Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે પછી એક રાત અને બીજો એક દિવસ આ રીતે પુનર્વસુ નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે યંગ કરે છે. એગ કરીને વેગનું અનુપરિવર્તન કરે છે, વેગનું અનુ પરિવર્તન કરીને સાંજના સમયે ચંદ્રને પુષ્પ નક્ષત્રને સમર્પિત કરે છે. અહીંયાં સૂત્રમાં કહેલ બધા પદેની વ્યાખ્યા પહેલાં કહી જ દીધેલ છે. આ પુષ્ય નક્ષત્ર દિવસના અન્તમાં એટલે કે સાંજના સમયે ચંદ્રની સાથે એગ પ્રાપ્ત કરે છે. તેથી આ નક્ષત્ર પશાભાગ કહેલ છે. તથા કહ્યું પણ છે, (વુ કહું ઘનિદ્રા) પુષ્ય નક્ષત્ર જે રીતે ધનિષ્ઠા નક્ષત્રનું કથન કરેલ છે, તે જ પ્રમાણે આ સમજી લેવું જે આ પ્રમાણે છે,-(પુણે વસુ બનg पच्छंभागे समक्खेत्ते तीसईमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोय जोएइ, जोय जोइता तओ पच्छा अवर दिवसं, एवं खलु पुस्से णक्खत्ते एगें राइं एगं च दिवसं चंदेण सद्धिं जोय जोएइ, जोय जोइत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता सायं चंदं असिलेसाए સમવે) પુષ્ય નક્ષત્ર પશ્ચાદ્ભાગ સમક્ષેત્ર ત્રીસ મુહૂર્ત પ્રમાણુકાળ વ્યાપી સાંજના સમયે પ્રથમ ચંદ્રની સાથે એગ કરે છે. એ પ્રમાણે વેગ કરીને પછીથી બીજે દિવસે રહે છે, આ રીતે પુષ્ય નક્ષત્ર એક રાત અને એક દિવસ ચંદ્રની સાથે એગ કરે છે. એગ કરીને
ગનું અનુપરિવર્તન કરે છે. એમનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે ચંદ્રને અશ્લેષા નક્ષત્રને સમર્પિત કરે છે. અહીંયાં પણ સૂત્રમાં કહેલ બધા જ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગયેલ છે તેથી તેને ફરીથી વ્યાખ્યાત કરેલ નથી, આ અશ્લેષા નક્ષત્ર સ્પષ્ટ રૂપે નક્ષત્રના અવલોકન રૂપ સાંજના સમયે પ્રાયઃ ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરે છે. તેથી આ નક્ષત્ર નક્તભાગ સમજવું. તથા અપાઈ ક્ષેત્ર વ્યાપિ હોવાથી એજ રાત્રે ચંદ્રની સાથે યોગ સમાપ્ત કરે છે તેમ સમજવું, તથા કહ્યું પણ છે,-(કસાન
મિસા) પહેલાં શતભિષકુ નક્ષત્રનું જે રીતે કથન કરેલ છે, એજ પ્રમાણે અશ્લેષા નક્ષત્રનું કથન સમજવું તે ભાવના આ પ્રમાણે છે.-(તા ગણેસા હજુ નવા ગત્તમ अवडूढक्खेत्ते पण्णरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोय जोएइ, जोय जोइत्ता
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૭૯