Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દૂસરે પ્રાભૃતમેં પહલા પ્રાભૃતપ્રાભૃત
બીજા પ્રાભૃતને પ્રારંભ
બીજા પ્રાભૃતનું પહેલું પ્રાભૃતપ્રાભૃત હવે વીસ પ્રાભૃતેમાં (તિરિા જિંર ૪૩) આ નામવાળા બીજા પ્રાભૃતને આરંભ કરવામાં આવે છે આનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-(ા તે તિરિજી 7 દિતિ જરૂઝા) ઈત્યાદિ.
ટીકાર્થ –પહેલું પ્રાકૃત અંગ સહિત આઠ પ્રાભૃતપ્રાભૃતની સાથે કહીને હવે વીસ પ્રાભૂતોમાં આ બીજું પ્રાકૃત (રિરિરિયા ૨ વરછ) તિર્થક કેવી રીતે જાય છે ? આ વિષયના સંબંધમાં પ્રશ્ન સૂત્ર ઉપસ્થિત કરીને સૂત્રકાર કહે છે-(તા તે નિરિકા માહિતિ વણકના) હે ભગવન આપના મતથી સૂર્યનું તિર્યક ગમન કઈ રીતે થાય છે? તે આપ કહો.
કહેવાનો ભાવ એ છે કે બીજા અનેક વિષયના સંબંધમાં પૂછવાનું છે. પરંતુ હાલ અત્યારના સમયે એ જ પૂછું છું કે આપ પ્રભુશ્રીના મતથી સૂર્યની તિર્યક ગતિ એટલે કે તિર્યકુ પરિભ્રમણ કઈ રીતે કહેલ છે? તે અન્ય ભેદ સાથે તથા ઉ૫પત્તિ એટલે કે પ્રમાણ સહિત મને કહે.
(તર્થે લહુ માગો અp mહિવતી godra) આ વિષયના સંબંધમાં આ વયમાણ આઠ પ્રતિપત્તી કહેવામાં આવેલ છે. અર્થાત્ ગૌતમસ્વામીના પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! આ તિર્યફ ગતિના સંબંધમાં આ વયમાણ સ્વરૂપવાળી આઠ પ્રતિપત્તી એટલે કે પરતીર્થિકોના મતાન્તર રૂપ માન્યતાઓ કહેવામાં આવેલ છે. એ પતિપત્તીને સાર હવે કમ પ્રમાણે કહે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૯૬