Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે. આ રીતે નવમા તીર્થાન્તરીયનું કહેવું છે આ પ્રમાણે કોઈ એક મતવાદી કહે છે. લા ( પુn gવમારં ત કરસંડવ માર વારે તરફંદિરું goળત્તા ને ઘવમાસુ) ૧૦ કોઈ એક કહે છે કે જેવા સંસ્થાનથી આ ભારત વર્ષ સંસ્થિત છે એ સંસ્થાનથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ કઈ દસમો તીર્થાન્તરીય આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પિતાના મતનું પ્રદર્શન કરતે થકો કહે છે કેજેવા પ્રકારના સંસ્થાનથી સંસ્થિત ભારતવર્ષ છે. એવા પ્રકારના સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે. આ પ્રમાણે દસમા તીર્થાન્તરીય અભિપ્રાય છે, ૧૦ (a
જ્ઞાનસંઠિયા) આ ઉક્ત પ્રકારથી ઉદ્યાનના જેવા સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રથી સંસ્થિતિ કહી છે. આ પ્રમાણે અગીયારમો તીર્થાન્તરીય પિતાનો મત પ્રદર્શિત કરે છે, એજ કહે છે કે (ને પુળ પ્રમાણુ તા ઉનાળાસંઢિયા તાવવત્ત સંઠિ પunત્તા રે વારંg) ૧૧ ઉદ્યાનના સંસ્થાનની જેમ સંસ્થિત સંસ્થાન જેનું હોય એવા પ્રકારથી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, અગીયારમે મતવાદી આ પ્રમાણે પોતાના મતનું કથન કરે છે, ૧૧ ( પુળ gaહૃા–રા નિઃજ્ઞાનયંડિયા તાવતાંકિર્દ પUળા, gવમાંg) કોઈ એક કહે છે કેનિયણના સંસ્થાનના જેવી તાપેક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે અર્થાત્ કોઈ એક બારમે તીથન્તરીય એવી રીતે કહે છે કે–ચંદ્ર સૂર્યના તાપક્ષેત્રની સંસ્થિતિ નિર્માણની જેમ સંસ્થિત છે, નગરમાંથી નીકળવાના માર્ગને નિર્માણ માગ કહે છે. તેના જેવું સંસ્થિત જે સંસ્થાન તે નિર્માણ સંસ્થિત કહેવાય છે. આ પ્રમાણે તાપક્ષેત્રની સંસ્થિતિ હોય છે. આ પ્રમાણે બારમે મતાવલંબી કહે છે. ૧૨ (u go uત્રમાણુ તા girગો ગિરધાઢયા તાવવેત્તife Homત્તા ને પુખ gવમાહંદુ) ૨૩ કઈ એક મતવાદી કહે છે કે-એકતઃ નિષધ સંસ્થાનથી સંસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે, કેઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ તેરમે મતાન્તરવાદી આ અનન્તર કશ્યમાન પ્રકારથી પિતાના મતને પ્રગટ કરતા કહે છે કે એક્તઃ એટલે કે રથના એક ભાગમાં રહેલ કે સ્કંધની એક બાજુ રહેલ ભારને નિષધ કહેવાય છે. એટલે કે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧