Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિભાગમાં દિવસ હોય છે. એ સમયે ઉત્તર દિશાના વિભાગાર્ધમાં પણ દિવસ હોય છે. કારણ કે એક સૂર્યને દક્ષિણ દિશામાં પરિભ્રમણનો સંભવ હોય ત્યારે બીજા સૂર્યના પરિભ્રમણને સંભવ ઉત્તર દિશામાં જરૂર હોય છે. કારણ કે બને સૂર્યો છ માસના અંતરમાં જ સ્થિત હોય છે. તથા જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં રાત્રી હોય છે. કારણ કે તે સમયે ત્યાં એક પણ સૂર્યનું વિદ્યમાનપણું હોતું નથી. (તા કયા વં કંયુગ્રીવે વીવે મસ્ત બ્રચ પુરथिमेण दिवसे भवइ, तया णं पच्चत्थिमेण वि दिवसे भवइ जया गं पच्चत्थिमेण दिवसे મારુ, તથા ળ વણી લીવે મંત્રણ વરસ વત્તા િ ારું મારૂ) આ રીતે ત્યાંના
ત્રિદિવસના વિચારમાં જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ દિવસ હોય છે, અને જ્યારે પશ્ચિમદિશામાં દિવસ હોય છે, ત્યારે જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદક્ષિણમાં રાત્રિ હોય છે, કારણ કે એક સૂર્યને પૂર્વ દિશાના વિભાગમાં સંભવ હોય ત્યારે બીજા સૂર્યને સંભવ પશ્ચિમ દિશામાં અવશ્યમેવ હોય જ છે, કારણ કે બને સૂર્યો છ માસના અંતરમાં હોય છે. અને જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય છે ત્યારે જ બૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદિક્ષણદિશામાં એટલે કે ઉત્તર દિશામાં અને દક્ષિણ દિશામાં રાત્રિ હોય છે. કારણ કે તે વખતે ત્યાં એક પણ સૂર્યનું અસ્તિત્વ હોતું નથી. એટલે કે એ સમયે ત્યાં એક પણ સૂર્યની સ્થિતિ હોતી નથી.
(ता जया गं दाहिणड्ढे वि उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्ढे #ોસણ ગારસમુદુત્તે વિવરે મર) એ જંબુદ્વીપ નામના દ્વીપમાં જ્યારે દક્ષિણ દિશાના અર્ધા વિભાગમાં ઉત્કર્ષક એટલે કે પરમ અધિક અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે, ત્યારે ઉત્તર વિભાગમાં પણ પરમ પ્રકૃણ અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. સભ્યતર મંડળમાં સંચરણ હોવાથી ત્યાં જ્યારે એક સૂર્ય સભ્યતર મંડળમાં સંચરણ કરે છે, ત્યારે બીજો સૂર્ય પણ નિશ્ચયથી તે સમયની અશ્રેણીથી સત્યંતર મંડળમાં સંચરણશીલ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ સર્વોત્કૃષ્ટ દિવસને સંભવ અવશ્ય હોય જ છે. (તા તથા vi उत्तरड्ढे अटारसमुहुत्ते दिवसे भवइ. तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं TEfoળા ટુવાહમુદુત્તા પાછું મારૂ) જ્યારે ઉત્તર વિભાગાર્ધમાં સર્વોત્કૃષ્ટ અઢાર મુહુર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં જઘન્યાસર્વાલ્પા બાર મુહુર્ત પ્રમાણુની રાત્રી હોય છે. કારણ કે સર્વાત્યંતર મંડળમાં બેઉ સૂર્યોનું
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧