને ધર્મમા કેમ ન પ્રવર્તાવે?
ઉત્તર રાજા તમે નાહી, શણગાર સજી, દેવપૂજા કે ફરવા જતા હે ત્યારે તમને કોઈ અશુચિસ્થાને આવવા કે બેસવા સુવાનું કહે તમે તે ન કરે, તેમ તે દિવ્ય શરીરધારી દેવ આ મનુષ્ય લેકરૂપ અશુચિ સ્થાને આવે નહી.
મક્ષ ૩–એક શેરને મેં લોઢાની કુંભમાં નાંખી વાયુસંચાર ન થાય તેમ તેને મજબૂત બંધ કરી, ઘણી વખતે જોતાં તે જીવ રહિત હતે, તે તે કુંભીને છિદ્ર પડ્યા વિના તે જીવ કેવીરીતે નીકળી ગયો? ઉતાર–શિખર આકારના ઘરમાં વાયુને સંચાર ન થાય તેમ