________________
એક સાધુ એક સાધ્વી સાથે સહે-દુષ્કાળમાં માર્ગમાં અટવી આવે તે એક બે રાત્રી રહે, “નગરમાં સ્થાન નહિં મળે તે એક બે રાત રહે, વિહાર કરતાં સૂર્યાસ્ત થયો હોય તે નાગકુમાર યક્ષ વિગેરેના મંદિરમાં રહે, 'સાધુ સાધ્વી વિહાર કરતાં ચાર વસ, પાત્ર ખેંચી લે તેમ હોય તે રહે, અનાર્ય ઉપસર્ગ કરે તો શીલ રક્ષણે ભેગા હે તો વાંધો નથી.
. આ પાંચ કારણે સાધ્વીને સંઘ કરવા ભગવાનની આજ્ઞા છે-સાધ્વીને હાથી સુંઢમાં લઈને જતે હેય તે છોડાવવા,
ખાડામાં પડતી બચાવવા, પાણીમાં ડુબતી બચાવવા, જમરી આવતી બચાવવા, પંચકી આવતી બચાવવા કારણે
પાંચ કારણે સાધુ સાધ્વીની સંભાળ કરે–સંયમથી પડેલ મન વાળીને સ્થિર કરવા, અત્યંત રોગથી પીડીતને સ્થિર કરવા, વાયુથી પીડિતને સ્થિર કરવા, યક્ષના પરવશપણામાં પડેલને સ્થિર કરવા પુત્ર તથા તેની માતાએ સંયમ લીધે હાય તેની
પાંચ સાથે આહાર પાછું નહિ કરવા–અકાર્ય કરી ન આવેતે, પ્રાયશ્ચિત ન લે તે, પ્રાયશ્ચિત લઈ રાખી મૂકે તે, *પ્રાયશ્ચિત પુરૂં કરી ન આપે અને “ગુરૂથી ઉપરવટ ચાલે તે.
છ વસ્તુની સંખ્યા. પદ્રવ્યને સ્વભાવ.
મનહર છંદ ચાલવામાં સહાય કરે ધર્માસ્તિકાય તે ખરે,
અધર્માસ્તિકાય સ્થિર રહે તે કહાય છે; અવકાશ આપે તેને આકાસ્તિ કહું એને,
પાલાસ્તિકાય ચાર ભેદે પ્રરૂપાય છે; કાળ સમયાદિકથી પલ્યોપમ સાગરને, ' તેમ પૂર્વાદિ ઘણું તે અકે ગણાવાય છે; છઠું જીવ દ્રવ્ય જાણે જ્ઞાન ચેતના લક્ષણે,
પહેલાના લલિત પાંચ અછવ ગણાય છે.