Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સડદિયા એકવીસ ભાગ શેષ રહે ત્યારે એ ચેથી માગશર માસની પુનમને યથાયોગ ચન્દ્રની સાથે યાગ કરીને સમાપ્ત કરે છે, પાંચમી માશીષ માસની પુનમને ત્રીજીવાર હિણી નક્ષત્ર અઢાર મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા ચાલીસ ભાગ તથા ખાસક્રિયા એક ભાગના સડસિયા આઠ ભાગ શેષ રહે ત્યારે એ પાંચમી મા શીષ માસની પુનમને યથાયોગ ચંદ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત કરે છે, શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે (તા પોરિન્ગ વૃળિમતિ નવલત્તા નોતિ) કેટલા નક્ષત્રા પાષમાસની પુનમને યથાયેાગ્ય ચંદ્રની સાથે યાગ કરીને સમાપ્ત કરે છે ? તે સ્પષ્ટ રીતે આપ કડા ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં ભગવાન્ કહે છે? (તા તિળિ વ્રુત્તા નોતિ, ત. નહા બરા પુનવરૢ પુો) આર્દ્રા, પુનર્વસુ, અને પુછ્ય આ ત્રણુ નક્ષત્ર પોષ માસની પુનમના ચંદ્રની સાથે યથાયેાગ સચૈાગ કરીને સમાપ્ત કરે છે, તેમાં પહેલી પાષમાસની પુનઃમને પુનર્વસુ નક્ષત્રના એ મુહૂત અને એક મુહૂર્તના માસિયા છપ્પન ભાગ તથા ખાસિયા એક ભાગના સડઠિયા સાઠ ભાગ શેષ રહે ત્યારે પહેલી પે।ષમાસની પુનમના યથાયોગ ચંદ્રની સાથે ચેગ કરીને પુનર્વસુ નક્ષત્ર સમાપ્ત કરે છે, બીજી પાષ માસની પુનમને એજ પુનઃ સુ નક્ષત્ર ઓગણત્રીસ મુહૂત અને એક સુહૂ ના ખાસિયા એકવીસ ભાગ તથા ખાસિયા એકવીસ ભાગના સહિયા સુડતાલીસ શેષ રહે ત્યારે બીજી પૌષી પુનમને પુનઃવૈંસુ નક્ષત્ર યથાયોગ ચંદ્રની સાથે સયાગ કરીને સમાપ્ત કરે છે. ત્રીજી પાષી પુનમને અધિક માસની પહેલાની પુનમને આર્દ્રા નક્ષત્ર દેશ મુહૂત તથા એક મુહૂતના ખાસિયા અડતાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસડિયા ચોત્રીસ ભાગ શેષ રહે ત્યારે સમાપ્ત કરે છે, અધિક માસની એજ ત્રીજી પાષી પુનમને પુષ્ય નક્ષત્ર ઓગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા તેંતાલીસ ભાગ તથા ખાસિયા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૦૦