Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે તે ગાથાઓ સંસ્કૃત ટીકાના આ બારમા પ્રાભૂતના અંતમાં બતાવેલ છે. તે જીજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવી આ ગાથાને અર્થ વ્યાખ્યા માં આવી જ ગયેલ છે. || સૂ. ૪૬ છે.
દસમા પ્રાભૃતનું બારમું પ્રાભૃતપ્રાભૃત સમાસ || ૧૦-૧૨ ..
દસ પ્રાકૃત કા તેરવાં પ્રાકૃતપ્રાભૂત
તેરમાં પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભ ટીકાર્થ–(ચોળ વિ તે વડુ ગાથારા) યેગના વિષયમાં આપના મતથી કેવી રીતે કહેલ છે ? આ વિષયના સંબંધમાં દસમાં પ્રાભૂતના બારમા પ્રાભૃતપ્રાકૃતમાં નક્ષત્રના સ્વામીના સંબંધમાં વિચાર પ્રગટ કરીને હવે આ તેરમાં પ્રાભૃતપ્રાભૃના અર્થાધિકાર સૂત્રમાં મુહૂર્તોના નામોનું કથન કરવા માટે પ્રશ્ન સૂત્ર કહે છે-(તા હું તે મુદ્દત્તi) ઈત્યાદિ શ્રીગૌતમસ્વામી પૂછે છે–(an હું તે મુદ્દાળું નામઝા ગાણિત્તિ વણઝા) હે ભગવાન આપે નક્ષત્રના સંબંધમાં સારી રીતે વિચારોનું પ્રતિપાદન કરેલ છે. હવે મુહતેના સંબંધમાં પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. કે કયા આધારથી કે કયા પ્રમાણથી આપે મુહનું એટલેકે અહેરામાં બે ઘડિરૂપ મુહૂર્ત પદનું નામ નામધેય એટલેકે નામનેજ નામધેય કહે છે. અહીંયાં (નાવમria) એ સૂત્રથી સ્વાર્થમાં ધેય પ્રત્યય થયેલ છે. અર્થાત મુહુર્ત સંજ્ઞાવાળાનું નામ કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે કે-(71 vમા જો કોત્તર તીä મુદત્ત quછાત્તા) એક એક અહોરાત્રના ત્રીસ મુહૂ વક્ષ્યમાણ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. તેના નામે આ પ્રમાણે છે. (તં –ોદ રેતે મિત્ત વાયુ વૃefપ તદ મા માર્દિર बलवं बंभो बहुसच्चे चेव ईसाणे ||१|| तदेव भावियप्पा वेसमणे वरुणेय आणंदे । विजए य वीससेणे पयावई चेव उवसमे य ॥२॥ गंधव अग्गिसेवे सयरिसहे आयवं च अममेय । ।।२।। अणवं च भोगरिसहे सवढे रक्खसे चेव ।। ३ ।। - ત્રીસ મુહૂર્તોના નામે કમથી આ પ્રમાણે છે–પહેલા મુહુર્તનું નામ રૂદ્ર છે બીજાનું શ્રેયાન” ત્રીજાનું ‘મિત્રા ચોથાનું નામ “વાયુ” પાંચમાનું નામ “સુગ્રીવ છાનું “અભિચંદ્ર સાતમું “મહેન્દ્ર આઠમું “બલવાન ' નવમાનું નામ “બ્રહ્મા” દસમું બહુસત્ય” અગ્યારમું
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૮૨