Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંક નક્ષત્ર ચંદ્રને વેગ કરે છે? અથવા કુલપકુલ સંજ્ઞક નક્ષત્ર યથાસંભવ ચંદ્રની સાથે વેગ કરે છે? અહીંયાં વા શબ્દ અપિના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. શ્રી ગૌતમસ્વામીના આ પ્રમાણે પૂછવાથી ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે કે-(ા પુરું નો, ૩૦૪ ar કોરૂ અમેરૂ યુરોવરું અહીંયાં પણ વા શબ્દ અપિના અર્થ માં છે, શ્રાવિષ્ઠિ અમાવાસ્યાને કુલ સંજ્ઞક નક્ષત્ર પણ ચેગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર પણ ચેગ કરે છે, પરંતુ કુલપકુલ સંજ્ઞકનક્ષત્રને વેગ હેતે નથી, કુલસંજ્ઞક નક્ષત્રને વેગ થાય ત્યારે શ્રાવિષ્ઠિ અમાસને મઘા નક્ષત્ર યાગ કરે છે. આ કથન વ્યવહાર દ્રષ્ટિથી કહેલ છે, વ્યવહારથી જ ગત અમાવાસ્યામાં વર્તમાન પ્રતિપદ હોવા છતાં પણ જે અમાસને મૂલમાં અમાસને સંબંધ હોય છે, એ સંપૂર્ણ અહોરાત્રને અમાવાસ્યા એ રીતે વ્યવહાર થાય છે, તેથી આ પ્રકારના વ્યવહારથી શ્રાવિષ્ઠિ અમાવાસ્યામાં મઘા નક્ષત્રને સંભવ હોવાથી પૂર્વોક્ત મઘા નક્ષત્ર કહેલ છે, કુલસંજ્ઞક નક્ષત્રને યોગ કરે તે મઘા નક્ષત્રનો યોગ કરે છે, વાસ્તવિક દષ્ટિથી કુલસંજ્ઞક નક્ષત્રને વેગ કરે તે પુષ્ય નક્ષત્રને યોગ કરે છે, આ પ્રમાણે પ્રતિપત્તિ સમજવી. કારણ કે એજ પુષ્ય નક્ષત્રની કુલસંજ્ઞક નક્ષત્રોમાં પ્રસિદ્ધિ છે, પ્રસિદ્ધ નક્ષત્રને શ્રાવિષ્ઠી અમાવાસ્યામાં સંભવ રહે છે, આ તમામ પહેલાં અહીંયા જ કહેવાઈ ગયેલ છે, ઉત્તરસૂત્ર પણ વ્યવહાર નયને જ અધિકૃત કરીને યથાગ્ય રીતે ભાવિત કરી લેવું. ઉપકુલને વેગ કરે તે અશ્લેષા નક્ષત્રને વેગ કરે છે. હવે ઉપસંહાર કરતાં કહે છે–(તા નાવિડ્રિ) ઈત્યાદિ કારણ કે–પૂર્વોક્ત કુપકુલ બે નક્ષત્રોથી શ્રાવિછી અમાસમાં ચંદ્રને યોગ સમ રહે છે, કુલપકુલ સંજ્ઞક નક્ષત્રની સાથે નથી હોતે તેથી જ શ્રાવિષ્ઠી અમાવાસ્યાને કુલ નક્ષત્ર પેગ કરે છે. અહીંયાં વા શબ્દ અપિના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. ઉપકુલને પણ શ્રાવિષ્ઠી અમાસ એગ કરે છે, તેમ પણ કહેવું પરંતુ કુલેકુલને એગ કરતી નથી તેમ સમજવું.
- હવે અમાવાસ્યાના ગવાળા નક્ષત્રોનો નામે કહે છે(કરું નોરમા માળા નોર્ ૩૩૪ વા નોમાને મહિલા કોz) જ્યારે કુલ સંજ્ઞક નક્ષને યોગ કરે છે, ત્યારે તે મઘા નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્રાપ્ત કરે છે, અને જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રને યોગ કરે છે ત્યારે અશ્લેષા નક્ષત્રની સાથે ચંદ્રને યોગ કરે છે
હવે અમાવાસ્યાઓના નામ કહે છે-(તા કુળ વા કુત્તા વાળ વા કુત્તા વિઠ્ઠી અમાવાસ ગુપ્તાત્તિ જત્તરાંસિયા) હે શ્રમણ! કુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત અને ઉપકુલસંજ્ઞક નક્ષત્રથી યુક્ત અર્થાત ચંદ્રયોગ પ્રાપ્ત કરવાવાળી શ્રાવિષ્ઠી અમાસ (યુક્તા) એ નામવાળી કહેવાય છે. તેમ શિષ્યોને કહેવું. (gવું ગેરવું નવાં મારા માણી કાઢી ચ અમારા રુકોવરું રિ નો ન0િ ગુસ્સોવરું) એ રીતે સમજવું કે-માર્ગશીષી, માળી,
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૩૨૨