Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ કથનમાં કેવળ ખીજા એને મત સરખા જ છે, અર્થાત્ પહેલાવાદીના વિષ્ણુભમાનથી ખીજાના વિષ્ણુભમાન જુદા પડે છે, બીજા વાદીના કથન કરતાં ત્રીજા વાદીના મત જુદો છે પરંતુ પિરિધના પરમાણુનુ ગણિત તે બધાનું સરખું જ છે. ત્રણેના મતથી વિષ્પભના માનથી પરિધિનું માન ત્રણગણું જ થાય છે.
(૧) પહેલા વાદિના મતથી વિષ્ણુંભનુ માન ૧૧૩૩ અગીયારસા તેત્રીસ ચેાજન તથા પરિધિનું માન ૩૩૯૯ ત્રણ હજાર ત્રણસો નવ્વાણુ અર્થાત્ તેત્રીસસે નવ્વાણુ થાય છે. (૨) બીજા વાઢીના મતથી વિષ્ણભનું માન ૧૧૩૪ અગીયારસા ચાત્રીસ તથા પરિધિનું માન ૩૪૦૨ ત્રણ હજાર ચારસા છે.
(૩) ત્રીજા વાદીના મતથી વિષ્ણુંભનુ માન ૧૧૩૫ અગ્યારા પાંત્રીસ તથા પરિધિનું પ્રમાણુ ૩૪૦૫ ત્રણ હજાર ચારસા પાંચ છે. ત્રણેના મતથી કિંભના માપથી પિરિષ માપ ત્રણગણું થાય છે એ રીતે સમાનતા છે. ત્રણેના મત મિથ્યાભાવને બતાવવા
આ
વાળા છે. તેથી તે મિથ્યાત્વના જ પ્રતિપાદક છે.
હવે ભગવાન્ પેાતાના મતનું નિર્દેશન કરતાં કહે છે-(વ ં પુળ વં યાનો) હું તે યથા સિદ્ધાંતના સંબંધના આ પ્રમાણે તે ખવાથી જુઢી રીતે આ વક્ષમાણુ પ્રકારથી મારા સિદ્ધાંતનું પ્રતિપાદન કરૂ છે. જે આ પ્રમાણે છે
( ता सच्चा वि मंडल या अडताली
एगट्टिमागे जोयणास बाइलेणं अणियता ચામવિવર્ણમાં લેવેન બ્રાહિતાતિવક) આ બધા મંડળપદા એક ચેાજનના એકસઠિયા અડતાલીસ ભાગ બાહુલ્યથી અનિયતપણાથી અર્થાત્ અનિશ્ચિતપણાથી આયામવિષ્ણુભ અને પરિક્ષેપથી હેલા છે. તેમ કહેવુ કહેવાના ભાવ એ છે કે-ભગવાન્ પેાતાના સિદ્ધાંતને પ્રગટ કરતા કહે છે કે—કે તીર્થાન્તરીયા યથા સ્વરૂપવાળા મારા સિદ્ધાંતને તમા સાંભળે. બધા સૂર્ય મંડલપદ એટલે કે સૂર્યમંડળ સ્થાનેા એક ચેાજનના એકસિયા અડતાલીસ ભાગ ખાહુલ્યથી - એટલા આયામવિષ્ટભ અને પરિક્ષેપથી અનિયત પ્રકારના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૭૯