Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
अध्ययन ४ गा. २५-सिद्धानामवगाहनास्वरूपम्
३६७ उक्तस्वरूपाः सिद्धाश्वरमशरीरतस्तृतीयभागन्यूना उत्कृष्टतो द्वात्रिंशदङ्गलसमधिकत्रयस्त्रिंशदुत्तरशतत्रयधनुःपरिमिताः, जघन्यतोऽष्टाङ्गलाधिकरनिप्रमाणाः । - यच मरुदेवीदेहप्रमाणस्य सपादपञ्चशतधनुष्ट्वात्तत्तृतीयभागे पातिते तस्याः साईत्रिशतधनुःपरिमिताऽवगाहना भवति तेनात्र न विरोधः, गजाधिरूढत्वेन वृद्धत्वेन वा शरीरसङ्कोचसम्भवात् ।
यत्तु जघन्यतः सप्तहस्तोच्छ्रितानां सिद्धिः शास्त्रेषु श्रूयते तत्तीर्थकरापेक्षया,
सिद्धोंके चरम शरीरसे त्रिभाग कम, उत्कृष्ट तीनसौ तेतीस (३३३) धनुष और बत्तीस (३२) अंगुलकी, तथा जघन्य एकरत्नि और आठ अंगुलकी अवगाहना होती है।
मरुदेवीके शरीरकी अवगाहना सवा पाँचसौ (५२५) धनुषकी थी, उसमेंसे तीसरा हिस्सा कम करनेसे साढे तीनसौ (३५०) धनुषकी अवगाहना होती है, किन्तु यहाँ पर उत्कृष्ट अवगाहना तीनसौ तेतीस धनुष और बत्तीस अंगुलकी बताई गई है, इससे यहां विरोध नहीं समझना चाहिए, क्योंकि मरुदेवी हाथी पर आरूढ थी, इसलिए या वृद्धावस्थाके कारण शरीरका सिकुडना (संकुचित होना) संभव है।
यह जो आगममें सुना जाता है कि जघन्य सात हाथ ऊंचे शरीरवालोंको मोक्ष प्राप्त होता है सो यह नियम तीर्थंकरोंकी अपेक्षासे समझना चाहिए । तीर्थकरोंके सिवाय अन्य भव्य जीव दो हाथ ऊँचे
सिद्धाना यम शरीरथी निमा माछी, अष्ट ऋणुस तेत्रीस (333) ધનુષ અને બત્રીસ (૩૨) આંગળની તથા જઘન્ય એક પત્નિ અને આઠ આંગળની અવગાહના હોય છે.
મરૂદેવીના શરીરની અવગાહના સવા પાંચસે (પર૫) ધનુષ્યની હતી, તેમાંથી ત્રીજો ભાગ ઓછો કરવાથી સાડા ત્રણસે (૩પ૦) ધનુષ્યની અવગાહના હોય છે કિંતુ અહીં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસોને તેત્રીસ ધનુષ અને બત્રીસ આગળની બતાવી છે, તેથી વિરોધ સમજ નહિ, કારણ કે મરૂદેવી હાથી પર આરૂઢ હતી તેને લીધે ચા વૃદ્ધાવસ્થાને કારણે શરીરનું સંકુચિત થવું એ સભવિત છે
આગમને જે સંભળાય છે કે–જઘન્ય સાત ડાથે ઉચા શરીરવાળાઓને જ મેક્ષ પ્રાપ્ત થાય છે તે નિયમ તીર્થ કરેની અપેક્ષાએ સમજે જોઈએ તીર્થ કરે. સિવાયના બીજા ભવ્ય છ બે હાથ ઉચા શરીરવાળા હોવા છતાં પણ મુક્ત