Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તજ્ઞતાન
પુષ્ત્રાઃમુળી મૂજો પુત્રાયઢ) પૂર્ણાંકોષ્ઠપદા, પૂર્વાભાદ્રપદા, પૂર્વાફાલ્ગુની અને પૂર્વાષાઢા એટલે કે ત્રણ પૂર્વી કૃત્તિકા મઘા અને મૂળ આ પ્રમાણે છ નક્ષત્ર એવા હાય છે, જે ત્રીસ મુહૂત પર્યન્ત સમક્ષેત્ર વ્યાપ્ત થઇને સોંપૂર્ણ અહારાત્ર ગત હોય છે. આ કથનની ગણિત પ્રક્રિયા આ પ્રાભૂતના પહેલા અને બીજા પ્રાકૃતપ્રાકૃતમાં ચંદ્ર સૂર્યંના ચેગ પ્રક્રિયામાં સૂત્ર ૩૩-૩૪-ની ટીકામાં યથાવત્ પ્રતિપાદનકરીને કહેલ છે. એજ પ્રમાણે અહીંયાં પણ સમજી લેવું. નિષ્પ્રયેાજન અધિક પિષ્ટપેષણ અત્રે કરતા નથી. (तस्थ जे ते णक्खत्ता पच्छंभागा समक्खेत्ता तीसइ मुहुत्ता पण्णत्ता ते णं दस, અમિરૂં સવળો બિટ્ટા રેવદું સ્લિની મિત્તિમાં પૂરો થ્થો ચિત્તાનુરાx) આ અઠયાવીસ નક્ષત્રામાં જે નક્ષત્ર દિવસના પાછળના ભાગમાં રહેલ હાય તથા સમક્ષેત્ર એટલે કે સંપૂર્ણ અહેારાત્રમાં વ્યાપ્ત એટલા માટે ત્રીસ મુહૂત વ્યાપ્ત અર્થાત્ નક્ષેત્ર સંબંધી સાઠ ડિ તુલ્ય કાળ વ્યાપ્ત જે નક્ષત્ર હોય છે તેવા દસ નક્ષત્ર કહેલ છે. તેના નામેા આ પ્રમાણે છે—અભિજીત શ્રવણ ધનિષ્ઠા રેવતી અશ્વિની મૃગશિરા પુષ્ય હસ્ત ચિત્રા અને અનુરાધા આ પ્રમાણેના આ દસ નક્ષત્રે પશ્ચિમ ભાગગત સંપૂણું અહેરાત્ર વ્યાપ્ત ત્રીસ મુહૂત પ્રમ ણુ કાળગત હોય છે, આ ગણિત પ્રક્રિયાની ભાવના પણ પૂર્વવત્ સમજી લેવી. તથા (तत्थ जे ते णक्खत्ता णत्तंभागा अद्धद्धकखेत्ता पण्णरसमुहुत्ता पण्णत्ता ते णं छ, तं जहा સમિણચા મળી અા ગણેલા સાતો નેă1) આ અઢાર નક્ષત્રામાં જે નક્ષત્ર નક્ત ભાગ એટલે કે રાત્રાગત હાય છે, અતએવ પદર મુહૂત વ્યાપ્ત કાળ ગત અપા ક્ષેત્રમાં વ્યાપ્ત જે નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. તેવા નક્ષત્રા છ હોય છે. તેના ક્રમશ: નામા આ પ્રમાણે છે, શતભિષા ભરણી, આર્દ્રા, અશ્લેષા, સ્વાતી તથા જ્યેષ્ઠા તથા (તસ્થ ને તે ળવવત્તા उभयभागा दीवडूढखेत्ता पणतालीस मुहुत्ता पण्णत्ता ते णं छ, तं जहा - उत्तरापोटुवया, રોહિત પુનવલૂ રત્તરાાલ્ગુની વિસાફા જ્ઞત્તરાલાઢા) આ પૂર્વક્તિ અડચાવીસ નક્ષત્રોમાં આ રીતે જે નક્ષત્રા પ્રતિપાદિત કરેલ છે, કે જે ઉભપ્રભાગ એટલે કે-દિવસરાત્રિગત હોય છે, અર્થાત્ ઉભયભાગગત ચંદ્ન યોગને અધિકૃત કરીને થાય છે. એવા ઉયભાગગત *ચ ક્ષેત્ર એટલે કે દોઢ ક્ષેત્રમાં વ્યાપ્ત રહે છે. એટલે કે સાધુ અહારાત્ર વ્યાપ્ત ક્ષેત્ર એટલા માટે પિસ્તાલીસ મુહૂત તુલ્યકાળ વ્યાપ્ત જે નક્ષત્ર પ્રતિપાદિત કરેલ છે. એવા છ નક્ષત્રા હાય છે, તેના નામેા આ પ્રમાણે છે. ઉત્તરાપ્રૌણપઢા, ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગુની ઉત્તરાષાઢા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૬૮