Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ श्री वीतरागाय नमः॥
Bha
जैनाचार्य-जैनधर्म-दिवाकर-पूज्यश्री-घासीलालजीमहाराजविरचित
सुन्दरबोधिनीवृत्तिसमलङ्कृतम् ॥श्री निरयावलिकासूत्रम् ॥
॥ अथ मङ्गलाचरणम् ॥
(मालिनी छन्दः) सुरमनुजमुनीन्द्रर्वन्धमानापिनं,
विदितसकलतत्त्वं बोधिदं तीर्थनाथम् । कृतभवजलनौकारूपधर्मोपदेशं,
विमलनयनदं तं वर्धमानं प्रणम्य ॥ १॥ श्री निरयावलिकासूत्र को सुन्दरबोधिनी टीकाका हिन्दीभाषानुवाद
मङ्गलाचरण जिनके चरणकमल, देव, मनुष्य और मुनिवरोंसे वंदित हैं। जो सर्व तत्त्वोंके ज्ञाता और बोधिको देने वाले हैं। तथा संसार-सागरसे पार होनेके लिये नौकास्वरूप श्रुतचारित्र धर्मके उपदेशक हैं। एवं ज्ञानरूपी नेत्रके दाता हैं, और चतुर्विधरांघरूपी तीर्थके स्वामी हैं। ऐसे त्रिलोकमें प्रसिद्ध (चौवीसवें तीर्थंकर ) श्री वर्धमानस्वामीको नमस्कार करके ॥१॥ શ્રી નિરયાવલિકા સત્રની સુંદરધિની નામે ટીકાને
ગુજરાતી અનુવાદ.
भगवायर. જેનાં ચરણ કમળ દેવ મનુષ્ય તથા મુનિવરેથી વંદિત છે, જે સર્વ તત્વના જાણનારા તથા બાધિ સ્વરૂપને આપવા વાળા છે, જે સંસાર સાગર તરી જવા માટે હેડી રૂપી શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક છે, જે જ્ઞાનરૂપી ચક્ષુના દેનાર છે તથા ચાર પ્રકારના સંઘરૂપી તીર્થના પ્રભુ છે, એવા ત્રણ લેકમાં વિખ્યાત (ચોવીસમા તીર્થકર ) શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને, (૧)
શ્રી નિરયાવલિકા સૂત્ર