Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
देवानंदा निरती रयणीयं णामधेज्जाई । આ રીતે પંદર રાત્રિના પંદર નામે કહેલા છે. જે આ પ્રમાણે છે૧. પ્રતિપદા રાત્રિનું નામ–ઉત્તમ ૯. નમની રાત્રીનું નામ=જયન્તી ૨. બીજની રાત્રીનું નામ= સુનક્ષત્રા ૧૦. દશમની ,, , =અપરાજીતા ૩. ત્રીજ , , = એલાપત્યા ૧૧, અગીયારશની, ,, =ઈચ્છા ૪. ચોથની , , = યશોધરા ૧૨, બારશની ,, , સમાહારા ૫. પાંચમી , , == સૌમનસી ૧૩, તેરશની ,, ,, તેજા ૬. છઠની , , - શ્રીસંભૂતા ૧૪ ચૌદશની ,, ,, અતિતેજા ૭. સાતમની , ,, = વિજયા ૧૫. પંદરમી , , દેવાનંદા ૮. આઠમની છે ,, = વિજયન્તી
આ રીતે રાત્રીના નામે કહ્યા છે
આ પૂર્વોક્ત પંદર રાત્રીના ક્રમાનુસાર નામ પ્રરૂપિત કરેલ છે. જે આ પ્રમાણે છે–એકમની રાત્રીનું નામ ઉત્તમ છે. ૧ બીજની રાત્રીનું નામ સુનક્ષત્રા છે. ૨ ત્રીજની રાત્રીનું નામ એલાપત્યા છે. ૩ ચોથની રાત્રીનું નામ યશોધરા છે. ૪ પાંચમની રાત્રીનું નામ સૌમસા છે. ૫ છઠની રાત્રીનું નામ શ્રીસંભૂતા છે. ૬ સાતમની રાત્રીનું નામ વિજયા છે. ૭ આઠમની રાત્રીનું નામ વૈત્યંતી છે. ૮ નમની રાત્રીનું નામ જયન્તી છે. ૯ દશમની રાત્રીનું નામ અપરાજીતા છે. ૧૦ અગિયારશની રાત્રીનું નામ ઈચ્છા છે. ૧૧ બારશની રાત્રીનું નામ સમાહારા છે. ૧૨ તેરસની રાત્રીનું નામ તેજા છે. ૧૩ ચૌદશની રાત્રીનું નામ અતિતેજા છે. પંદરમી રાત્રીનું નામ દેવાનંદ છે. ૧૫ આ નામે બન્ને પખવાડીયામાં સરખા જ છે. આ રીતે ક્રમ પ્રમાણે પંદર રાત્રિમાં પંદર નામે પ્રતિપાદિત કરેલ છે. સૂ. ૪૮
દસમાં પ્રાભૃતનું ચૌદમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે ૧૦-૧૪ છે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૩૮૬