Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 408
________________ આજ પ્રમાણે ભાવિત કરી લેવું. હવે સૂર્યને ચાર સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પૂછે છે-(તા હૂં તે બારૂદવરારા ગાણિતિ વણકIT) હે ભગવાન કઈ યુક્તિથી અથવા કયા આધારથી કે કયા પ્રમાણથી આપે આદિત્ય ચાર એટલે કે સૂર્યની ગતિને પ્રકાર પ્રતિપાદિત કરેલ છે? તે આપ કહો. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે ( પંજ સંવરજીકરણ afમ બFa? of iારે જૂળ સદ્ધિ નોર્થ કોug) હે ગૌતમ ! સૂર્યના સંચરણ વિષયની વિચારણામાં જે વિશેષતા છે, તે સાંભળો ચંદ્રાદિ પાંચ સંવત્સર પ્રમા ગુવાળા યુગમાં અભિજીત નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે વેગ કરે છે, અર્થાત્ અભિજીત નક્ષત્રથી યુક્ત સૂર્ય યુગમાં પાંચ પ્રકારથી યેગ કરે છે, આ કઈ રીતે થાય છે? તે કહે છે. અહીંયાં વેગને લઈને સૂર્યના સમગ્ર નક્ષત્રમંડળના ભ્રમણની સમાપ્તિ એક સૂર્ય સંવત્સરથી થાય છે, સૂર્યના ભગણુ પૂતિને કાળ જ સૌરસંવત્સર પદથી અથવા આદિત્યસંવત્સર પદથી કહેવાય છે. ભગણપૂર્તિમાં એક જ વાર અભિજીત નક્ષત્ર આવે છે, એક યુગમાં એવા સંવત્સર પાંચ હોય છે. આ કારણથી દરેક નક્ષત્ર પર્યાયને એક એક વાર અભિજીત નક્ષત્રની સાથે વેગને સંભવ હેવાથી અભિજીત્ નક્ષત્રની સાથે રહેલ સૂર્ય એક યુગમાં પાંચવાર યોગ કરે છે. એ ઘટિત થાય છે, (પર્વ =ાવ ઉત્તર/Hઢ નજuત્તે પંરવારે ભૂળ સદ્ધિ નોર્થ કોપરૂ) આ પૂર્વ પ્રતિપાદિત કમથી ઉત્તરાષાઢા નક્ષત્ર યાવત દરેક નક્ષત્ર પાંચ પ્રકારથી સૂર્યની સાથે એગ કરે છે, અર્થાત્ પક્ત યુક્તિથી જ શ્રવ દિ દરેક નક્ષત્રની સાથે મળેલ સૂર્ય એક યુગમાં પાંચ પ્રકારથી ચાર કહે છે. આજ તાત્પર્યર્થ છે. છે સૂટ પર છે દસમા પ્રાભૂતનું અઢારમું પ્રાભૃતપ્રાભૃત સમાસ છે ૧૦–૧૮ | શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૯૮

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410