Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३
લીંબડી સપ્રદાયના મુનિશ્રી છેટાલાલજી મહારાજના અભિપ્રાય
શ્રી વીતરાગદેવે જ્ઞાનપ્રચારને તીથ'કર- નામ-ગેાત્ર ખાંધવાનું નિમિત્ત કહેલ છે. જ્ઞાનપ્રચાર કરનાર, કરવામાં સહાય કરનાર, અને તેને અનુમાદન આપનાર, જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કરી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી પરમપદના અધિકારી અને છે. શાસ્ત્રજ્ઞ, પરમ શાન્ત અને અપ્રમાદી પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પાતે અવિશ્રાન્તપણે જ્ઞાનની ઉપાસના અને તેની પ્રભાવના અનેક વિકટ પ્રસંગામાં પણ કરી રહ્યા છે. તે માટે તેએશ્રી અનેકશ ધન્યવાદના અધિકારી છે. વનીય છે. તેમની જ્ઞાનપ્રભાવનાની ધગશ ઘણા પ્રમાદિએને અનુકરણીય છે, જેમ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ પાતે જ્ઞાન પ્રચાર માટે અવિશ્રાન્ત પ્રયત્ન કરે છે. તેમજ– શાસ્ત્રાદ્ધારસમિતિના કાર્યવાહકો પણ એમાં સહાય કરીને જે પવિત્ર સેવા કરી રહેલ છે. તે માટે તેઓ પણ ખરેખર ધન્યવાદના પૂર્ણ અધિકારી છે. એ સમિતિના કાર્યકરાને મારી એક સુચના છે કેઃ—
શાસ્ત્રાદ્ધાર પ્રવર પંડિત અપ્રમાદી સંત ઘાસીલાલજી મહારાજ જે શાસ્ત્રો દ્વારકનું કામ કરી રહેલ છે. તેમાં સહાય કરવા માટે-પડિતા વિગેરેના માટે જે ખર્ચો થઈ રહેલ છે તેને પહેાંચી વળવા માટે સારૂં' સરખુ કુંડ જોઇએ. એના માટે મારી એ સુચના છે કે—શાદ્ધોદ્ધારસમિતિના મુખ્ય કાર્ય વાહકે!–જો ખની શકે તે પ્રમુખ ાતે અને બીજા એ ત્રણ જણાએ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં પ્રવાસ કરી મેમ્બરો બનાવે અને આર્થિક સહાય મેળવે.
જો કે અત્યારની પરિસ્થિતિ વિષમ છે. વ્યાપારીઓ, ધંધાદારીઓને પાતાના વ્યવહાર સાચવવા પણ મુશ્કેલ અન્યા છે. છતાં જે સંભવિત ગૃહસ્થા પ્રવાસે નીકળે તેા જરૂર કાર્ય સફળ કરે એવી મને શ્રદ્ધા છે.
શ્રી નન્દી સૂત્ર
આર્થિક અનુકૂળતા થવાથી શાસ્ત્રોદ્ધારનું કામ પણ વધુ સરલતાથી થઈ શકે. પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જ્યાં સુધી આ તરફ વિચરે છે ત્યાં સુધીમાં એમની જ્ઞાનશક્તિના જેટલેા લાભ લેવાય તેટલા લઇ લેવા, કદાચ સૌરાષ્ટ્રમાં વધુ વખત રહેવાથી તેમને હવે બહાર વિહરવાની ઈચ્છા થતી હોય તે શાન્તિભાઈ શેઠ જેવાએ વિન ંતિ કરી અમદાવાદ પધરાવવા, અને ત્યાં અનુકૂળતા મુજખ બે-ત્રણ વર્ષની સ્થિરતા કરાવીને તેમની પાસે શાસ્ત્રાદ્ધારનું કામ પૂર્ણ કરાવી લેવું જોઇએ. થોડા વખતમાં જામજોધપુરમાં શાસ્ત્રાદ્ધારકમીટી મળવાની છે, તે વખતે ઉપરની સૂચના વિચારાય તા ઠીક.