________________
( ૫ )
છ સંધયણ. વજ રૂષભનારાચસં–બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે અને
ઉપર ખીલો તે. રૂષભનાસચ સં૦-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે તે. નારાચ સંઘયણું–બે બાજુ મજબૂત બંધ હોય તે. અર્ધનારા સં૦-એક બાજુએ મજબૂત બંધ હોય તે. કલિકા સંઘયણી-મહેમાંહે હાડકા ને ખીલીને બંધ હોય તે. છેવા સંઘયણી–હાડકાં મહેમાંહે અડેલાં હેય તે.
છ સંધયણ આશ્રયી ગતિ. છેવઠા સંઘયણીવાળ-બીજી નર્ક સુધી તેમ ચેથા દેવક
સુધી જાય. કીલિકા સંઘયણીવાળે -ત્રીજી નઈ સુધી તેમ પાંચમા-છઠ્ઠા
- દેવલોક સુધી જાય. અર્ધનારાચસંવાળેથી નર્ક સુધી તેમ શુક ને સહસાર
દેવલોક સુધી વાય. નારાચ સંઘયણવાળે પાંચમી ન સુધી તેમ આણત ને
પ્રાણુત દેવલે સુધી જાય. રૂષભનારા સંવાળે-છઠ્ઠી નર્ક સુધી તેમ આરણ ને અયુત
સુધી જાય. વજ રૂષભના સવા-સાતમી વર્ષ સુધી તેમ અતિ ઉત્કૃષ્ટ અધ્ય
વસાયે કેવળજ્ઞાન પામી છે પણ જાય.